Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 6
________________ २६८ જૈન ધર્મ વિકાસ. શ્રમણોપાસક ક૯૫લતા – આનંદ શ્રાવક–૧ રચયિતા : વિજયપધરિ (ગતાંક-પૃષ્ઠ ૨૦થી અનુસંધાન ) ૧ સમ્યકત્વ પ્રતિમા–એક જ પૌષધ પ્રતિમા–દર મહિને મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શનગુણની નાની બે આઠમ અને બે ચૌદશ તથા સેવના કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, એક પૂનમ અને એક અમાસ. એમ રાજાભિયોગ, ગણાભિાગ, બેલાભિયોગ, વગેવરાવીને શાસનનું ભલું કર્યું નથી. ગરનિગ્રહ, વૃત્તિકાંતાર આ છ આગાર આ કહેવા પાછળ તેમનો આશય શુદ્ધ હોતા નથી. અને શંકા, કાંક્ષા વિચિ સત્ય અને શાસનદાઝને છે. આજે જે કિત્સા, અન્ય દર્શનીની પ્રશંસા અને વસંતલાલ રતિલાલે લખ્યું છે તેજ પ્રત્યેક અન્ય દર્શનીઓને પરિચય આ પાંચ જનોના હૃદયમાં ગુંજી રહ્યું છે કે પિતાના અતિચારે (એક જાતના સામાન્ય દેષ), જય મેળવવા માટે ચૂકાદાને સત્ય આવવા ન લાગે તેમ વર્તવાનું હોય છે. ન દઈ જય પરાજય ખાતર જૈનશાસનને - ૨ વ્રત પ્રતિમા–આ પ્રતિમા વગેવવાનું જેણે અયોગ્ય કાર્ય કર્યું છે કે સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયાને કરવામાં પ્રોત્સાહન આપ્યું છે તેને પણ સાધવાની હોય છે. તે તરફ લક્ષ્ય માટે આજે અને વર્ષો સુધી જૈન સમાજ . રાખીને બે મહિના સુધી બારે વ્રતની દીલગિરી દર્શાવશે. નિર્મલ સાધના કરવી તે વ્રતપ્રતિમા અમે પણ આ તકે જરૂર જણાવીશું કહેવાય. આમાં અતિચારથી સાવધાન કે જનશાસનને વગોવનારી તે ચૂકાદામાં રહેવું જોઈએ અને અપવાદ પક્ષ (મા) રહેલ પંકિતઓ માટે અને તેમાં આવેલ હોય જ નહિ. . ગરબડ માટે સમાજના કેઈપણ હિત૩ સામાયિક પ્રતિમા–ત્રણ ચિતકે છતી શકિત એ મૌન સેવવું તે મહિના સુધી હંમેશ સવાર-સાંજ નિર્દોષ વ્યાજબી નથી અને હિતકર નથી તેમ સામાયિકની સાધના કરવી તે સામાયિક અમે નમ્ર ભાવે જણાવીએ છીએ. પ્રતિમા કહેવાય. આમાં પહેલી બે પ્રતિ- તિથિચર્ચા સંબંધી અમે તંત્રી સ્થામાનું અનુષ્ઠાન ચાલુ હોય છે, એમ નથી લખાણ શરૂ કરવાના હતા પરંતુ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આ તિથિચર્ચા સંબંધીના ખાસ અભ્યાસી આગળની પ્રતિમા આરાધતી વખતે સુમર્શ વ્યવસ્થિત અને સભ્યદષ્ટિએ પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અમારા અંકમાં અવેલેકન કરતા હોઈ અનુષ્ઠાન ચાલુ હોયજ, * તંત્રી સ્થાનેથી કાંઈ વધુ લખતા નથી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32