Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 391
________________ ૬૯૬ ગીતા દર્શન તમારો કોઈ દેષ કરે, છતાં મારા જે રાગ દ્વેષ (કયાંય) કરતો નથી તે નામને સારુ છેષ ન કરતાં અંત સુધી અંતે બંધનથી મુકત છે. (પ-૩) સહન કરશો, તો તારણ પામશો. (મા. ૧૦-૨૨). તમારામાં અજવાળું છે તે રખે તમારા અંતરના જ્ઞાનમાં કામ, અજ્ઞાન અંધારું થાય માટે સાવધાન રહો. (લુક. રૂપી અંધારું કરી દે છે, માટે તેનો નાશ ૧૧-૩૫). કરી સતત યોગ યુકત રહો. (૩-૩૯-૪૩) આ રીતે ઈસુવચનોમાં આપણે ક્ષમા ભારોભાર જોઈએ છીએ. કોર્ટો સામે પડકાર કરી એમણે કહ્યું ખૂનનો બદલો ખૂનથી નહિ. કારણ કે ખૂની કંઈ એનું ખૂન થવાથી સુધરી જતો નથી, પણ એ ખૂનીએ પોતે ખૂન કર્યું છે તેણે માનવતાના સહજ કરારનો ભંગ કર્યો છે; એમ એને ભાન થઈને પાપનો પસ્તાવો થાય તેવી દશા કરવી તો જ તે ખૂની સુધરશે.” અને એ એમણે જીવનમાં આચરી પણ બતાવ્યું છે. ઉપલા ધર્મ સંસ્કરણને સારુ અંધધર્મઝનૂનીઓએ વધસ્તંભે એમને જડી દીધા છતાં એમનો અણુ પણ ક્રોધવશ ન થયો. ગીતાની સમત્વ ભૂમિકાનું એ ઉત્કટ પ્રમાણ છે. ગીતા તો એવા સમત્વની પરાકાષ્ઠાવાળા મોક્ષ સુધી આગળ જાય છે. “ઈસુ; બકરાના તથા વાછરડાના માત્ર કોઈ યજ્ઞ, કોઈ વેદ, કોઈ રકતથી નહિ પણ પોતાના જ રકતથી ત૫, કોઈ દાન કે કોઈ પ્રવૃત્તિ (માણસોને સારુ) સનાતન ઉદ્ધાર મેળ પ્રભુદર્શન કરાવી શકતી નથી પણ વીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ હૃદયનું ભકિતપૂર્વકનું સદાચરણ જ વખત ગયા હતા. (૯-૧૨) પ્રભુદર્શન કરાવે છે. (૧૧-૫૩-૫૪) “કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રકત; પાપો દૂર કરવા સમર્થ નથી.” (૧૦-૪) સારી વસ્તુઓ થવાની હતી તેની જેઓ વેદોકત યજ્ઞ અને કર્મકાંડમાં જ પ્રતિછાયા (જૂના કરાર) નિયમ માત્ર રચ્યા પચ્યા રહે છે. તેઓ શાસ્ત્રમાં છે ખરી; પણ તે વસ્તુઓની સંસારમાં જ ભમે છે. માટે ત્રગણ્ય ખરી પ્રતિમાઓ ખરો આત્મા) તેઓમાં વેદથી પર થા. (૨-૪૨ થી ૪૬).

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401