Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ ૨૯ છે છતાં શુદ્ધ તે। મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી આંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે. બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથના ઉપયેગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે. ભાગ ૧-૨ ભાગ ૩-૪ ૯-૦-૦ દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦ ભગવાન મહાવીરની ધમ થા અનુવાદક : પંડિત બેચરદાસ કિંમત ૧-૦-૦ જ્ઞાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાએમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ છે. ગ્રંથને અંતે કથાએમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગા-લિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાને ખ્યાલ આવે એ દિષ્ટએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂ કેલા છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકા અનુવાદક : પડિંત બેચરદાસ આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સંક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પોતે વખાણેલા તેમના દેશ શ્રાવકાના જીવનની

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72