________________
પરિશિષ્ટ
૯૧
પૂર.”
‘જેઓ મારો શ્વેષ કરે છે, તેમને જેઓ મારો ષ કરે છે તેમને વંશપરંપરા વેઠવું પડે છે. ને મારા આસુરી અશુભ યોનિમાં નાખું છું. ઉપર પ્રીતિ કરી આજ્ઞા પાળે છે, તેમની (૧૬-૧૯). જેઓ હમેશાં પ્રીતિપૂર્વક હજાર પેટી લગી હું દયા દર્શાવતો રહું મારામાં જોડાઈને ભજે છે તેઓના છું. (નિર્ગમન : ૨૦-૫).
ઉપર દયા લાવી અજ્ઞાનતિમિર ટાળું
છું. (૧૦: ૧૦-૪૧) તારાં માબાપનું સન્માન રાખ' દેવ, દ્વિજ વડીલ અને સુજ્ઞનું પૂજન (નિર્ગમન ૧૨)
એ શારીરિક તપ છે. (૧૭-૧૪) 'તું ખૂન ન કર.” વ્યભિચાર ન અહિંસા અને બ્રહ્મચર્ય એ કાયિક કર.” “ચોરી ન કર.”
તપ છે(૧૭-૧૪). 'તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન જેઓ જૂઠ આચરે છે તે અસુર છે.
(૧૭-૭). 'તારા પડોશીના ઘર પર લોભ કામ ક્રોઘ અને લોભ ત્રણે નરકદ્વારા ન રાખ.”
છે માટે ત્રણે તજવાં (૧૬-૨૧). (આ સિવાય હજરત મુસાએ કેટલાંક કશાય બદલાની આશા વગર વચનો કહ્યાં છે તે પુનર્નિયમપ્રકરણમાં નિરાસકત ભાવે કર્તવ્ય દાન સુપાત્રે
દેવાય. એ સાત્ત્વિક છે. (૧૭-૨૦). તું દર ત્રણ વર્ષે તારી ઉપજનો સર્વે ધર્મોન તજી મારે શરણે આવ, સર્વે દશાંશ કાઢી સુપાત્રે દાન કર. પાપોથી ઉગારી લઈશ.(૧૮-૬૬). (પુન.૧૪-૨૮). તમે રાજાઓ સામે સમતા પામીને યુદ્ધ કર તો પાપ નહિ લડતાં ડરશો મા. યહોવાહ તમારો લાગે (અ. ૨-૩૮). (પણ ગીતાની દેવ પડે તમારી પક્ષે યુદ્ધ કરે છે. વાત તો એ દષ્ટિએ છે કે ડરીને ભાગવું (પુન-નિ.પ્ર.૩-૨૨) (ઈઝરાયેલનો નહિ. બાકી પરાણે જે યુદ્ધ ઊભાં કરે તે રાજા યશ-વિજય અપાવે છે એમ તો રાક્ષસ જ ગણાય (જુઓ અ. ૧-૯). કરીને તેઓ એ પેટીને યુદ્ધની આગળ લઈ જતાં.).
* પડોશીનો અર્થ બીજો માણસ જ કરવો, મહાત્મા ટૉલ્સ્ટૉયને પણ આ અર્થ મંજુર છે. x ગુજરાતીમાં કહેવત છે કે 'મને ન હજો પણ મારા પડોશીને હજો.'