Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 385
________________ ૬૯૦ ગીતા દર્શન "તું પોતાને સારુ કોઈ દેવની ઢાળેલી હું અવ્યકત (અરૂપી) છું; છતાં મૂર્તિ ન બનાવ.” (૩૪-૧૭) મારા પરંભાવને ન જાણતા અબૂઝ લોકો વ્યકતરૂપે માને છે (૭-૨૪). કામનાને આધીન થઈ બીજા દેવોને ભજે છે (૭-૨૦). પણ તે અલ્પ બુદ્ધિઓને અંતવાળું નજીવું ફળ મળે છે. (૭-૨૩). આબીબ માસમાં સાત દિવસ સુધી યજ્ઞ, દાન અને તપક્રિયાને હું ન તું બે ખમીર (લૂખી) રોટલી ખા.” તજવા કહું છું; કારણ કે તે સમજુ (૩૪-૧૮). લોકોના હૃદયની શુદ્ધિ કરે છે. (૧૮-૫) મારી આગળ કોઈ ખાલી હાથે માત્ર પોતાના માટે પકાવે તે પાપી હાજર ન થાય'(૩૪-૨૦) પાપ ખાય છે(૩-૧૩) (ભલે છેવટે કંઈક મૂકે પણ એકલા તો તે ઓઈ ન કરે.) પ્રવૃત્તિ વેળા પ્રવૃત્તિ અને નિવૃત્તિ છ દિવસ ઉદ્યોગ કર, સાતમો વેળા નિવૃત્તિ એ વિવેક જાણે તે દિવસ આરામ લે' (૩૪-૧૧) (પહેલી સાત્વિકબદ્વિવાળા છે. (૧૮-૩૦) આજ્ઞાઓ આપેલી તે પૈકીની ઉપરના સતત જેઓ કામ રાગ બળથી પ્રવૃત્તિ કરતાં નવીન નીચે પ્રમાણે). કર્યા કરે છે, કાં તો પ્રમાદી આળસુ રહે એમને આસુરી લોકો કહેવાય છે (૧૬-૭). યત્નવંતા સિદ્ધોમાંથી કોઈ જ મને મારું વૃથા નામ ન લે, પણ મારી તત્વથી જાણે છે (૭-૩). જે મને આજ્ઞા પાળ. માત્ર મારું નામ લીધે તું તત્વથી જાણે છે (૭-૩) જે મને અનન્ય નિર્દોષ નહિ થાય. ભાવે ભજે છે તે દોષી મહા પાપી હોય (નિર્ગમન : ૨૦-૮). તો ય તેને સાધુ માનવો. (૯-૩૦) (મતલબ કે બીજી સાધના કરતાં ભકિત અથવા પ્રભુ આજ્ઞા એ મહાન છે.)

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401