________________
પરિશિષ્ટ
૯૩
એ પોતાનું ધ્યેય ચૂકતા નથી અને સકળ વૈભવો અને દુન્યવી અર્જુનને આધ્યાત્મિક માર્ગે વાળી લે છે. આકર્ષણોમાંથી ઉગારીને સન્માર્ગે એમણે પણ મહાભારતયુદ્ધમાં મદદ પ્રેરવા આથી જ ગીતા સમર્થ થાય છે.) કરી છે, પરંતુ જ્ઞાનની લગામ ચૂકયા ગીતા સ્પષ્ટ કહે છે કે કામ, રાગને વગર કરી છે. સૂક્ષ્મઅહિંસા અને વશ થઈ જેઓ પ્રવૃત્તિ કરે છે; તે સમતા ગીતામાં ડગલે ને પગલે છે. સત્યના ઈર્ષ્યાળુ હોય છે. તે રાક્ષસ છે, ઉપર જોયું તેમાં ધ્યેયની ચોખવટ ન અસર છે. તેમને ગીતા ગાન ગાવાનો હોવાને લીધે એ પ્રજાઓ યજ્ઞદહનીય- અધિકાર નથી. (અ.૧૮-૬૭). અર્પણતાને નામે નિર્દોષ પશુનો કચ્ચરઘાણ કાઢે છે. અથવા ખેતરના પાકને અભાવે જ્યાં માંસાહાર ન છૂટકે ક્ષમ્ય ગણ્યો છે; તેવા દેશને બદલે જે દેશમાં પુષ્કળ અનાજ છે ત્યાં માંસાહાર કરે છે. ખૂન ન કર’ એમ છડેચોક કહ્યું હોવા છતાં-અને મનુષ્ય એ તો દેવની પ્રતિમા છે, એમ જૂનાકરાર ઉત્પત્તિ પ્રકરણમાં(૬-૯) કહેલું હોવા છતાંનિર્દોષ માનવોનું ગેસના ગોળાઓથી યુદ્ધને બા'ને કાસળ કાઢતાં એમને ત્રાસ થતો નથી. અને આવાં નીતિ ને સિદ્ધાંતથી શૂન્ય અને માનવસંહારક યુદ્ધોના વિજય માટે પ્રભુને પ્રાર્થના કરતાં પણ શરમ નથી છૂટતી ! મૂર્તિ પૂજાની સખત મના હોવા છતાં ધનરૂપી મૂર્તિની પૂજા તેઓ પળવાર પણ કરવાનું ચૂકતા નથી, આથી જ ઈસુમહાત્માએ આ વિષે શાંત બળવો પોકાર્યો છે જે આગળ જોઈશું. *
હવે આપણે નવા કરારનાં વાકયો ટાંકીશું અને તેની નીચે કુરાનનાં વાકયો ટાંકીશું.