________________
૬૯૦
ગીતા દર્શન "તું પોતાને સારુ કોઈ દેવની ઢાળેલી હું અવ્યકત (અરૂપી) છું; છતાં મૂર્તિ ન બનાવ.” (૩૪-૧૭) મારા પરંભાવને ન જાણતા અબૂઝ
લોકો વ્યકતરૂપે માને છે (૭-૨૪). કામનાને આધીન થઈ બીજા દેવોને ભજે છે (૭-૨૦). પણ તે અલ્પ બુદ્ધિઓને અંતવાળું નજીવું ફળ મળે છે.
(૭-૨૩). આબીબ માસમાં સાત દિવસ સુધી યજ્ઞ, દાન અને તપક્રિયાને હું ન તું બે ખમીર (લૂખી) રોટલી ખા.” તજવા કહું છું; કારણ કે તે સમજુ (૩૪-૧૮).
લોકોના હૃદયની શુદ્ધિ કરે છે.
(૧૮-૫) મારી આગળ કોઈ ખાલી હાથે માત્ર પોતાના માટે પકાવે તે પાપી હાજર ન થાય'(૩૪-૨૦) પાપ ખાય છે(૩-૧૩) (ભલે છેવટે
કંઈક મૂકે પણ એકલા તો તે ઓઈ ન કરે.)
પ્રવૃત્તિ વેળા પ્રવૃત્તિ અને નિવૃત્તિ છ દિવસ ઉદ્યોગ કર, સાતમો વેળા નિવૃત્તિ એ વિવેક જાણે તે દિવસ આરામ લે' (૩૪-૧૧) (પહેલી સાત્વિકબદ્વિવાળા છે. (૧૮-૩૦) આજ્ઞાઓ આપેલી તે પૈકીની ઉપરના સતત જેઓ કામ રાગ બળથી પ્રવૃત્તિ કરતાં નવીન નીચે પ્રમાણે).
કર્યા કરે છે, કાં તો પ્રમાદી આળસુ રહે એમને આસુરી લોકો કહેવાય છે (૧૬-૭).
યત્નવંતા સિદ્ધોમાંથી કોઈ જ મને મારું વૃથા નામ ન લે, પણ મારી તત્વથી જાણે છે (૭-૩). જે મને આજ્ઞા પાળ. માત્ર મારું નામ લીધે તું તત્વથી જાણે છે (૭-૩) જે મને અનન્ય નિર્દોષ નહિ થાય.
ભાવે ભજે છે તે દોષી મહા પાપી હોય (નિર્ગમન : ૨૦-૮).
તો ય તેને સાધુ માનવો. (૯-૩૦) (મતલબ કે બીજી સાધના કરતાં ભકિત અથવા પ્રભુ આજ્ઞા એ મહાન છે.)