________________
૨૯
છે છતાં શુદ્ધ તે। મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી આંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે.
બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથના ઉપયેગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે.
ભાગ ૧-૨
ભાગ ૩-૪
૯-૦-૦
દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦
ભગવાન મહાવીરની ધમ થા
અનુવાદક : પંડિત બેચરદાસ
કિંમત ૧-૦-૦
જ્ઞાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાએમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ છે.
ગ્રંથને અંતે કથાએમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગા-લિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાને ખ્યાલ આવે એ દિષ્ટએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂ કેલા છે.
ભગવાન મહાવીરના દશ ઉપાસકા અનુવાદક : પડિંત બેચરદાસ
આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સંક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પોતે વખાણેલા તેમના દેશ શ્રાવકાના જીવનની