Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01 Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund View full book textPage 9
________________ અથ—શ્રી ઋષભદેવથી લઈને વસ્તુમાન સ્વામી જેમાં છેલ્લા છે. એવા ચાવીશે શાન્ત જિના અમનેશાન્તિ કરનારા થાઓ. સ્વાહા. ૪ शिवमस्तु सर्वजगतः पर-हित- निरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ . - बृहच्छान्ति स्तोत्र અ—અખિલ વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓ પરકલ્યાણમાં તત્પર બનેા, દ્વેષાના નાશ થાઓ અને સત્ર લાક સુખી થાઓ. . गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः । सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमाः ॥ ३१ ॥ श्री ऋषिमण्डलम्तोत्र અર્થાત—જેએ રાગ, દ્વેષ અને માહથી રહિત છે, સર્વ પાપથી મુક્ત છે, તે હંમેશા સકાલમાં જિનેશ્વરા હાય છે. ॐ भूर्भुवः स्वस्त्रीपाठ - वर्तिनः शाश्वता जिनाः । તે તેને િતીયનું તારું સ્મૃતૌ ॥ ૨ ॥ - श्री ऋषिमण्डल स्तोत्र અર્થાત્—પાતાલ, મત્ય અને સ્વર્ગ આ ત્રણે લાકની પીઠ પર રહેલા શાશ્વત જિના છે, સ્તુતિ કરાયેલા, વદન કરાયેલા અને દર્શન કરાયેલા એવા તેના વડે જે લ થાય છે, તે ફૂલ સ્તેાત્રના સ્મરણથી થાય છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 618