Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 382
________________ પરિશિષ્ટ ૬૮૭ જેના વડે આ જગત ધારણ કરાય છે. વાડીની વચ્ચે જીવનનું વૃક્ષ અને (અ.૭-૫). ભલું-ભૂંડું જાણવાનું વૃક્ષ બનાવ્યાં. સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું પે'લું માણસ તે આદમ અને એની (અ.૭-૧૦) મારી અધ્યક્ષતા નીચે પાંસળીમાંથી સ્ત્રી બનાવી તેનું નામ પ્રકૃતિ ચરાચરને પ્રસવે છે (૯-૧૦), હવા. (સજીવ) (ઉ.પ્ર. બીજું) આદમને બદલે અહીં મનુ આદિ છે. એટલે મહર્ષિકુમાર અને મનુઓ તે મારા જ માનસભાવો છે, કે જેમને પ્રથમ તેઓ નગ્ન હોવા છતાં લીધે લોક અને આ પ્રજા છે(૧૦-૬). લાજતાં નહતાં; પણ સર્ષના ગુણાસકિતથી સંસાર થયો ભરમાવાથી વાડી વચ્ચેના વક્ષનું ફળ (૧૩-૨૧). અથવા કામરૂપી સર્પના બન્ને જણાએ ખાધું, અને તેઓમાં ભરમાવાથી આધ્યાત્મિક મૃત્યુ થયું. શરમ આવી. અને મૃત્યુની બીક પેઠી. (અ. ૨. ૬૨-૬૩) (ઉ.પ્રકરણ ત્રીજું) દેવે આદમને કહ્યું "તું માટીમાં મળે ત્યાં લગી તારા મોનો (પ્રજાપતિ દેવે માનવ પ્રજાને પરસેવો ઉતારીને રોટલી ખાજે.” કહ્યું) : યજ્ઞ સહ પ્રજા સર્જીને પ્રજાપતિ (ઉ. પ્ર. ૩/૧૯) પ્રથમ દેવોએ સૌને બોલ્યા : –"યજ્ઞ વડે પ્રસવો અને તે યજ્ઞ આશીર્વાદ દીધો હતો તે આ છે :- તમારી કામના પૂરો.” એ યજ્ઞ વડે "સફળ થાઓ અને વધો.” (ઉ.પ્ર. દેવોને તમે ભાવો, અને દેવો તમને ૧–૨૮.) ભાવે. (અ. ૩: ૧૦-૧૧) હવે પ્રશ્ન એ થાય છે કે દેવના આશીર્વાદના બદલામાં અપાતો બદલોયજ્ઞ-ભોગ-બલિ તે કઈ જાતનો? એ માટે નીચે હવે એ જાતનાં વાકયો આવે છે કે માણસ સહુથી કિંમતી પ્રાણી છે, માટે એણે બીજા જીવો પર પરમાર્થ કરવો અને પોતાની વહાલી ચીજનો મોહ છોડવો. જે એમ નથી કરતા તે નરકના દ્વારથી છૂટતા નથી. માણસનું રકત જે કોઈ વહેવડાવે, તેનું રકત માણવાથી વહેવડાવવામાં ગીતા-ખૂનનો બદલો મળશે; એ આવશે, કેમકે દેવે પોતાની પ્રતિમા ધમકીથી નહિ પણ કર્મના કાયદાની

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401