Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકનું નિવેદન સંવત ૨૦૧૩માં શ્રી સંભવનાથ સ્તવનાવલી અને શ્રી સંભવનાથ ચરિત્ર અમારા કુંડ તરફથી ગ્રંથાંક ૧૧ તરીકે પ્રસિદ્ધ કર્યા પછી ગ્રંથાંક ૧૨ તરીકે આ પુસ્તક પ્રકાશન કરતાં અત્યંત આનંદ થાય છે. શ્રી પાંચ મંગલીક તીથ કરા શ્રી રૂષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી તેમનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામી એમ પાંચ તી - કરાના જુદા જુદા અઠ્ઠાવન જૈન કવિરત્નેાના રચેલા સ્તવનેાના સંગ્રહ તથા તે તે મુનિવરાને સંક્ષિપ્ત જીવન પરિચય પણ આપવામાં આવ્યેા છે. સાથે સાથે આ સ્તવનેાની સમજૂતી કરાવી તે પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ કુંડના મુખ્ય ઉપદેશ જૈન સાહિત્ય છપાવી પ્રસિદ્ધ કરવાના છે અને સાહિત્ય પ્રચાર માટે સસ્તી કીમતે વેચવાના છે. શરૂઆતમાં શ્રી અભયકુમાર ચરિત્રના ત્રણ ભાગ તથા શ્રી કુમારપાળ ચરિત્રના એ ભાગ તથા શ્રી વૈરાગ્ય રસ મજરી. શ્રી આનંદ સુધાસિન્ધુ એ ભાગ, વિગેરે પુસ્તકા પ્રસિદ્ધ કરી સમાજ સન્મુખ રજુ કર્યાં છે. આ પુસ્તકમાં પ્રાચીન મુનિવરેા રચિત કાવ્ય પ્રાસાદિ સમજૂતી સહુ આપવામાં આવી છે એવા જ સંગ્રહ આવતી સાલ પ્રગટ કરવાની ભાવના છે. જે આ કાવ્ય પ્રાસાદિના ખીજા ભાગ તરીકે પ્રસિદ્ધ થશે. આશા છે કે જૈન સમાજ અર્માંરા આ પ્રયાસને સહકાર આપશે. પરમ પૂજ્ય આગમાહારક સાક્ષર શિરામણી આચાયૅ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાંદ સૂરિશ્વરજીના આભાર માનતાં અમેને અત્યંત આનંદ થાય છે તેઓશ્રીના ઊપદેશથી જ આ ફ્રેંડ સ્થાપવામાં આવ્યું છે. 1 ગાપીપુરા, સુરત સંવત ૨૦૧૬ લી. ભાઇચંદ્ન નગીનભાઇ જવેરી અને ખીજા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 618