Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 395
________________ ૭૦૦ ગીતા દર્શન વિદ્વાને સત્ કર્મ આચરીને પોતાને માર્ગે અજ્ઞાનીઓને પ્રેરવા (૩-ર) જે કંઈ તારા પર (સત્ય ખાતર) વીતે તે ટાટું, ઊનું, સુખ, દુઃખ એવાં દ્રો સહન કર. (કુ. ૩૧-૧૭) દેનારા માત્રાસ્પર્શી અનિત્ય છે, આવજા કર્યા જ કરે છે, તે બધાને તું સહી લે. (૨-૧૪) (લોકો તરફ પરોપકાર કરતી વેળા) દંભ, દર્પ, અભિમાન, ક્રોધ. તારું મુખ મરડતો નહિ, જમીન પર કઠોરપણું અને અજ્ઞાન એ આસુરી ઍટમાં ચાલતો નહિ પ્રભુ એટલા સંપત્તિનાં લક્ષણો છે. આસુરી સંપત્તિ ખાતર જ શેખીખોરને પસંદ કરતો બંધનપ્રદ છે. (૧૬-૪, ૫) નથી. (કુ. ૩૧-૧૮) “તારા ચાલવામાં મધ્યમ રહેજે યુકત આહાર, યુકત વિહાર અને અને નમ્ર સ્વરે બોલજે.' (કુ. યુકત વ્યાપારવાળાનો યોગ દુઃખ હારક ૩૧-૧૯) છે. (૬-૧૭) તું તારા માબાપનું કહ્યું માનજે. વડીલની પૂજા એ પણ શારીરિક પણ જો તારાં માબાપ ઈશ્વરઆજ્ઞા તપ છે (૧૭-૧૪). વિરુદ્ધ વર્તવા કહે તો ત્યાં તેમનું કહ્યું (છતાં) કાર્યાકાર્યની મૂંઝવણ થાય માનતો નહિ.” (કુ. ૩૧-૧૪, ૧૫) ત્યાં શાસ્ત્રને તારે પ્રમાણ તરીકે રાખવું. (૧૬-૨૪). ૐ તત સત્ એ ત્રણ બ્રહ્મના ત્રિવિધ નિર્દેશ છે; એ દ્વારા જ વેદાદિ શાસ્ત્ર વિહિત છે. (૧૭-૨૩) (મતલબ કે અંતરનો નાદ જો સત્ય પંથે લઈ જતો હોય તો તેને અથવા નિઃસ્પૃહી સદ્દગુરુને અને છેવટે સતુ શાસ્ત્રોને આધારે જવું, પરંતુ પોતાના સ્વચ્છેદે કે સ્નેહીના સ્વાર્થના કથન તરફ દોરાઈ જવું નહિ.

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401