Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ *, * * * * * * * * * * * * * * ** ગ્રાહક બનો. રાજમાર્ગ નિર્માણ કરનાર, અને અંતે તબળથી જીવન કાતિ સાધી સિદ્ધિપદ વરનાર મહર્ષિની પુણ્ય ગાથા છે. ટુંકામાં એટલું જ યાદ રાખો કે આ નવલકથાઓ આજ પૂર્વની–નવલકથાઓમાં અનોખી છે તીર્થકરો, સાધુપુંગવે, વિરપુરુષ ને શહીદોની કથાઓ નવીન એટલે પ્રકાશન-શ્રેણુિં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ ચિરંજીવ સાહિત્ય વિરચિત વસાવવા પ્રથમથીજ ત્રિષષ્ઠિ શલાકાપુરુષ શ્રી જેને પ્રાચીન સાહિ. (સોચત્ર) લેખક : જયભિખ. યોદ્ધાર ગ્રંથાવલિ, કેવલ જેને જ નહિ, કેવલ ગૂજરાત અમદાવાદ. કે હિંદ પણ નહિ : બલ્ક સમસ્ત જગતના વિદ્વાને વચ્ચે એક અવાજે વખણાયેલ : જેના એક યા બે સર્ગને ઘણીખરી ભાષાઓમાં અનુવાદ થયે છે : એ ગ્રંથને શાસ્ત્રીય ઢબે, નવીન રીતે, રૂચિકર ને , સરલ સુંદર ભાષામાં ગુજરાતી અનુવાદ, લગભગ પાંચેક વોલ્યુમમાં બહાર પડશે. અમારાં પ્રકાશનો એની શાસ્ત્રીયતા ને સુંદરતા માટે પ્રસિદ્ધ છે; એટલે આ વિષે વિશેષ કહેવાપણું રહેતું નથી. પ્રત્યેક વોલ્યુમન અઢી રૂપિયા : અગાઉથી ગ્રાહક થઈ શકાય છે. અગાઉથી રૂપિયા ભરી ગ્રાહક થનારના સપૂર્ણ ગ્રંથના અગિયાર રૂપિયા. અધિષ્ઠાયકાષ્ટક (૧) સરસ્વતીદેવી (૨) ચક્રેશ્વરીદેવી (૩) પદ્માવતી (૪) અંબિકાદેવી (૫) જવાલા માલિની (૬) શાંતિદેવી (૭) બ્રહ્મશાંતિયક્ષ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72