Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 386
________________ પરિશિષ્ટ ૯૧ પૂર.” ‘જેઓ મારો શ્વેષ કરે છે, તેમને જેઓ મારો ષ કરે છે તેમને વંશપરંપરા વેઠવું પડે છે. ને મારા આસુરી અશુભ યોનિમાં નાખું છું. ઉપર પ્રીતિ કરી આજ્ઞા પાળે છે, તેમની (૧૬-૧૯). જેઓ હમેશાં પ્રીતિપૂર્વક હજાર પેટી લગી હું દયા દર્શાવતો રહું મારામાં જોડાઈને ભજે છે તેઓના છું. (નિર્ગમન : ૨૦-૫). ઉપર દયા લાવી અજ્ઞાનતિમિર ટાળું છું. (૧૦: ૧૦-૪૧) તારાં માબાપનું સન્માન રાખ' દેવ, દ્વિજ વડીલ અને સુજ્ઞનું પૂજન (નિર્ગમન ૧૨) એ શારીરિક તપ છે. (૧૭-૧૪) 'તું ખૂન ન કર.” વ્યભિચાર ન અહિંસા અને બ્રહ્મચર્ય એ કાયિક કર.” “ચોરી ન કર.” તપ છે(૧૭-૧૪). 'તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન જેઓ જૂઠ આચરે છે તે અસુર છે. (૧૭-૭). 'તારા પડોશીના ઘર પર લોભ કામ ક્રોઘ અને લોભ ત્રણે નરકદ્વારા ન રાખ.” છે માટે ત્રણે તજવાં (૧૬-૨૧). (આ સિવાય હજરત મુસાએ કેટલાંક કશાય બદલાની આશા વગર વચનો કહ્યાં છે તે પુનર્નિયમપ્રકરણમાં નિરાસકત ભાવે કર્તવ્ય દાન સુપાત્રે દેવાય. એ સાત્ત્વિક છે. (૧૭-૨૦). તું દર ત્રણ વર્ષે તારી ઉપજનો સર્વે ધર્મોન તજી મારે શરણે આવ, સર્વે દશાંશ કાઢી સુપાત્રે દાન કર. પાપોથી ઉગારી લઈશ.(૧૮-૬૬). (પુન.૧૪-૨૮). તમે રાજાઓ સામે સમતા પામીને યુદ્ધ કર તો પાપ નહિ લડતાં ડરશો મા. યહોવાહ તમારો લાગે (અ. ૨-૩૮). (પણ ગીતાની દેવ પડે તમારી પક્ષે યુદ્ધ કરે છે. વાત તો એ દષ્ટિએ છે કે ડરીને ભાગવું (પુન-નિ.પ્ર.૩-૨૨) (ઈઝરાયેલનો નહિ. બાકી પરાણે જે યુદ્ધ ઊભાં કરે તે રાજા યશ-વિજય અપાવે છે એમ તો રાક્ષસ જ ગણાય (જુઓ અ. ૧-૯). કરીને તેઓ એ પેટીને યુદ્ધની આગળ લઈ જતાં.). * પડોશીનો અર્થ બીજો માણસ જ કરવો, મહાત્મા ટૉલ્સ્ટૉયને પણ આ અર્થ મંજુર છે. x ગુજરાતીમાં કહેવત છે કે 'મને ન હજો પણ મારા પડોશીને હજો.'

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401