________________
૬૯૬
ગીતા દર્શન તમારો કોઈ દેષ કરે, છતાં મારા જે રાગ દ્વેષ (કયાંય) કરતો નથી તે નામને સારુ છેષ ન કરતાં અંત સુધી અંતે બંધનથી મુકત છે. (પ-૩) સહન કરશો, તો તારણ પામશો. (મા. ૧૦-૨૨).
તમારામાં અજવાળું છે તે રખે તમારા અંતરના જ્ઞાનમાં કામ, અજ્ઞાન અંધારું થાય માટે સાવધાન રહો. (લુક. રૂપી અંધારું કરી દે છે, માટે તેનો નાશ ૧૧-૩૫).
કરી સતત યોગ યુકત રહો.
(૩-૩૯-૪૩) આ રીતે ઈસુવચનોમાં આપણે ક્ષમા ભારોભાર જોઈએ છીએ. કોર્ટો સામે પડકાર કરી એમણે કહ્યું ખૂનનો બદલો ખૂનથી નહિ. કારણ કે ખૂની કંઈ એનું ખૂન થવાથી સુધરી જતો નથી, પણ એ ખૂનીએ પોતે ખૂન કર્યું છે તેણે માનવતાના સહજ કરારનો ભંગ કર્યો છે; એમ એને ભાન થઈને પાપનો પસ્તાવો થાય તેવી દશા કરવી તો જ તે ખૂની સુધરશે.” અને એ એમણે જીવનમાં આચરી પણ બતાવ્યું છે.
ઉપલા ધર્મ સંસ્કરણને સારુ અંધધર્મઝનૂનીઓએ વધસ્તંભે એમને જડી દીધા છતાં એમનો અણુ પણ ક્રોધવશ ન થયો. ગીતાની સમત્વ ભૂમિકાનું એ ઉત્કટ પ્રમાણ છે. ગીતા તો એવા સમત્વની પરાકાષ્ઠાવાળા મોક્ષ સુધી આગળ જાય છે.
“ઈસુ; બકરાના તથા વાછરડાના માત્ર કોઈ યજ્ઞ, કોઈ વેદ, કોઈ રકતથી નહિ પણ પોતાના જ રકતથી ત૫, કોઈ દાન કે કોઈ પ્રવૃત્તિ (માણસોને સારુ) સનાતન ઉદ્ધાર મેળ પ્રભુદર્શન કરાવી શકતી નથી પણ વીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ હૃદયનું ભકિતપૂર્વકનું સદાચરણ જ વખત ગયા હતા. (૯-૧૨) પ્રભુદર્શન કરાવે છે. (૧૧-૫૩-૫૪)
“કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રકત; પાપો દૂર કરવા સમર્થ નથી.” (૧૦-૪)
સારી વસ્તુઓ થવાની હતી તેની જેઓ વેદોકત યજ્ઞ અને કર્મકાંડમાં જ પ્રતિછાયા (જૂના કરાર) નિયમ માત્ર રચ્યા પચ્યા રહે છે. તેઓ શાસ્ત્રમાં છે ખરી; પણ તે વસ્તુઓની સંસારમાં જ ભમે છે. માટે ત્રગણ્ય ખરી પ્રતિમાઓ ખરો આત્મા) તેઓમાં વેદથી પર થા. (૨-૪૨ થી ૪૬).