Page #1
--------------------------------------------------------------------------
________________
Jain Dharma Vikas (Monthly)
Regd No. B. 4494
Bતાવ છે ,
0
|
મullllllllllli
IIMa
પુસ્તક ૩ જુ.]
આ
: વીર સંવત ૨૪૬૯, C (
[ અંક ૧૨
તંત્રી અને પ્રકાશક : . ભોગીલાલ સાંકળચ'દ શેઠ.
Page #2
--------------------------------------------------------------------------
________________
જેનધામ વિકાસ.
વીર સં. ૨૪૭૦,
| નવેમ્બર, સને ૧૯૪૩. પ' ચાંગ. |
કારતક
- વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, ત્રણ
આશ્વિન, વિ. સં. ૧૯૯૯.
સુદિ ૧૩ ક્ષય વદ ૪ એ
લેખક.
મ
વાર..
મુનિ હેમેન્દ્રસાગર,
પૃષ્ઠ. ૨૬૫
હS Tતિથિ.
તંત્રી.
२६६
1 ઝTS
શુક્ર ૨
૨૭૦.
૩| રવિ ૩૧] ૪ સેમ ૧ પરમ ગળ| ૨)
ટ ર છે કે 'o % % ૯ ન દ જ છે કે
વિષય. દીપોત્સવી પર્વ. નૂતન વર્ષાભિનંદન. શ્રમણોપાસક કલ્પલતા. દીપેસવી પર્વ. દિવાલી મહિમા જૈન જ્યોતિષ સંબંધી કાંઈક, કર્મવીર રાજપુત્ર ચંદ, તિચિચર્ચાના ચૂકાદાની ભીતર માં. ત્રણ વસ્તુને અજબ ચમકાર. તિથિચર્ચા. વત માન સમાચાર,
૭) ગુરૂ |
આ. વિજયપવરિ ૨૬૮ હેમેન્દ્રસાગરજી.
२७१ મુનિરાજશ્રી આણદવિજયજી ૨૭૨ આ. વિજયકલ્યાણસૂરિ - ૨૭૬
વસંતલાલ કવિરાજ બાલચંદ્ર એમ. પંડિત ૨૮૦
સુમર્શ'.
તંત્રી..
२७७
૧૦| રવિ
જે ૧ ૮ + 2
|૧૧|સામ. ૧૨ભગળ કે
| બુધ .
૧૫) ગુરૂ ૧૧)
વ૧ શુક્ર ૧૨
| રવિ ૧૪/
૪ો સામ ૧૫
સુદિ ૧ શુક્યાર નુતન વર્ષારંભ વી. સુદિ ૧૫ ગુરૂ કાર્તિકી પુનમ | મંગળ કે
સં. ૨૪૭૦ શ્રી ગૌતમસ્વામી. કેવલજ્ઞાન શ્રી સિદ્ધાચલ યાત્રા | પ બુધ સુદિ ૫ મંગળ જ્ઞાનપંચમી
શ્રી હેમચંદ્રાચાર્ય જયંતિ 3 ગુરૂ ૧ | | શુક્ર ૧૯. સુદિ ૬ બુધ ચેમાસી અઠ્ઠાઈ બેઠી વદિ ૩ રવી રોહીણી
૮ શનિ ર૦ સુદિ ૧૪ બુધ ચેમાસી ચૌદશ | | રવિ ૨૧/ |૧૦| સામ ૨૨ ૧૧ મંગળ ૨૩ ૧૨ બુધ ૨૪ ૧૩ ગુરૂ ૨૫ ૧૪ો શુક્ર R | o ))) શનિ ર | xએ. ૧| દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મવિકાસ
પુસ્તક ૩ જું.
આસે, સં. ૧૯,
અંક ૧૨ મ..
હ) દીપોત્સવી પર્વ
છે
રચયિતા : હેમેન્દ્રસાગરજી. (બનકી ચીડીયા બનકે......એ રાગ ) દીપમાલ સમ ઉજ્વલ હૈયાં પ્રગટાવે રે, ભવિ ગ્રહ ગૃહ જિનવર મહાવીર ધૂન જગ રે-ટેક નૃપ હસ્તિપાલ સભામાં, શુભ દિવ્ય બેધ છટામાં,
ઉપદેશ પાન, અતિ શ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય, ગુણ એ ગાઓ રે. દીપ૦ ૧. શુભ સોમ પ્રહરના બેધે, સ્વાતિમાં યોગ નિરોધે,
નિર્વાણ પંથ, પ્રભુ ભાગ્યવંત, સિદ્ધાવ્યા ઉત્તર રાતે, નવ વિસરાવો રે. દીપ૦ ૨ કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળ જ્ઞાન ઉજાસ,
નિર્વાણ ધામ, શુભ રમ્ય ઠામ, પ્રભુ મહાવીર દેવ દીપાવે, દયાને લાવો રે. દીપ૦ ૩ સુર રત્નદીપ પ્રગટાવે, ઉદ્યોત ભાવ ઉર લાવે,
આહાર ત્યાગ, પૌષધમાં રાગ, ગણ અઢાર, નૃપ સૌ ઉલટયા, એ ઉર લાવો રે. દીપ૦ ૪ ગૌતમને પુણ્ય પ્રભાતે, થયું કેવળજ્ઞાન સુજાતે,
ઉત્સવ અપાર, જન દ્વાર દ્વાર, હેમેન્દ્ર અજિતપદ ભાસી, અતિશય ભાવે રે. દીપ૦ ૫
Page #4
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ,
=
5
E
3ill
=
આ સં. ૧૯૯ જેન ધર્મવિકાસ અંક ૧૨ મે તંત્રી સ્થાનેથી ફE LIKE A અભિનંદન હોવાથી નૂતન વર્ષ- નતન વર્ષાભિનંદન કા ભિનંદન છે.
- પર્યુષણ પર્વમાં સંવત્સરી પ્રતિક્ર
AM E મણ બાદ ન જનતા યથાશય સર્વને દુનિયામાં એવે કયો પુરૂષ હશે કે પિતાના પાપના આલેચન માટે “
મિચ્છાજેને નૂતન વર્ષનું મંગળમય પ્રભાત મિદુક્કડે દઈ પર્વ પાલન કરે છે. તેમ ઉત્સાહ આનંદ અને પ્રેરણા નહિં આપતું આ નૂતનવર્ષના માંગલિક દિવસે સૌ હોય. એવો કયો પુરૂષ હશે કે નૂતન- કઈ પિતાના હિતસ્વી. સ્નેહી અને વર્ષના મંગલમય પ્રભાતે તે વર્ષના સંબંધીને સાલ મુબારક કહી તેના ઉજ્વળપંથની આશા મહેચ્છા નહિં વર્ષને કલ્યાણકારી નિવડવાના આંતર રાખતો હોય. અને આશા મહેચ્છા સાથે અનુમોદન સાથે પિતાની તેના પ્રત્યેની ઉન્નત પ્રગતિ, અને ઉન્નત પ્રવૃત્તિના શભદષ્ટિ અને આશા પ્રગટ કરે છે. દઢ સંકલ્પને નહિ કરતે હેય. આ શુભદષ્ટિની ભાવના વ્યક્ત કરવામાં
જગત ભરના સૌ કે મનુષ્ય આ પણ સ્વકલ્યાણ સાથે પરકલ્યાણને મંગળમય દીવસે આનંદ ઉત્સાહ અને આશય સમાયેલું છે. પ્રગતિપૂર્ણ જીવન જીવવા ઈચ્છે છે. સૌની મને કામનામાં પિતાના કલ્યાણસાથે પરના
પ્રાંતે અમે નૂતનવર્ષના પ્રથમ આ કલ્યાણની બુદ્ધિ પણ પ્રવર્તે તે ઈચ્છવા
અંકમાં જગતના સર્વ પ્રાણિઓના ગ્ય છે.
કલ્યાણ અને મગળ ઈચ્છવા સાથે આસ્તિક માનવમાત્ર પિતાની કઈ અમારા વાંચકે પ્રત્યે પણ મંગળ અને પણ પ્રવૃત્તિ, સાહસ કે યોજના પાછળ કલ્યાણની આશા વ્યક્ત કરીએ છીએ તેની સિદ્ધિમાં કારણરૂપ ધમને માને છે. અમે ઈચ્છીએ છીએ કે – અને આથી જ પોતે નૂતનવર્ષમાં આર્થિક शिवमस्तु सर्वजगतः લાભ કે સાંસારિક લાભની ઈચ્છા મહેચ્છા परहितनिरता भवन्तु भूतगणाः સેવત હોવા છતાં તેની સિદ્ધિ માટે दोषाः प्रयान्तु नाशं પ્રથમ ધર્મને કર્તવ્ય માનતે હોઈ આ सर्वत्र सुखो भवतु लोकः । નૂતનવર્ષના મંગળમય પ્રભાતે પણ પોતાના સર્વ જગતનું કલ્યાણ થાઓ; દેવાધિદેવના સમરણ, પૂજન અને વંદનામાં પ્રાણીઓ પારકાના હિતમાં ઉદ્યમવંત કૃતકૃત્વમાની પરાયણ બને છે અને આ રહે. દે નાશ પામે. અને સર્વ ધર્મપરાયણ જીવન એજ નૂતન વર્ષનું ઠેકાણે લેકે સુખી થાઓ.
Page #5
--------------------------------------------------------------------------
________________
નૂતનવર્ષાભિનંદન
૨૬૭
વીરશાસન પત્રનો ભ્રમ
અમે તે માત્ર તેના પુનર્ પ્રકાશક છીએ વીરશાસનપત્ર આસો વદી ૨ ઓક- અને વસંતલાલ રતિલાલને લેખ અમે ટેબર તા. ૧૫ના અંક ૧૧માં લખે છે કે- એટલાજ આશયસર લીધે છે કે જે માણસ
શાસન સુધાકરમાં સિદ્ધચક્રમાં અને તિથિચર્ચાથી અલગ છે તેવા સામાન્ય જૈનધર્મ વિકાસમાં શેઠશ્રીને હલકા માણસો ઉપર આની શી અસર પડી છે પાડવાની અને તેમને ભાંડવાની જે તે જનતાને જણાવવા માટે આ લેખની હલકટ નીતિને આશ્રય લેવાય તે શું અગત્યતા અમે સ્વીકારી હતી. ઓછું શોચનીય છે.
વીરશાસનપત્રે સમાજમાં સ્વને પણ તેમજ તે વીરશાસન પત્ર આસો સત્ય કે શાંતિની ઈચ્છા રાખી હોય વદી ૯ તા. ૨૨ ઓકટેબરના અંક ૧૨ તે તેની પાસે કઈ સારી આશા રખાય માં લખે છે કે –
“ વીરશાસન જે અંકમાં ગાળો દેવાની “શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને હલકા વાત કરે છે એજ અંકમાં પોતે જ પાડવાની અને તેમને ગાળો ભાંડવાની સમાજમાં પ્રસિદ્ધ અંતરિક્ષના કેસમાં પણ શાસનસુધાકર જૈનધર્મવિકાસ અને ભલભલાને હચમચાવે તેવા પ્રસંગે પૂર્ણ સિદ્ધચક્ર આદિમાં ઘણી પેરવીઓ થયેલી સત્ય બોલનાર આગેવાન આચાર્યને હોવા છતાં પણ તે વાતને ઈરાદા પૂર્વક ગાળ દઈ રહ્યું છે. શાસનના સુવિહિત જુઠો ઈન્કાર કરવામાં આવે છે.” આચાર્યો, મુનિપુંગવો અને - હંમેશાં દુધ દહિં અને દહિંથરાના માણસોને ભાંડવામાં અને શાસનના હિત થાળ ભર્યા હોવા છતાં કાગડાને વિષ્ટા જ અને શાંતિના માર્ગમાં હરહંમેશ વિરોધ પ્યારી લાગે છે. અને તે હંમેશાં વિષ્ટાની કરવામાં જેનું કૃતાર્થ કે અસ્તિત્વ છે તે શોધ કર્યા કરે છે કે વખત રંગના વીરશાસનપત્ર જે ચૂકાદા માટે પોતે સામ્યથી પણ વિષ્ટા માની ફાંફા મારવા પુલાય છે તે ચૂકાદામાં સમગ્ર જૈન પ્રયત્ન કરે છે. તેવી જ સ્થિતિ આજે શાસ્ત્રોને વાવવામાં આવ્યાં છે તેને વિરશાસનપત્રની છે.
વિરાધ ન કરતાં તેને માટે બચાવ કરવા અમે અમારા માસિકમાં અમારી નીકળે છે તે ઓછું શોચનીય નથી. પાસે ખુબ ખુબ તિથિચર્ચાની સામગ્રી ચુકાદો આવ્યા પછી તદ્દન નિરપેક્ષ આવવા છતાં સમજ પૂર્વક જ તિથિચર્ચા અને શુદ્ધ લેખ હોય તે તે વસંતલાલ સંબંધી મૌન સેવ્યું હતું માત્ર અમારા રતિલાલને છે. તેમણે તેમાં શેઠશ્રીને, શ્રાવણ માસના અંકમાં અમારા વાંચકની આ સાગરાનંદસૂરિને, આ રામચંદ્રસૂરિને, જાણ માટે પત્રપેટીના મથાળા નીચે ચાર અને સમાજના પ્રત્યેક હિતચિંતકને હેન્ડબીલે અને વસંતલાલ રતિલાલને ચિમકી આપી છે અને કહ્યું છે કે લેખ પ્રગટ કર્યો છે. ચાર હેન્ડબીલે તે આમાં જેટલા જેટલાઓએ રસ લીધે સમાજમાં બહાર પડી ચૂકેલ હોવાથી છે તેઓએ શાસ્ત્રોને વગોવીને કે
Page #6
--------------------------------------------------------------------------
________________
२६८
જૈન ધર્મ વિકાસ.
શ્રમણોપાસક ક૯૫લતા –
આનંદ શ્રાવક–૧ રચયિતા : વિજયપધરિ
(ગતાંક-પૃષ્ઠ ૨૦થી અનુસંધાન ) ૧ સમ્યકત્વ પ્રતિમા–એક જ પૌષધ પ્રતિમા–દર મહિને મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શનગુણની નાની બે આઠમ અને બે ચૌદશ તથા સેવના કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, એક પૂનમ અને એક અમાસ. એમ રાજાભિયોગ, ગણાભિાગ, બેલાભિયોગ, વગેવરાવીને શાસનનું ભલું કર્યું નથી. ગરનિગ્રહ, વૃત્તિકાંતાર આ છ આગાર આ કહેવા પાછળ તેમનો આશય શુદ્ધ હોતા નથી. અને શંકા, કાંક્ષા વિચિ
સત્ય અને શાસનદાઝને છે. આજે જે કિત્સા, અન્ય દર્શનીની પ્રશંસા અને વસંતલાલ રતિલાલે લખ્યું છે તેજ પ્રત્યેક અન્ય દર્શનીઓને પરિચય આ પાંચ જનોના હૃદયમાં ગુંજી રહ્યું છે કે પિતાના અતિચારે (એક જાતના સામાન્ય દેષ), જય મેળવવા માટે ચૂકાદાને સત્ય આવવા ન લાગે તેમ વર્તવાનું હોય છે.
ન દઈ જય પરાજય ખાતર જૈનશાસનને - ૨ વ્રત પ્રતિમા–આ પ્રતિમા વગેવવાનું જેણે અયોગ્ય કાર્ય કર્યું છે કે સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયાને કરવામાં પ્રોત્સાહન આપ્યું છે તેને પણ સાધવાની હોય છે. તે તરફ લક્ષ્ય માટે આજે અને વર્ષો સુધી જૈન સમાજ . રાખીને બે મહિના સુધી બારે વ્રતની દીલગિરી દર્શાવશે. નિર્મલ સાધના કરવી તે વ્રતપ્રતિમા અમે પણ આ તકે જરૂર જણાવીશું કહેવાય. આમાં અતિચારથી સાવધાન કે જનશાસનને વગોવનારી તે ચૂકાદામાં રહેવું જોઈએ અને અપવાદ પક્ષ (મા) રહેલ પંકિતઓ માટે અને તેમાં આવેલ હોય જ નહિ. .
ગરબડ માટે સમાજના કેઈપણ હિત૩ સામાયિક પ્રતિમા–ત્રણ ચિતકે છતી શકિત એ મૌન સેવવું તે મહિના સુધી હંમેશ સવાર-સાંજ નિર્દોષ વ્યાજબી નથી અને હિતકર નથી તેમ સામાયિકની સાધના કરવી તે સામાયિક અમે નમ્ર ભાવે જણાવીએ છીએ. પ્રતિમા કહેવાય. આમાં પહેલી બે પ્રતિ- તિથિચર્ચા સંબંધી અમે તંત્રી સ્થામાનું અનુષ્ઠાન ચાલુ હોય છે, એમ નથી લખાણ શરૂ કરવાના હતા પરંતુ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આ તિથિચર્ચા સંબંધીના ખાસ અભ્યાસી આગળની પ્રતિમા આરાધતી વખતે સુમર્શ વ્યવસ્થિત અને સભ્યદષ્ટિએ પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અમારા અંકમાં અવેલેકન કરતા હોઈ અનુષ્ઠાન ચાલુ હોયજ,
* તંત્રી સ્થાનેથી કાંઈ વધુ લખતા નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રમણોપાસક કલ્પલતા.
(દર મહિને) છ પર્વોને વિષે ચાર પ્રકારને પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ નિર્મલ પૌષધ કરે. એમ ચાર મહિના અવશ્ય અંગીકાર કરવો જોઈએ.' સુધી કરવું તે પૌષધપ્રતિમા કહેવાય. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા–આની
૫ કાર્યોત્સર્ગ પ્રતિમા–પાંચ અંદર છ મહિના સુધી દિવસે અને રાત્રે મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું પવને વિષે પિષધ કરવું જોઈએ. અને હોય છે. આ પ્રતિમાના અભ્યાસથી ભવિતેમાં રાતે ચારે પહોર સુધી કાર્યોત્સ- વ્યમાં સર્વવિરતિ ધર્મને સાધવાને લાયક
માં રહેવું, તે કાર્યોત્સર્ગ પ્રતિમા કહે- બની શકાય છે. સર્વ ગુણામાં બ્રહ્મચર્ય વાય. આ બાબત અન્ય ગ્રંથોમાં વિસ્તા- ગુણ શ્રેષ્ઠ ગણાય છે. વિશેષ બીના રથી આ પ્રમાણે કહ્યું છે કે-આ પ્રતિમા શીલધર્મ દીપિકા, બ્રહ્મચર્ય પ્રકાશમાં વહન કરતી વેળાએ સ્નાન (હાવા)ને જણાવી છે. નિષેધ હોય, દિવસે જ્યાં અજવાશ હોય
૭ અચિત્ત પ્રતિમા–આમાં સાત ત્યાં ભોજન કરી શકાય. રાત્રે સર્વથા ના ગધી સચિનનો ત્યાગ કરે અશ્વિન ભેજનને ત્યાગ હેય. કરછ બાંધવાને
અશન પાન ખાદિમ સ્વાદિમ વાપરે. નિષેધ હેય. દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાત્રે અપર્વ તિથિમાં ભગનું પરિ. ૮ આરંભત્યાગ પ્રતિમા––આમાં માણ કરવું જોઈએ કારણકે પર્વ દિવસોમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતનો નિયમ હોયજ. વળી પર્વતિથિએ પિૌષધ આરંભ ન કરી શકે. ક્રિયામાં રહેવા પૂર્વક રાતે ચોટા વગેરે ૯ પ્રખ્ય પ્રતિમા–આમાં પિતાના સ્થળે કાગ કરવો જોઈએ. અહિં નોકર વગેરેની મારફત પણ આરંભના રાત્રિભોજન નહિ કરવાની સૂચના કરી કાર્ય ન કરાવી શકાય. એવો નિયમ નવ તેથી એમ સમજવું કે ઉત્તમ શ્રાવકે એ મહિના સુધી પાળવાનો હોય છે. અનેક જાતના બાહ્ય અને અભ્યન્તર
૧૦ ઉષ્ટિવર્જન પ્રતિમા– ગેરલાભ ગણીને રાત્રિ ભેજનની જરૂર
આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે ત્યાગ કરે જોઈએ, અને ચોમાસાના
આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જ જોઈએ. જે કે
ન લઈ શકાય. સુરમુંડ સ્થિતિ હોય અને શ્રાવક કાય
શિખા (ચેટલી) રખાય. મને માટે તે રાત્રિ ભેજનને નિયમ કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ
અપૂર્ણ.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૭૦
જૈનધર્મ વિકાસ. We = = = = = == =F ફરીને લુંટશે. ભવ્યરૂપ કમળ કરમાશે.
દીપોત્સવી પર્વ ચંદ્ર વીનાનું આકાશ, દીપક વિનાનું ઘર છે તે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી
છે સૂર્ય વિના દિવસ તેમ તમારા વિના ભારત
છે કં
=
ક શેભા રહિત થશે. હે પ્રભુ વિર! હવે હું
ના મહાવીર પ્રભુ છેટલું ચાતુર્માસ કરવા કેની પાસે હારા સંશય પૂછીશ, કેને અપાપા નગરીએ પધાર્યા. હસ્તિપાલ ભદત કહીને બોલાવીશ, કેણ મહને હે રાજાની વિનંતિથી કારકુનની સભામાં
ગૌતમ ગોતમ! કહીને બોલાવશે! હા ચાતુર્માસ રહ્યા નિર્વાણ નજીક જાણ હા.
ની હા ! ! હે વીર તમે આ શું કર્યું. આવા ગૌતમસ્વામિજીને નજીકના ગામમાં દેવ
વખતે હુને દૂર રાખે. હું શું બાલકની શમને ઉપદેશ આપવા મોકલ્યા. પ્રભુએ
જેમ હઠ કરી મેક્ષે જતાં અટકાવત, પગ સોળ પ્રહર અખંડ દેશના આપી પુણ્ય
ઝાલત. શું કેવળજ્ઞાનનો ભાગ માગત? પાપના અધ્યયન કહ્યાં ને રહસ્યમય શ્રેષ્ઠ
હને સાથે લઈ ગયા હતા તે શું મોક્ષ છત્રીશ અધ્યયને ઉત્તરાધ્યયનનાં કહ્યાં.
સંકીર્ણ બની જાત? હુને કેમ મુકી અઢાર ગણરાજાઓ આહાર બંધ
ગયા. પ્રાણાધાર ! વીર વીર બોલતાં કરીને પૌષધ એકચિત્તથી દેશના શ્રવણ
વિચાર આવ્યો એ વીતરાગ હતા. હું કરતા હતા. આત્માર્થી શ્રમણ શ્રમણી સંઘ
રાગ કરું , વીતરાગ નિઃસ્નેહી હોય છે.
હાર એક પક્ષી નેહને ધિક્કાર છે? ગણે છેલ્લી પ્રસાદીરૂપ વાણી હોંશથી, અને
હું એકલે જ્ઞાનદર્શન ચારિત્ર સંયુક્ત શ્રદ્ધાથી શ્રવણ કરતો હતો. પ્રભુ મરૂદેવા
છું સમભાવ ભાવતાં કેવળજ્ઞાન કેવળદર્શન અધ્યયન ભાવતાં સ્વાતિ નક્ષત્રમાં કાર્તક પ્રગટ વદિ અમાવાસ્યાની છેલ્લી રાત્રિએ ચાગ- ઈન્દ્રાદિક દેએ કેવળજ્ઞાનનો ઉત્સવ નિરોધ કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભાવ- કર્યો વીર નિવણ થવાથી દીવાલી પર્વ ઉદ્યોત અસ્ત થતાં ગણ રાજાઓએ દ્રવ્ય પ્રગટ થયું. દીપ પ્રગટાવી ભાવ ઉદ્યોતની ભાવના ગૌતમ પ્રભુના કેવળજ્ઞાનના ઉત્સવને જાગ્રત રાખી. દેવદેવી વૃન્દનિરાનંદ મને લીધે વર્ષની શરૂઆત થઈ આવજા કરતા હોવાથી આકાશ કલાહલ આજે પણ સમગ્ર દેશમાં દીપાલિકા શબ્દથી વ્યાપ્ત થયું. ગૌતમસ્વામી મહોત્સવ સર્વ ધર્માવલંબીઓ પણ કરે છે. દેના મુખે પ્રભુ નિર્વાણ સાંભળી પ્રભુ મહાવીરના કેવલ જ્ઞાનની તિ વાહત થયા.
દ્રવ્ય દીપક કરીને ભાવ જ્યોતિ મેળવવા મૂચ્છ પામ્યા પછી સાવધાન થઈને ભાવના ભાવવાથી એ પર્વની આરાધના અતિરાગને લીધે મોહવશ વિવિધ સંકલ્પ થઈ શકે. મદ મદન ને નિજિતરકરવા લાગ્યા-વિલાપ કરવા લાગ્યા. નારને મન વચન કાયાના વિકાર રહિત
હે પ્રભો ! આપ ત્રણ જગતમાં સૂર્ય થનારને પર આશા–પિગલિક આશાથી સમ પ્રકાશવંત હતા. આપના અસ્ત થવાથી મુક્ત થતા સુવિહિત આત્માઓને મેક્ષ કુતીર્થિકરૂપ ઘુવડ ગજરવ કરશે. ભિક્ષ થાય છે. એ ભાવ દીવાલીના પર્વથી શક્ષસ પ્રવેશ કરશે. ચેરે જેમ તેમ પ્રગટે. એજ ઈચ્છા
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૭ળ
દિવાલી–મહિમા ૯િ =૦=૦= == || દિવાલી-મહિમા |
= લે. મુનિ હેમેન્દ્રસાગર, = =
( ભમરીયા કુવાને કાંઠડે–એ રાગ ) નિર્વાણ ધામ પ્રભુ સંચય રે બહેન, મહાવીર સ્વામી વીતરાગ રે.......નિર્વાણ. ટેક. ઉપદેશ છેલ્લે આપીરે હેન, સંયમના ભાવને અતૂલ નિર્વાણ. ૧ દીપોત્સવી દિન પર્વને રે બહેન, દીપકેની તને પ્રકાશ રે...........નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશનેરે હેન, અંતરમાં પાડે ઉજાસ રે....નિર્વાણ. ૩ દ્રવ્ય ઉદ્યોતથી દી કરીને બહેન, ભાવ ઉદ્યોત છે કરાય રે ..નિર્વાણ. ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યુરે બહેન, મહાવીર ઉર એ સમાય રે ....નિર્વાણ. પ પ્રભાત થાવા રહી બે ઘડી બહેન, પામ્યા પ્રભુ નિર્વાણ રે....નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાંરે બહેન, ગતમ તણા ઉર મધ્ય રે ....નિર્વાણ. ૭ ઈન્દ્ર પ્રભુ પદે સ્થાપીયા બહેન, અમૃત સમે તેને બેધ રે.....નિર્વાણ. ૮ મહિમા રૂડે એ દિનરે હેન, દે ગણે મહાપર્વ રે નિર્વાણ. ૯ કલ્યાણભૂમિ પાવાપુરીરે બહેન, શાસે પવિત્ર ગણાય રે ...નિર્વાણ. ૧૦ અજિત પદને પામવારે બહેન, હેમેન્દ્ર ઉર એ ભાવ રે નિર્વાણ. ૧૧
Page #10
--------------------------------------------------------------------------
________________
ર૭૨
જનધર્મ વિકાસ,
---
=
- = જૈન જ્યોતિષ સંબંધી કાંઈક =
છે. મુનિરાજશ્રી આણંદવિજયજી મહેસાણા (ઉ. ગુજરાત) મારા બે લેખ સામે ઘણું બુદ્ધિ- સ્કાર છે. બાકી સાહિત્યચોરી તે પેલા માનની જાતજાતની પ્રશ્નોત્તરી તેમ-માગ ઉઠાવગીર જર્મને પણ સ્વસ્તિોરી કયાં આવી તેમાં ચાર વાત મુખ્ય હોવાથી તે ચેડા કરી ગયા છે. કેઈકહે પૂ. સાગરજીથી બદલ લખીશ. પહેલું એક ભાઈએ લખ્યું મેળવ્યું અને કેઈ કહે શાન્તિસૂરીહસ્તક જે આપ ધર્મલાભ રૂપી આશીર્વાદ લખે શિખ્યા ગમે તે હોય પણ આપણું તરવારે તે ગ્રહની મુખ્ય દવા ગણાય. ભલે આપણને બીવડાવવા લાગ્યા. જુની મૂર્તિને તે મેં લખ્યું છે અને કાળજી રાખીશ. પુજવી. જેમકે શંખેશ્વર તે સિદ્ધાન્ત
૨ એક લખે છે કે સાહિત્ય ચોરીના ઉમે કર્યો. જુની મૂર્તિના ચાહક બન્યા. પુરાવા લખવા કૃપા કરવાથી ઉજાશ પડશે અને ટ્રેડમાર્ક જે સાથીયે પણ ઉપાડી ૩ એકે લખ્યું કે બાર રાશિ બદલે થોડું ગયા. શ્રાવકની છોકરી જે સાથી
છે તે વાત છે કે કો જાણે તેને જર્મનીમાં ચાન્સલર હાથે લાકીટ લખે છે કે મજબુત અનુષ્ઠાનની પણ
કરી પહેરે. આવા સાક્ષાત ઠગો હોતે જરૂર ગણાય. હું મારા સુજ્ઞ જનના
છતે મને ભેળાજનો સાહિત્યચેરીની હિતાર્થે યથાશક્તિ બધું કરીશ.
વાત કરે છે, સરકારે પણ કલ્પસૂત્રમાંનું ૨ કોઈ કહે છે કે અશોકસ્તંભ તેમજ
ગૌતમને કેવળજ્ઞાનનું નિમિત્ત વી. વી. વી. કનીષ્કસ્તંભમાં બૌદ્ધ આગમે તેમ શોધી કાઢયું. પણ ગમ્યતા વિનાનું તેથી તાજમહાલ તથા કુતુબમીનારમાં કુરાના
મોટ પર ચેટેલું જ રહી ગયું. યાજ્ઞ: વિગેરે પથ્થરમાં કરાવવાનું કારણ જ
વલ્કલે વેદ ફેરવ્યા, શંખાસૂરે પલાડી સાહિત્ય ફેરવાય નહી. વધે નહિ કે ઘટે
નાંખ્યા, મહાભારત માટે તો દયાનંદજી નહિ. તેવું જ હાલ કેઈ મહાન ઉપ
કહે છે કે–ભવિષ્યમાં ગધેડે ઉપાડે તેવું કારીએ વળી શેત્રુંજય ઉપર પથ્થર મેટું બનશે, ઘાલમેલથી આગમની બંધ આગમ કરાવ્યું જાણ્યું છે. પરં. આવી દશા ન થાય તે સાચવવું. પરાથી ધર્મમાં લીંગીયા અવળું ચક્કર આથી વધુ સાહિત્ય ચોરીના પુરાવા ન ચલાવે તેજ હેતુ હશે. હમણાં કેટ. શું હોય. લાક કબીર પંથીઓ સુતક પાલવું નહી હાલમાં હીંદુઓએ “અર્ધકાયં, માહી તેવું ચલાવવા માંડયું છે. હું જે કે તે વીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ' નામને રાહુનો બાબતને અભ્યાસી નથી પણ પથ્થરમાં મંત્ર જપ, જેનેએ કલ્પસૂત્રમાંથી આગમ લખનારને તો ચાલુ જમાનાને મેળવી ચંદ્રનો મંત્ર આ નમો ચંદ્રા. નેશ્વર કહું તો ચાલે અબુજેને નમ- જપો ઠીક ગણાય. ચંદ્ર એટલે પ્રાણ.
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈન જ્યોતિષ સંબધી કાંઈક
૨૭૩
“પ્રાણ નષ્ટ સર્વ નષ્ટ” ન્યાયે ચંદ્રની કરવો નહી તેમ અશુભ જાણી સસલાની ખપ ગણાય. વળી મોક્ષના આરાધકે જેમ ડરવું નહી. જેટલાં દરદ તેટલી દવા જેના ચરણકમળમાં મહાદેવના માથામાં પણ પ્રભુએ કહેલ છે. ચાલુ કાર્તિક રમતે ચંદ્ર બેઠેલ છે તેવા અરિહંતને માસને આશ્રયિને લખીશ. કદાચ જનરલ જ ભજવા તેથી ઉત્કૃષ્ઠ કશું નથી. છતાં પણ લખીશ. - સંસારી જીએ લેગસ્સ નામનો આગ- મેષ રાશીવાળાને ધનની ખેંચ, મમાંથી ઉધરેલ અદભૂત મંત્ર ગણ કુટુંબમાં ચિંતા, રાજભય, સ્વભાવમાં જે પ્રાયે જૈન બાળાઓ પણ જાણે છે. વિપરીતતા, સ્ત્રીની તરફથી મદદ મળે, છતાં ગુરૂથી લે ઠીક છે. તે ખોટી દેડાદોડી ઘણી થાય, પરિણામ
નહિં જેવું છતાં બુદ્ધિથી જીવનારો બને. ૩ જન્મરાશિથી જ ફલનું પ્રાધાન્ય છે.
૨ વૃષભ રાશિવાળાએ ચાકુ સુડીથી નામતે એક જીવનમાં ત્રણ પણ પડે છે
સંભાળવું, ધારેલાં કાર્યમાં ફાચર ઘણું પડે
સહ વળી કેટલાક દ્રવ્યના અક્ષરપર રાશિ ઠેકી
છતાં મહેનતે થોડું પામે છતાં મહત્વ અવળું વેતરે છે તેમ ન બનવું જોઈએ. મેળવે જ ૩ મિથુન રાશિવાળાએ જેમકે કપાસ મૃગશીરના ત્રીજા ચરણે સાચવી ચાલવું, કાંતે પગે લંગડા બનવા મિથુનરાશી છે. એરંડો ચિત્રાના ચેથા વગર
વખત આવે, તાવ તકરાર વગર તેડે ચરણે તલા છે તેમ પૂર્વાચાર્યોએ પ્રમાણુ આવે. રાવણની ભુલે દરીયા બંધાણે કરેલ રાશીથી જ લેવાય. જેમકે હાલ તેમ પારકી પીડા માથે આવે છતાં મૃગ પર શની છે તેથી પાક ઘણે છતાં વણિવિદ્યાથી છવીતો જાણે જ. ૪ રૂની ખેંચ જ રહે તેવું બુદ્ધીથી પિતાનાં છવાશે રોળ દરા એમ. અરડા માટે જવું નહિંતર કેટલાક કાચા
પરહ થાય, ધન હાથ વધુ ચડવાથી આડુ વિજાપુરી કમાઈને સાબરમતીમાં નાંખી
અવળું વેડફે, મસ્તકની બીમારી જરૂર આવ્યા તેવું થાય. તરવાર પકડતાં ન આવે. સદા
ભગવે, સદા ઉદાસ રહે છતાં લાભ છેવટે આવડે તો હાથ જ કપાય તેવું સર્વત્ર છે.
કબાડાથી પણ મેળવે તેમાં સંશય નહિં. પ્રભુના સમયમાં કરોડો સોનૈયાની વાત
પ સિંહ રાશિવાળાને પારકી લેખણને હતી હાલ ત્રાંબાનાણું પણ કાણાવાળું
પારકી સાહીની જેમ તડાકા મારી કમાદેખાય છે. કારણમાં આપણી જ ભૂલ છે. વાન. પરસેવો કાઢવાની ખપ નથી. સર્વત્ર પ્રભુએ તો દયાળુપણે ચોર માટે પણ સિ જ પડે, મરવા માંગે તે મરી શકે બચવા અધ્યયન લખ્યું છે. જગતમાં
નહી પણ કમાવા માંગે તેટલું કમાય જરૂર. અજોડ મહાવીર જેવા ભગવંત મળેલ
૬ કન્યા રાશિવાળાને ધર્મક્રિયામાં ખરચ છતાં ઉપાધિવાળા જેને સાચા જૈનને
નન કરવાની ચીંતા વધુ થાય વખતે મેટે બદલે દષ્ટિરાગી બને છે.
ખરચ કરી નાખે, હાથી ખાય પણ ઘણું રાશિ પરત્વે ફળ સારું જાણી હર્ષ તેમ તડા પણ નહિ ધારેલે જ પડતું
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૭૪
જનધર્મ વિકાસ.
જાય. ૭ દુલારાશિવાળાને પિબાર જેવું છે, નહિં વળી વૃશ્ચિક તેમજ મીન રાશીને નાની ફક્ત એકાદ નડતર સામાન્ય વાયુપીડાની પનોતી છે. તેમાં પણ મીનને ઘણું જ થાય બાકી લહેર છે.૮વૃશ્ચિકરાશિવાળાને સંભાળવું જોઈએ. બને તેટલું આત્મિક બીમારી છાસવારે આવે પણ સમાચાર ધર્મ કરવું. ખોટાં ટીલા ટપકાં કરેથી કે સારાજ મલે, ઠાઠમાઠને પાર નહિં, ખરચ વડની જેમ જટા વધારવી તેમાં ધમ આવક કરતાં વધુ થાય પણ દેવાળું ન જ નથી. અમે તે આતરૌદ્રધ્યાન વિનાને આવે. ધનરાશિવાળાને કપટ કરવાના નિવૃત્ત જીવ જ ધર્મ પામતે જાણું વિચારે થાય, સાત માળ ચણ્યા બાદ બાકી રીચી રેડ કે અંબાદેવી આગળ કઈ ઈટ એસવનાર મળે તેથી ફેર ખુલતા બંધ અમેરીકાનું અવધિજ્ઞાનની મોચીના મોચી જેવું થાય છતાં અંતમાં ચિંતાવાળા ખરેખર નિષ્કારણ આત્માને પરિણામ સારું આવે. ધીરજ રાખવા ડુબાવે છે. એકના બોતેર લેવા ઈચ્છતા સૂચના છે. ૧૦ મકર રાશિવાળાને માટે પહેલાં કર્મને જોતા નથી. તે આગલા લેખમાં લખાયું છે. ચિરજીવે તે ઘણું સારું, મહાનુભાવો બેટી મને પૂછવામાં આવે છે કે વિગ્રહ બળતરામાંથી બહુ સંભાળે. ૧૧ કુંભ સંબન્ધી અભિપ્રાય આપે છે તે મહાનુ. રાશિવાળાને લગભગ તેવું પણ કાંઈક ભાવેને મારે લખવું જોઈએ કે-મારા આ ચારઆની સુધારે છતાં ચાર કમાઈને
ચાર્યોની રજા નથી. વળી હાલમાં કપડવંજ સેળ જ ખેવાનું, પ્રકૃતિ તે ચીડ બિરાજતા પૂ. આગમાચાર્ય બ્રહસ્પતિના વાળી જ બને. શનિ દુખકારક તેમ કાન પકડાવે તેવા હજજીવતા છે એટલે દુષ્ટ ગ્રહ હોવાથી ફેસલાવીને કામ લેવું, સીધું જ પુછે કે રાજકથા કેમ કરી. હું કારણ સુર્યપુત્ર શની એટલે યમરાજ
બીજાઓને આડુઅવળું સમજાવું પણ કેઈની પણ મિત્રતા રાખતો નથી. ૧૨ ત્યાં મારું ચાલે નહિં કારણકે જેઓ મીન રાશિવાળાને બેરીની ચિંતા. તેમ શંખાસર પાસેથી વિષ્ણુ વેદ લાવ્યો તેમ રાજભય નહિં ધારેલ ઠેકાણેથી આવે જ. તેઓ સુધર્માસ્વામીને જ પગલે ચાલબાકી બધું સારું રહે, ધન મળે પણ ફીક- નાર અને ત્યાં મારું ચાલે નહિં. છતાં રમાં કડવું લાગે. બહુ જીણવટથી વેધ સાંભળેલું લખું તો ચાલે અભિપ્રાય વિધિ વગેરે તપાસી લખેલ છે. ધર્મ દેવાય નહિં. બધા જર્મન જાપાનથી ફેગટ કરો જય થશે.
ડરી મરે છે. હીંદમાં રસવાળા નથી. જાપાન
બુદ્ધિષ્ટ છે તે પણ અહિંસા પ્રથમ માને - વૃષભ, મિથુન, કર્ક રાશીને સાડા- છે મને તે ક્યાંક તાયફાવાળા તેફાને સાતી પનોતી છે. રાહ કર્કમાં ફરે છે ન ચડે તેની જ ચિંતા છે. એક બારસના જેથી તે રાશીવાળાઓએ સાહસ, રાતે સિકામાં કહી ગયા કે “અજમેર પીરસ ફરવું. ઘેડે ચડવું અથવા જુગાર ખેલ જગશી પુનિત ખત દિલ્હી મગશી
Page #13
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમાચાર
કેટલીક વાર જાણ્યા છતાં ભૂલ થાય ડાના ઝાડ નીચે ઉભો રહી પ્રભુની ભૂલ છે. બાકી સર્વ સદશ પૂ. સાગરજી કાઢવા લાગ્યા કે-ગાંડપણથી નાના તડમહારાજ પણ ભુલ્યા તો છેજ તેઓ બુજના ઝાડને મોટું ફળ અને આ લીંબકહે છે કે, મહાનુભાવે પ્રાયે બ્રાહ્મણે ડાનું નાનું ફળ આપ્યું તે ખોટું કર્યું. માગે અને મગવે તેવા હોય છતાં તેવા પણ જ્યારે લીંબાળી માથા પર પડી દયાળુ પૂનાથી વૈદ્ય પાસે દવા લેવામાં ત્યારે શુદ્ધિ આવી કે તડબુજ પડયું લીવર બગાડી બેઠા. તેવાજ શ્રાવકેમાં હેત મલમપટા કરાવવા પડત માટે તિલક સમાન કરતુરભાઈ પણ તે દવાની પ્રભુ ડાહ્યો. તે જ પ્રમાણે કસ્તુરભાઈ શેઠે ગરમી ઉતારવા ઈજીપ્ત લગી ફરી આવ્યા. કે પૂ. સાગરજીએ ચિંતા કરવી નકામી બંને પુરૂષો એક-મેકના ભરોસે ભૂલ્યા. છે. દુધપાક અને બરફીચૂરમામાં તે શેઠ જાણે સાગર સરખા પૂજ્ય નહી બ્રાહ્મણે ખુશ કહ્યા છે. જેમ વહોરે ભૂલે. પૂજ્ય માન્યું કે કસ્તુરભાઈ જેવા રેડાથી, વાણી વરાડાથી રાજી. | મુસદ્દી નહી ભૂલે, આમ બે બીલાડીની ભલે કઈ કિન્કંધાના વાનર જેવાઓને વિષ્ટિ જેવું બન્યું-જાણ્ય. પ્રાયે મહાપુરુષે ભોળવે પણ તેથી જિનશાસનને વાળ પણ ધૂર્તેથી ઠગાય છે તેથીજ ઈન્દ્રને હજાર વાંકે થાય તેમ નથી. આટલું લખી હાલ નેત્ર રાખવાં પડે છે. ખુદ કસ્તુરભાઈ વિરમીશ. શેઠના પિતાશ્રીને અભિપ્રાય હતે કે
અપૂર્ણ. પર પેસે ત્યાં ઘર વડે,” આ લાલભાઈ શેઠનું મૂખ્ય સૂત્ર હતું, શિખરજી કેસમાં તા. ક. આ લેખ લેખકની સ્વતંત્ર તેથી તેઓએ પિતાના હાથે જ હજારે જવાબદારી પૂર્વક સમજ. છતાં કામ પડતાં મુકી કામ લીધું. મહાન પુરૂષની ચૂકાદાની અસર જનસમૂહ ઉપર શું છે ભૂલે પણ જગતને ધડો લેવા જેવી ઉપ- તેનું આ પ્રતિક છે. કારક હોય છે. જેમાં એક મહાપુરૂષ લિંબ
તંત્રી.
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૭૬
=
=
: જૈનધર્મ વિકાસ. સ્વર્ગસ્થ જૈનાચાર્ય વિજ્યનીતિસૂરીશ્વરજીના વિચારનું આંદોલન. B૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કર્મવીર, રાજપુત્ર ચંદ ક૬૦ લેખક આચાર્ય વિજય કલ્યાણરુરિ ૨૦
- (ગતાંક – પૃષ્ઠ રરર થી અનુસંધાન ) : તેઓએ એવું અનુમાન કર્યું છે કે જ્યાં સુધી અંદના હાથમાં રાજ્યઆવી રીતે પ્રજાને. ચાહ પિતાની સત્તા છે ત્યાં સુધી કોઈપણ જાતને તરફ આકષી, અંતે ચંદ પાતે રાજા પ્રપંચ સફળ થશે નહિ માટે તેને રાજ્યથઈ જશે અને આપણે સર્વ હેતુ નષ્ટ માંથી દૂર કરવાની આવશ્યકતા છે.” થઈ જશે, માટે તેને દૂર કરે. આ આથી તે એક દીન પિતાની બહેન પાસે વિચારથી પ્રથમ ધસિંહ મેવાડ આ, જઈ ઠાવકાઇથી કહેવા લાગ્યું તમે કાંઈ તે વખતે તે તેણે માત્ર એમ જ જણા- નહિ બોલે તો ચંદ ધીરે ધીરે રાજ્ય વ્યું કે, રાણાજીના મૃત્યુ માટે ખેદ પચાવી પાડશે. એણે તે સમયે, તેના પ્રદર્શિત કરવા અને સાથે સાથે બહેનને પિતાની કૃપા સંપાદન કરવા તથા જગની તથા ભાણેજને પણ ઘણા દિવસથી પ્રશંસા મેળવવા મોઢેથી ના કહી છે; મળાયું નથી માટે મળવા આવ્યો છું. બાકી રાજ્યપાટ કેને ન ગમે? શું ચંદ પતે ત્યાં રહ્યો તે દરમ્યાન ચંદની બધી કે દેવ છે કે રાજ્ય છોડી દે? એતો હિલચાલ લક્ષમાં રાખતા હતા. તેણે જોયું એક ભાટ ખરું કહી ગયો છે કે – . કે-ચંદ, કમલાવતી ઉપર માતા સમાન નખ બીનકટ દેખે. . પ્રીતિ રાખતા હતા. કળ તરફ પણ . શીશ ભારી જટા દેખે; તે ઘણું માયા અને મમતાથી વર્તતો
જેગી કનફટા દેખે, હતે. અને તે જ પ્રમાણે કમલાવતા
છાર લાયે તનમેં. તથા ગેકી બંને જણ નિષ્કપટ
મૌની અને બેલ દેખે, ભાવથી ચંદને ઘણુંજ ચાહતાં હતાં.
કિનકે શિર ખોલ દેખે; કમલાવતી ચંદને પિતાના પુત્ર સમાન જ ગણતી અને ચંદ કદી પણ
કરત કલેલ દેખે, તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરતે નહિ, પણ
- બીન ખેડી બનમેં; આ પ્રકારને સ્નેહ અને સંપાળે સંબંધ બીર દેખે શૂર દેખે,
સિંહથી ખમાયે નહિં. ચંદનું કાંઈ- સબ ગુની ઓર દેખે; પણ સારું કામ જોઈ, તેના અંગમાં માયા કે પુર દેખે, રોમાંચ ઉભાં થઈ જતાં. તેણે વિચાર્યું કે - ભૂલ રહે ધનમેં,
Page #15
--------------------------------------------------------------------------
________________
ચુકાદાની ભીતરમાં.
२७७
આ તિથિચર્ચાના ચુકાદાની ભીતરમાં છે
લે. વસંતલાલ રતિલાલ. રાંદેર જેન કોમમાં વૈમનસ્યની જ્વાલાએ વિષત્તિ સહ્ય બનાવવુ નિત્તા જે કેલાહલ મચાવી મૂકે છે તેમાં કાચાર્ય શ્રી રાજાનરૂરતુ હોજોપંચના ચુકાદાએ પાછી વૃદ્ધિ કરી છે તેવું વિપશુ તણ્ય પ્રામાથું નૈવાડુપંચને ફેંસલે જે કે અમારે તો માન્ય વ્યક્તિા (જૈન પ્રવચન પૃ. ૬) નથી જ. છતાં પણ જૈન ભાઈઓને ખરી બંને આચાર્યો જોધપુરના ચંડાશુવસ્તુથી પરિચિત કરવા, અપાયેલ ચૂકા- ચંડુ પચાંગનું લેકવ્યવહારમાં પ્રામાણ્ય દાના એક પછી એક વાક્ય જે કેટલા માને છે. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂબધા અસંબદ્ધ અને વિસંવાદી છે તે રિજી લોકોત્તર વ્યવહારમાં પણ તેનું લઈ, સત્ય દ્રષ્ટિથી સત્ય દર્શન કરાવવાનો પ્રામાણ્ય માને છે. આચાર્યશ્રી સાગરાઆ મારો પ્રયાસ છે.
નન્દસૂરીશ્વરજી લકત્તર વિષયમાં તેનું ઉડાવ જોધપુરી -
પ્રામાણ્ય સ્વીકારતા નથી.” ण्डांशुचण्डपञ्चाङ्गस्य लोकव्यवहारविषये
|
(જેન પ્રવચન પા. ૨૩) प्रामाण्यमभ्युपगच्छन्ति । आचार्यश्री
* આ જ વાકયે પર વાંચકોનું હું વિજયરામચંદ્રપૂર સ્ટોત્તરશૈવદાર- પ્રથમ ધ્યાન ખેંચું છું. એક આચાર્ય
આદિ સંત સુખી દેખે, પલટાયેલા, અને ધનથી ભાન ભૂલા
જનમહિ દુ:ખી દેખે, બનેલા પણ જોયેલા છે. જન્મથી મૃત્યુ પર વે ન દેખે,
પર્યત સુખમાં જ ઉછરેલા અને વસેલા. જીનકે લેભ નહી મનમેં. તેમજ જન્મથી દુઃખમાં સબડતા લેકેને ભાવાર્થ-નખ વધારેલા વેરાગી, પણ જોયા છે. પરંતુ એ કેઈપણું નર જટાવાળા, ફાટેલા કાનવાળા, જેગી અને મેં નથી જે કે, જેમના મનમાં લોભઆખા શરીર પર રાખોડી લગાડેલા વૃત્તિ ન હોય ! માટે ચંદને તમે કહો એવા જોગીઓ જોયા છે, બિલકુલ બોલે કે રાજ્ય ગોકળને સેંપી દે. શૈકળ નહિ એવા મૌનવ્રત ધારણ કરનારા, હજુ બાળક છે. માટે તેના તરફથી માથાં બેડા, અને ગાઢ જંગલમાં જ સર્વ સંભાળ હું રાખીશ. રહેવામાં આનંદ માનનારા જોયા છે; કઈક વીરનર, શૂરવીર, સર્વગુણી, માયામાં
[અપૂર્ણ. ]
Page #16
--------------------------------------------------------------------------
________________
ર૮
જૈનધર્મ વિકાસ
લકત્તર વ્યવહારમાં ચંડાશુગંડુ પંચાં- ઉમાસ્વાતિ મહારાજનું વચન “ફ પૂર્વા ગને પ્રામાણ્યપણું માની રવીકારે છે, તિથિ થા, વૃદ્ધી જાય તથૌરા”
જ્યારે બીજા આચાર્ય લોકોત્તર વ્યવ- ટાંકી નીચે મુજબ લખે છે. “ શરૂ હારમાં તેનું પ્રામાણ્ય સ્વીકારતા નથી. ગોવામિલમાં બધૂમાડ્યાતિ જોવું આ ઉપરથી વાચકને ખ્યાલ આવશે કે નવ જવા દ ” તિથિનિર્ણય અહિં જ પૂર્ણ થાય છે.
(પૃ. ૮ શ્રી જૈન પ્રવચન)
જે કે આ શ્લોકાર્ધ ઉમાસ્વાતિના "भये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या
પ્રસિદ્ધ ગ્રન્થમાં કયાંય દેખાતું નથી તો ત ” આ પ્રમાણે ઉમાસ્વાતિ મહા
પણ અનેકવાર પરંપરાથી ઉમાસ્વાતિના રાજને પ્રઘાષ છે. હવે આ મંતવ્ય લેકે
વચન તરીકે તેનો ઉલ્લેખ થયો હોવાથી ત્તર વાતે છે કે લૌકિક વાસ્તે, તે આપણે તેના પ્રામાણ્યની શંકા કરી શકાય તેમ વિચારીએ. દા. ત. ભાદરવા સુદ ૧૪ ને
નથી. (પા. ૨૪ જેને પ્રવચન ક્ષય હોય તે તે તિથિની આરાધના કરવા
ઉપરના વાકયે વાંચકનું ખાસ ધ્યાન સુદ ૧૪ ને માની આરાધના કરાય, માગી લે છે. પ્રથમ વૈદ્ય ઉમાસ્વાતિ આત્મિક કાર્ય કરાય, આ લોકોત્તર કે
મહારાજનું વચન કેઈ ગ્રંથમાં દેખાયું લૌકિક ! લેકોત્તર વ્યવહારમાં પર્વતિ
નથી એમ કહે છે. વાસ્તવિક દષ્ટિએ થિઓનું આત્મિક ભાવનામાં પૂજા-ઉપવાસ
જોતાં આખાયે ચૂકાદો ઉમાસ્વાતિ મહાબ્રહ્મચર્ય વિગેરેવડે આરાધના થાય તેને રાજના વચન ઉપર અવલંબી રહ્યો હોવા મુકી શકાય. 'લૌકિક તે ચંડાંશુગંડુ છતાં, તેમના વચનમાં શંકાને સ્થાન ટિપ્પણમાં આવતી લકત્તર સિવાયની આપી, તેનેજ (વચનને જ) ઉડાવવા પ્રયત્ન સર્વ તિથિઓને સ્વીકારી શકાય. પરંતુ કરાયો છે તે પછી પ્રશ્ન થાય છે કે આચાર્ય વિજયરામચંદ્રસૂરીજી મહારાજ એમના વચનને પંચના ચૂકાદામાં અનિતે લકત્તર વ્યવહારમાં–ઉપવાસ, આયં
ચ્છાએ તે સ્થાન આપવામાં આવ્યું બીલ, બ્રહ્મચર્ય વિ. કેત્તર સાધનામાં
નથી ને? ચૂકાદામાં “ક્ષયે પૂર્વા”નું ભાગ્ય પણ ચંડાશુગંડુ પંચાંગનું પ્રામાણ્યપણું
રચ્યું. અને “ક્ષયે પૂર્વા' કોનું કે વ્યાજબી સ્વીકારી લે છે. આ પ્રમાણેનું વિજય
તેની તે તટસ્થને જ શંકા છે. રામચંદ્રસૂરીજી મહારાજનું મંતવ્ય ઉમા
વળી એક બીજો દાખલે પણ આ
સાથેજ રજુ કરું છું. શ્રી જેન પ્રવચન સ્વાતિ મહારાજના વચનને ખોટું કરાવે
પા. ૬ માં મી. વૈદ્ય નીચે મુજબ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉમા- . . સ્વાતિ મહારાજના વચનની જરા જેટલી - પણ કિંમત વિજયરામચંદ્રસૂરીજીના હદ- ક
૧ જૈનશાસનમાં લૌકિકપર્વ હેળી, બળેવ થમાં એમના મંતવ્ય અને પંચના ચૂકાદી
વિગેરેની આરાધના હતી જ નથી. કોઈપણ
ન આચાર્ય લૌકિકની:આરાધન થાય તેમ પરથી હોય એમ લાગતું નથી. કહી શકે નહિં. રામચંદ્રસૂરિ કરવાના હોય તે
હવે જરાક આગળ ચાલીએ પંચ જુદી વાત
Page #17
--------------------------------------------------------------------------
________________
-
-
-
વર્તમાન સમાચાર.
' ર૭૯ __ "वेदधर्मानुयायिभिर्यदेवाभ्युपगतं प्रतिषेधितत्वं बहुभिरनुमतत्वं चेति । यत्र टिप्पणं तदेव प्रायो जैनसंघेनाभ्युपगतं यत्र जोतव्यवहारस्य प्रामाण्य श्रीजैन भवेत्"
ઉનાનુમત્તે તત્ર તત્ર સર્વેશ્વેરં: * આ “વેદ ધર્મના અનુયાયિઓ વડે જે સમાપ્ત મત્તા (પા.૧૩) ટિપ્પણું મનાતું તેજ જૈન સંઘે પણ જૈન શાસ્ત્રોમાં જેનેના વ્યવહારની માન્યું હશે.”
પ્રામાણ્ય સિદ્ધિ માટે ચાર અંશો જોઈએ આ પ્રમાણે લખી જૈન સંઘને વેદ તે (૧) યુગપ્રધાન જેવા આચાર્યનું પ્રવ. અનુયાયિ બનાવવા પ્રયત્ન કરાયો હોય તૈકપણું (૨) કેઈ વિશિષ્ટ કારણ કે એમ નથી લાગતું? તિથિવ્યવહાર ચલા. પ્રયજનને ઉદ્દેશીને કરેલું પ્રવર્તન (૩) વવા અંગત ભાવ ધ્વનિનું સૂચન થતું . પ્રવર્તિત ધમને શાસ્ત્ર સાથે અવિરોધ હેય એમ નથી લાગતું?
(૪) અને સંવિગ્ન ગીતાર્થ એવા પુરૂષોને વેદધર્મના અનુયાયીઓ જે ટિપ્પણ અપ્રતિષેધ અને બહુ જૈનેની અનુમતિ માનતા તેજ જૈન સંઘે પણ માન્યું હશે.” જ્યાં જ્યાં વ્યવહાર પરંપરાના (જીતાઆ પ્રમાણે લખી જૈન ધર્મની કીર્તિને ચારના) પ્રામાણ્યને જૈન સંઘ અનુમતિ લાંછન લગાડવાનો અને વેદધર્મનો જન આપે છે ત્યાં ત્યાં આ બધા અંશે પૂરા ધર્મ ઉપર પ્રભુતા બતાવવાનો પ્રયાસ
કરવામાં આવે છે. મી. વૈદ્યના હસ્તે થયે હેાય એમ નથી
(૩૦ શ્રી જૈન પ્રવચન) લાગતું? પોતાના જ્યની તૃષ્ણા વડે
પંચના ચૂકાદામાં આપેલા આ પ્રેરાઈને, પિતાનીજ તરફેણમાં ચુકાદે
ચાર અંશે ઉપર વાચક વર્ગ પિતાની લેવા મથનાર, સાથોસાથ પોતાનાજ
સ્વતંત્ર વિચારશ્રેણિથી કેની દલીલ ખરી વ્હાલા ધર્મનું અપમાન કરનાર વ્યક્તિની
છે તેનો વિચાર કરી લે. પરાપૂર્વથી બે પીઠ થાબડતાં, શ્રીવિજયરામચંદ્રસૂરિજી
આઠમે બે સાતમ માની, બે ચૌદસે જરા પણ અચકાતા નથી એ એક
બે તેરસ માની, પુનમના ક્ષયે ૧૩ ને ક્ષય આશ્ચર્યની વાત છે. અને બીજું જ્યારે
માની, બે પુનમે વખતે બે તેરસ માની, સર્જાશે જેન સંઘ તે જ ટિપ્પણમાં
આપણે આરાધના કરતા આવ્યા છીએ
છતાં ૧૯૨ની સાલથી તેને વિપર્યાય માનતો હોય તો પછી શ્રી વિજયરામ
કરનારા આચાર્ય વિજયરામચંદ્રસૂરીજી ચંદ્રસૂરીજીને કુસંપના વાવેતર લાવવાની
થયા તે ઉપરના ચારે અંશેને નાશ કાંઈ આવશ્યકતા હતી ખરી કે?
કોણે કર્યો? ચાલતી આવેલી પ્રણાલિજૈનરાજુ શતચંવા૨ પ્રામાण्यसिद्धये चत्वारोंऽशा अपेक्ष्यन्ते । ते च
કાને ધવંસ કરવાનું પ્રયોજન શું? તપ(१) युगप्रधानसदृश्याचार्यप्रवर्तकत्वम्
- ગચ્છ સંઘને અનુમત હેવા છતાં ઉપ
॥ १५ (૨) રિષિ િિારું વજન કોડન- રના ચારે અંશોને લેપ કરવા એઓશ્રી દિશ કાનમ (૩) પ્રવત્તિર૪ વરિશ શા માટે તૈયાર થયા? આથી મારા જૈન શા વિષ (૪) રવિનીતાર્થે ભાઈઓને મારી નમ્ર વિનંતિ છે કે તેઓ
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જૈનધર્મ વિકાસ.
ઉપરના ચારે અંશેનો લેપ નહિ કરતાં પરા ચારે અંશથી વ્યાપ્ત થએલી આપણે તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી આત્મ સાધ- માનીએ છીએ-માનતા આવ્યા છીએ, તે નામાં તલ્લીન રહે. જેનટિપ્પણ બંધ તેને વધુ પુષ્ટિ આપવા પ્રયત્ન કરાય. પડવાથી ઉમાસ્વાતિ મહારાજે “ a 3. વૈદ્ય વિજયદેવસૂરિમાં પ્રથમ અંશ તિથિઃ જા, જાણ તથોરા” ને સ્વીકારવાથી બાકી ત્રણ અંશે સ્વીકૃત પાઠ સ્થાપન કરી ચૌદસની વૃદ્ધિમાં બે થઈ જાય છે ને તે રીતે ચાલુ પ્રણતેરસો વિગેરે કરવાનું જૈન તિથિઓને લિકા છતાચાર છે. પ્રાધાન્યપણુ આપેલ છે. આ પ્રમાણે પરાપૂર્વની ઘટના શાબ્રસિદ્ધ છે. આ પર
ત્રણ વસ્તુને અજબ ચમત્કાર !! લેખક–કવિરાજ બાલચંદ્ર એમ. પંડિત.
(ગતાંક પૃ. ૨૫૮ થી અનુસંધાન) | (૪૧) જનોના મૂખ્ય ફરકા ત્રણ દાઢમાં, વીંછીના આંકડામાં અને સ્ત્રીની
છે–શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને આંખમાં. દિગંબર.
(૫૦) દરેકનું કર્તવ્ય ત્રણ પ્રકારનું (૨) જેનાં અતિ પ્રખ્યાત યાત્રા છે-સ્વ-આત્માનું કલ્યાણ, સ્વદેશની સેવા સ્થાને ત્રણ છે-સમેતશીખરજી, કેસરી અને સ્વધર્મને ઉદ્ધાર આજી અને શત્રુંજય.
(૫૧) “અમૃત” ત્રણ જગાએ રહેલું . (૪૩) દાનના પ્રકાર ત્રણ છે–અન્ન- છે–સતી સ્ત્રીના જીવનમાં, પવિત્ર સંતોની દાન, વિદ્યાદાન અને અભયદાન. વાણીમાં અને પ્રભુભક્તિમાં.
(૪૪) જ્ઞાનના પ્રકાર ત્રણ છેદુન્ય- (પર) જેનાં ત્રણે ઉત્તમ–એક સરખાં વીજ્ઞાન, વિજ્ઞાન, અને આત્મજ્ઞાન. હાય તેજ “મહાત્મા’ વિચાર, વાણું અને
(૪૫) દયાના પ્રકાર ત્રણ છે–જીવ- વર્તન. દયા, માનવદયા, અને આત્મદયા.
(૫૩) ત્રણ ફરીથી પાછાં આવેજ (૪૬) ભેજનના પ્રકાર ત્રણ છે– નહિ–ગયેલે વખત, ગયેલી જુવાની અને સાત્વિક, તામસી, અને રાજસી ભેજન. ગયેલું જીવન.
(૪૭) સુખ ત્રણ જગાએ રહેલું છે- (૫૪) બ્રહ્મચર્યનું ખંડન ત્રણ પ્રકાસદગુરૂના શરણમાં, આત્મતત્વના જ્ઞાનમાં રથી થાય છે–સ્ત્રીના રૂપનું વારંવાર ચિંતવન અને પરોપકારમાં.
કરવાથી, સ્ત્રીના સ્પર્શથી અને સ્ત્રી તરફ (૪૮) દુઃખ ત્રણ જગાએ રહેલું છે– કુદષ્ટિએ જેવાથી. હું અને મારાપણાના મિથ્યાભિમાનમાં, (૫૫) ત્રણ જણ બહુ હોંશીયાર અનીતિમાં અને અ-જ્ઞાનમાં. કેઈથી ઠગાય નહિ તેવા હેય-વાણુઓ,
(૪૯) “કાતીલઝેર ત્રણમાં છે–સાપની કાણુઓ ને સ્વામિનારાયણ !
Page #19
--------------------------------------------------------------------------
________________
ત્રણ વસ્તુને અજબ ચમત્કાર
(૫૬) બ્રહ્મચર્યનું રક્ષણ ત્રણ પ્રકા (૬૫) ગુરૂ ત્રણ પ્રકારના હોય છે– રથી થાય છે–
નિષ અને સાત્વિક આહા. જે તરે ને તારે તેવા, મરે ને મારે તેવા રથી, મન, વાણી તેમજ આંખને કબ- અર્થાત્ ડેબે ને ડુબાડે તેવા તેમજ જામાં રાખવાથી અને સ્ત્રી પ્રત્યે માતૃભાવ મેરતો મારેય નહિ ને ભણાવેય નહિ કેળવીને ત્વચા વગરનું તેનું રૂપ વારંવાર તેવા અર્થાત ન “ઈધરકા રહા ન ઉધરકા વિચારવાથી.
રહા’ના જેવા. (૫૭) માગવામાં “શુરા પુરા ત્રણ
(૬૬) આજકાલ ઘણા ખરા ભક્તો હાય-બાવો, બ્રાહ્મણ ને બારોટ.
ત્રણ પ્રકારના હોય છે–પરસાદીઆ ભક્ત, (૫૮) આજકાલ “મારુંતારું' ત્રણમાં લસણ આ શક્તિ
ધુસણ આ ભક્ત અને બગ ભક્ત અને જ હોય છે-“, બચુ ને બચની બા.
*
૧
બગ–ભક્ત. (અર્થાત્ બગલાની માફક (૫૯) આજકાલ ત્રણ ખુબ વધ્યાં
જ પૂજાપાઠના હેંગસેંગ કરી “શીકાર ઉપર
“તરાપ” મારનાર. છે–મંત્રી, વંત્રી કુિલટા શ્રી ને તંત્રી.
(૬૭) સાચા ભક્તનાં મુખ્ય ત્રણ (૬૦) ત્રણની કઈનેય ખબર પડતી નથી–મે, મધુ ને મરણ
લક્ષણો હોય છે-આસ્થા, નિખાલસતા
અને ન્યાયપરાયણતા. (૬૧) ત્રણથી “અંતરપટ' રાખવે (૬૮) આજકાલ ઘણાખરા સાધુનહિ–સગુણ સ્ત્રી, વિશ્વાસુ નેકર, અને બાવાઓ ત્રણ પ્રકારના હોય છે- લઉપ્રમાણિક મિત્ર.
લઉ કરવાવાળા, “ખઉખઉ કરવાવાળા (૬૨) સ્ત્રીઓ ત્રણ સ્થાનમાં ત્રણ અને વહુવહુ” કરવાવાળા. અધિકાર ભેગવે છે. ભેજન વખતે (૬) સાચા સાધુના મુખ્ય ત્રણ મમતાનો, કાર્ય કરવામાં મંત્રી [સલાહકાર] લક્ષણે હોય છે-કંચન કામિનીના ત્યાગી નો અને શયનમાં રંભાનો.
હોય, આત્માના રાગી હોય અને સંસા. (૬૩) આજકાલ ઘણા ખરા વક્તાઓ રથી બે રાગી હોય. ' ત્રણ પ્રકારના હોય છે–રડતાં રડતાં બેલે (૭૦) ત્રણના મેળ વગરનું બધું તેવા, ડરતાં ડરતાં બેલે તેવા ને મરતાં નકામું છે–આજકાલને અપાતે પ્રાણ મરતાં બેલે તેવા.
પ્યારા પ્રભુ અને આપણું વહાલા ધર્મને (૬૪) સાચા વક્તામાં ત્રણ ગુણે ભૂલી ગયા છીએ તેથી જ નથી રહ્યા મુખ્ય હોય છે–નિડરતા, ન્યાયીપણું ને ત્રણમાં, નથી રહ્યા તેરમાં અને નથી નિ:સ્વાર્થપણું.
રહ્યા છપનના મેળમાં.
Page #20
--------------------------------------------------------------------------
________________
જેનધર્મ વિકાસ,
તિથિચર્ચા પર્વવ્યપદેશ મંતવ્યભેદ અને મધ્યસ્થ આ નિર્ણયપત્ર અવલોકન.
–સુમર્શ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને જૈન તપાગચ્છમાં પંચાંગ તરીકે ઉપયોગ પરમપૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજી લેવામાં અમે બન્ને સમ્મત છીએ. મહારાજ તથા આચાર્ય વિજયરામચન્દ્ર- (“ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે.....” સુરિજી મહારાજ એ ત્રણે જણ સહમત એ અક્ષરે જણાવ્યા હોવાથી) થઈ ઘણું લાકેની ચર્ચા પછી આ ૨ ચંડાશચંડપંચાંગમાં પર્વ (બીજ પ્રમાણે પ્રથમ મુસદ્દો નક્કી કર્યો હતે. પાંચમ આઠમ, અગિઆરસ ચૌદશ) અને
“પર્વતિથિની આરાધનાનું પર્વનંતર પર્વને (પુનમ અમાસ વિગેરે) અંગે ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે પંચાંગની ગણતરીની રીતિ મુજબ પર્વ કે પત્ર પર્વની તિથિને ક્ષય અને વૃદ્ધિ હોય તેમાં અમે બન્ને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે પવે. સમ્મત છીએ. [‘પર્વ કે પર્વનન્તર પર્વ. ની તિથિનો કે પરંતર પલની તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે એવા તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં
શબ્દો મુસદ્દામાં મુકેલા હોવાથી.] જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને ૩ પર્વતિથિઓની પંચાંગમાં પંચાંગની પિવીતિથિ તરીકે કહેવી અને રીતિએ ક્ષય કે વૃદ્ધિ ભલે થતી હોય માનવી.”
તે પણ નિયત પર્વતિથિઓને ઓછાવત્તા આ મુસદ્દાને ત્રણે જણે સહમત
પ્રમાણે કહેવાનું કે માનવાનું અમે સ્વીથઈને ખુબ સમજુતિ પૂર્વક ચર્ચાના
કારતા નથી. પર્વની તિથિનો કે પનર બીજક તરીકે સ્વીકાર્યો હતે.
પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ બાબતમાં . આિ મુસદ્દાને અનુસરી ચર્ચાકાર
જેનશાસ્ત્રના આધારે કઈ તિર્થિને પર્વઅને આચાર્યોએ પોતાના મુદ્દા સૂચવતા
તિથિ તરીકે કહેવી ને માનવી, એ શબ્દો પ્રશ્નો રજુ કરવાના હતા અને આ મુસ- એક
મુસદ્દામાં જણાવેલ હોવાથી). દાને અનુલક્ષી જજમેન્ટ આપનારે આપ. ૪ એક દીવસે બે પર્વતિથિ ન હોઈ વાનું અને લેનારે લેવાનું હતી શકે તેમાં અમે બને સહમત છીએ
આ મુસદ્દાથી બન્નેને સહમત કારણ કે (“કઈ તિથિને પર્વતિથિ કહેવી નીચેની વસ્તુઓ હતી.
- ૧ આ મુસદ્દો શેઠશ્રી કસ્તુરભાઈના બને આચાર્યોનાં સમત સ્થાને હસ્તાક્ષર છે. જેનો બ્લોક આવતા અંકમાં
૧ “ચંડાશુગંડુ પંચાંગ” હાલ શ્રી આપીશું.
Page #21
--------------------------------------------------------------------------
________________
તિથિચર્ચા
૨૮૩
તેમ મુસદ્દામાં એકવચનનાઃ પદ જણ ને સેમ, આઠમનો ક્ષય અને નોમને વેલ હોવાથી)
મંગળ હોય તે કઈ વાયુક્ત વાળી ૫ પર્વતિથિની સંજ્ઞા રાખવામાં અને તિથિને આઠમ તરીકે સંજ્ઞા આપી માનવામાં અમો બન્નેને જેનશાસ્ત્રાધાર કહેવી અને પર્વતિથિ નિયત ધર્માનુષ્ઠાન સમ્મત છે. નહિ કે ચંડાં ચંડુ પંચા- કરી માનવી. તે જ પ્રમાણે ચંડાશુગંડુ ગમાં આવતું પર્વ કે પર્વનન્તર પર્વ. પંચાંગમાં તે પંચાંગની ગણત્રીની રીતિ તિથિનો ક્ષય કે વૃદ્ધિ પ્રસંગ કે કોઈપણ મુજબ સુ. ૧૩ બુધ. સુ. ૧૪ ગુરૂ. સુ. પંચાંગ યા જોતિષની રીતિ જૈનશાસ્ત્રા- ૧૫ ને ક્ષય અને વદ ૧નો શુક્ર હોય ધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી તે કઈ વારયુક્તવાળી તિથિને પૂનઅને માનવી” એ શબ્દો મુસદ્દામાં જણા- મની સંજ્ઞા આપી, પૂનમ કહેવી અને વેલા હોવાથી.)
પૂનમ નિયત ધર્માનુષ્ઠાન કરી આરાધવી. ૧ મસદાને અનુલક્ષીને બે આચાર્યો પર્વ ક્ષય પ્રસંગે બંને આચાર્યોની વચ્ચેને પ્રથમ પર્વવ્યપદેશ
માન્યતા. મંતવ્યભેદ, ચંડાશુગંડુ પંચાંગમાં પર્વતિથિનો
ચંડાશુગંડુ પંચાંગમાં પંચાંક્ષય કે પર્વાનંતર પર્વતિથિનો ક્ષય જણાવ્યું
વાચ ગની રીતિને અનુસરી પર્વના ક્ષય હોય છતાં જૈનશાસ્ત્રાધારે પંચાંગની પ્રસંગે પૂ. આ. સાગરાનંદસૂરિજી રીતિ મુજબ પર્વતિથિનો ક્ષય ભલે થતો મહારાજ શું કહે છે. હોય તે પણ પર્વનું કથન અને આરા.
“ટિપ્પણમાં પર્વતિથિનો ક્ષય હોય ધન ક્ષય નહિ થતું હોવાથી) ચંડાંશ ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિનો ચંડુ પંચાંગની વારયુક્તવાળી કઈ તિથિને વ્યપદેશ કરે નહિ પરંતુ તે દીવસે પર્વતિથિ તરીકેની સંજ્ઞા આપી સાધવી- ક્ષય પામેલ એવી પણ પવૅતિથિનો જ કહેવી અને તે સંબંધેલ પર્વતિથિ વ્યપદેશ કરો.” નિયત ધર્માનુષ્ઠાન કરી માનવી. [મુસદ્દામાં “શાસ્ત્ર અને પરંપરાને અનુસરના જણાવેલ “ચંડાશુ ચંડુ પંચાંગમાં જ્યારે રાઓ આઠમ આદિ પર્વતિથિનો પંચાંગમાં પર્વ કે પર્વનંતર પર્વનીતિથિને ક્ષય ક્ષય હોય છે ત્યારે આઠમ આદિને કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિનો કે ક્ષય નથી કહેતા. પરંતુ ટિપ્પણાની રીતિ પર્વાનંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ મુજબ થતા આઠમ આદિ પર્વતિથિઓના બાબતમાં જેનશાસ્ત્રના આધારે કઈ ક્ષયે ટિપ્પણામાં રહેલ વિદ્યમાન અપર્વતિથિને પર્વતિથિ તરીકે કહેવી અને તિથિ સાતમ આદિનો ક્ષય કહે છે. અને માનવી આ શબ્દો જણાવેલ હોવાથી.] તે સાતમ આદિક તિથિને આઠમ આદિ
એટલે ચંડાશુગંડુ પંચાંગમાં તે પર્વતિથિ નામે જ બેલ તેનું આરાધન પંચાંગની ગણત્રીની રીતિ મુજબ સાતમ- કરે છે. શાસ્ત્ર અને પરંપરા પ્રમાણેની
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૮૪
જૈનધર્મ વિકાસ.
આ રીતિ દેવસુર તપાગચ્છની આજ અમે શ્રી દેવસૂર તપાગચ્છ સમાપર્યત અખલિત રીતે જૈનશાસનમાં ચારીને માનનારા ટિપ્પણાની રીતિએ પ્રવર્તે છે અને તેનેજ અમે કહીએ છીએ.” થતા પૂનમના ક્ષય પ્રસંગે ટિપ્પણાની
ચંડાશચંડુ પંચાંગમાં પંચાંગની તેરસના ઉદયને શાસ્ત્રકારના વચનથી રીતિને અનુસરી પર્વને ક્ષય પ્રસંગે અને દેવસૂરિના પટ્ટક મુજબ સંસ્કાર
આ. વિજયરામચંદ્રસૂરિ મહારાજ કરીને તેમજ ત્રણ વર્ષ અને પહેલાની પિતાના શબ્દોમાં શું કહે છે. એકધારી આચરાને અનુસરી સંસ્કાર
સાતમ એ અપર્વતિથિ છે અને કરીને ચૌદસનો જ સૂર્યોદય માનીને તેની પછીની આઠમ એ પર્વતિથિ છે. ચૌદશની સંજ્ઞા રાખી અને ત્રિપણાની એ આઠમના ક્ષયના પ્રસંગમાં ક્ષીણ- ચૌદશે પૂનમને જ સૂર્યોદય માનીને પ્રમીયુક્ત સસમીમાં ક્ષીણાષ્ટમીની આરા- પૂનમની સંજ્ઞા રાખીને ચતુર્દશી અને થના કરવાનું એ દીવસે સપ્તમી તથા પૂર્ણિમાના પ્રત્યાખ્યાનાદિ કરીએ છીએ. અષ્ટમી બન્નેને ગૌણ મૂખ્ય ભેદે વ્ય- આજ પ્રમાણે અમાસાદિકમાં સમજવું. પદેશ કરવાનું અને સાતમના સૂર્યોદયને
ચંડાશુચંડપંચાંગમાં પંચાંગની સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને
રીતિને અનુસરી પર્વાનંતર પર્વ પૂનમ પણ સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.”
અમાસાદિકને ક્ષય આવે તે પ્રસંગે પર્વાનન્તર ક્ષય પ્રસંગે બંને આચાર્યોની આ. વિજયભામચંદ્રસૂરિજીનું તેમના માન્યતા.
પિતાના શબ્દોમાં જણાવાયેલ મંતવ્ય. ચંડાશચંડ પંચાંગમાં પંચાંગની
પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે જ રીતિને અનુસરી પરંતર ૫ પૂનમ ચૌદશ અને પૂનમના એમ બનેય પર્વઅમાસાદિને ક્ષય આવે તે પ્રસંગે પૂ.
તિથિઓના એકજ દીવસે આરાધક બની આ. સાગરાનંદસૂરિજીનું મંતવ્ય. જ ક્ષયે પૂર્વાવના પાઠથી જ્યારે રીતિએ તે દીસે ચૌદશ તથા પૂનમની
3 શકાય છે અને જરૂર મુજબ મૂખ્ય ગૌણ ઉદયના અભાવથી ક્ષીણ થયેલી પર્વ. તિથિને પણ પર્વતિથિની સંજ્ઞા આપી પણ સંજ્ઞા થઈ શકે છે.” ઉભી રાખવી એજ વાત શાસ્ત્રકારોને ૧ પર્વક્ષય પ્રસંગના બન્ને આચાર્યોને ઈષ્ટ છે તો પછી તેમ સંસ્કાર કરીને તે સંક્ષિપ મંતવ્યભેદ. ક્ષીણ પર્વતિથિને ઉભી રાખવા જતાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજી“તે ક્ષીણ પર્વતિથિની પૂર્વવતી પણ કદાચ કોઇ અપર્વને બદલી પર્વતિથિ
૧ એક દીવસે બે તિથિને વ્યપદેશ હોય અને તે પૂર્વવતી પતિ નષ્ટ થઈ શકે? ૨ ટિપ્પણની ઉદયવાળી થઈ જતી હોય તો તેમ થવા દેવું એતો સાતમે ક્ષીણાષ્ટમીની આરાધના થાય. શાસ્ત્રકારોને કઈ પણ વાતે ઇષ્ટ ન ૩ બન્ને પાર્વતથિઓના એક દીવસે હોય તે સહજ છે.”
આરાધક બની શકાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
તિથિ ચર્ચા
-
પૂ. આ. સાગરાનંદસૂરિજી–
તે જ પ્રમાણે તેજ ચંડાશુગંડુ પંચાં૧ જૈનશાસ્ત્રાધાર મૂજબ ઉદય વખતે ગમાં તે પંચાંગની ગણતરીની રીતિ મુજબ અલપ પણ ૧/૨ અંશ હોય તેજ સુદ ૧૩ બુધ. સુદ ૧૪ ગુરૂ. સુદ ૧૫ તિથિ વ્યપદેશ થાય. એક દીવસે બે શુક. સુદ ૧૫ શનિ હોય તે કયા વાર તિથિનો વ્યપદેશ ન થઈ શકે? યુક્તવાળી તિથિને ૧૪ તરીકે અને ૧૫
૨ ટિપ્પણાની ઉદયવાળી સાતમે . તરીકે વ્યપદેશ કરી કહેવી–સંબોધવી પર્વતિથિને અખંડ રાખવાની હોવાથી આ
તારી સાથી અને ૧૪-૧૫ નિયત ધર્માનુષ્ઠાન કરી
માનવી-આરાધવી. ટિપ્પણની ઉદયવાળી સાતમને દૂર કરી જેનશાસ્ત્રધાર મુજબ તેને આઠમનો પર્વ વૃદ્ધિ પ્રસંગે બંને આચાર્યોની વ્યપદેશ આપી આઠમની આરાધના થાય.
માન્યતા, ૩ એક દીવસે બે પર્વતિથિના આરા
ચંડાશુચંડ પંચાંગમાં પંચાંગની
રીતિને અનુસરી પર્વના વૃદ્ધિ પ્રસંગે ધક બની શકાય નહિં.
પૂ. આ સાગરાનંદસૂરિજી મહારાજ ૨ મુસદ્દાને અનુસરીને ઉત્પન્ન થતે શું કહે છે. બીજે પર્વવ્યપદેશ મંતવ્યભેદ. પર્વતિથિની લૌકિક ટિપ્પણુમાં
ચંડ શુગંડુ પંચાંગમાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પર્વતિથિનું પરિવૃદ્ધિ કે પર્વનંતર પર્વ તિથિની વૃદ્ધિ સંખ્યાન ચલિત થઈ જાય છે. તે ચલિત જણાવી હોય છતાં જૈનશાસ્ત્રાધાર(પંચાં ન થવા દેવા માટે ઉત્તરની તિથિ જ ગની રીતિ મુજબ પર્વતિથિની વૃદ્ધિ પર્વતિથિપણે કરવી. કે ગ્રહણ કરવી. ભલે થતી હોય તો પણ પર્વનું કથન એટલે દેવસૂરતપાગચ્છ સમાચારીને અને પર્વને ઉદ્દેશીને તેનું આરાધન માનનારા અમે ટિપૂણાની રીતિએ બે બેવડાતું નહિ હોવાથી) ચંડાશુગંડુ આઠમ આવી હોય ત્યારે પહેલી આઠપંચાંગની વારયુક્તવાળી કઈ તિથિને મમાંથી આઠમપણું કાઢી નાખી ટીપ પર્વતિથિ તરીકેની સંજ્ઞા આપી સંબો ણાની બીજી આઠમમાંજ આઠમપણું ધવી-કહેવી. અને તે સંબંધેલ પર્વતિથિ રાખીએ છીએ આથી ટિપ્પણાની પ્રથમ નિયત ધર્માનુષ્ઠાન કરી માનવી (ચંડાશુ આઠમ સપ્તમીના વ્યપદેશને પામે અને ચંડુ પંચાંગમાં પંચાંગની ગણતરીની બીજી આઠમને આઠમના વ્યપદેશપૂર્વક રીતિ મુજબ સાતમને સેમ. આઠમે મંગળ રાખી આઠમતરીકે માની આરાધીએ છીએ બીજી આઠમે બુધ હોય તે કયા વાર- ચંડાંશચંડ પંચાંગમાં પંચાંગની યુક્તવાળી. (મંગળવારી આઠમ કે બુધ રીતિને અનુસરી પર્વતિથિના વૃદ્ધિ પ્રસંગે વારી આઠમને) તિથિને આઠમ તરીકે આ.વિજયરામચંદ્રસૂરિ મ. પિતાનાજ કહેવી–સંબોધવી. અને પર્વતિથિનિયત શબ્દોમાં પિતાનું મંતવ્ય શું છે તે ધમનુષ્ઠાન કરી માનવી.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૮૬
જૈનધર્મ વિકાસ.
જે પર્વ તિથિની પૂર્વની તિથિ અ અમાસાદિકના વૃદ્ધિ પ્રસંગે પૂ. આ. પર્વ તિથિ હોય, એવી પર્વતિથિની સાગરાનંદસૂરિ મહારાજ શું કહે છે. જયારે વૃદ્ધિ આવી હોય ત્યારે અમે “અમે શ્રીદેવસૂર તપાગચ્છ સમાવૃદ્ધિ તિથિના પ્રથમ અવયવ સ્વરૂપ ચારી મુજબ વર્તનારા ટિપણાની રીતિએ પ્રથમા તિથિને પર્વારાધનને અંગે અવ થતા પૂનમની વૃદ્ધિના પ્રસંગે શ્રીદેવસૂર ગણવાનું અને વૃદ્ધા તિથિના બીજા પક, શાસ્ત્રકારનાં વચન, ત્રણસો વર્ષ અવયવ સ્વરૂપ દ્વિતીયા તિથિએ પર્વ અને તે પહેલાંની આચરણાની રિતે રાધન કરવાનું અને સાંજ્ઞા તે તેની જે અનુસરી બદ્દી ને સંસ્કાર કરી હોય તે જ કાયમ રાખવાનું માનીએ છીએ. પૂનમની વૃદ્ધિએ બે તેરસ કરીએ છીએ.”
માનેકે સાતમ એ અપર્વ તિથિ ચંડાશુચં પંચાંગમાં પંચાંગની છે અને તેની પછીની પર્વતિથિ સ્વરૂપ રીતિને અનુસરી પવાનેતરપર્વ પૂનમ આઠમ વૃદ્ધિને પામેલી છે.
અમાવાસ્યાદિકના વૃદ્ધિ પ્રસંગે પૂ. આ. આવા પ્રસંગમાં અમે પ્રથમા અષ્ટમી રામચંદ્રસૂરિ મહારાજ શું કહે છે. અને દ્વિતીયા અષ્ટમી એવી સંજ્ઞાને “પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ કાયમ રાખીનેજ, પવરાધનને અંગે પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયા સંજ્ઞા કાયમ રાખીને પરાધનને અંગે અષ્ટમીએ અષ્ટમીનું પર્વારાધન કરવાનું પ્રથમ પૂર્ણિમાની અવગણના કરીને માનીએ છીએ. સામાપક્ષે આચાર્યશ્રી દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનું પર્વારાધન સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું કરવું જોઈએ, આવું અમારું માનવું છે.” મન્તવ્ય છે કે પર્વતિથિની વૃદ્ધિને બદલે પર્વાતિથિની વૃદ્ધિ પ્રસંગે બંને પૂર્વની અપર્વ તિથિની વૃદ્ધિ કરવી. આચાર્યોના મંતવ્યભેદ, પૂર્વની અપર્વ તિથિની તથા વૃદ્ધા પર્વ આ. વિજયરામચંદ્રસૂરિજી– તિથિની સંજ્ઞા પણ આ ફેરફાર કરીને ૧ ટિપૂણામાં પર્વતિથિની વૃદ્ધિ કરવી અને તે પછી જ વૃદ્ધા પર્વતિથિના આવી હોય ત્યારે પ્રથમ અષ્ટમી આદિ બીજા દિવસે પરાધન કરવું અથોતું પ્રથમ અવયવ અને બીજી અષ્ટમી આદિ બે આઠમ આવી હોય તે તેના બદલે દ્વિતીય અવયવ કહેવાય. એ સાતમ કરવી એટલે કે પહેલી આઠ , ૨ અને દિવસે આઠમ આદિની મની પણ બીજી સાતમ એવી સંજ્ઞા
સંજ્ઞા અપાય. કરવી અને પછી બીજી આઠમના દિવસ માત્રનેજ આઠમ કહી આઠમની આરા- ૩ પ્રથમ અષ્ટમી આદિને અવગણી ધના કરવી.”
દ્વિતીયા અષ્ટમી આદિએ પરાધન કરાય. ચંડાશચંડ પંચાંગમાં પંચાંગની ૪ પૂનમની વૃદ્ધિ પ્રસંગે ટિપણાની રીતિને અનુસરી પવનંતર પર્વ પૂનમ ચૌદશે ચૌદશ, પ્રથમ પૂર્ણિમા ફલ્ગ ગણું
Page #25
--------------------------------------------------------------------------
________________
તિથિચો
ખાલી મુક્વી અને બીજી પૂનમે પૂનમ સ્થાન, અને લેમિહી
અ ને કરવી.
લગતી પિતાના શબ્દોમાં રજુ થયેલી પૂ. આ. સાગરાનંદસૂરિજી – માન્યતા સમજવી પ્રથમ આવશ્યક હોવાથી
૧ પર્વની આરાધના પર્વના વ્યપદેશ જણાવી છે. હવે આચાર્ય સાગરાનંદપૂર્વક અખંડ આરાધવાની હોવાથી પ્રથમ સૂરિજીએ શેઠ કસ્તુરભાઈએ તૈયાર કરેલ અવયવ દ્વિતીય અવયવ કહી એક અવયવ સર્વ સમ્મત મુસદ્દાને અનુલક્ષીને નવ અવગણી દ્વિતીય અવયવને સ્વીકારવાથી પ્રશ્નો. અને આચાર્ય વિજયરામચંદ્રસૂઅખંડ અવયવિનો અભાવ થતો હોવાથી રિજીએ તે શેઠશ્રીના મુસદ્દાને અનુલક્ષીને પ્રથમ અવયવ દ્વિતીય અવયવ ન કહેવાય. ૨૫ પ્રશ્નો રજુ કર્યા હતા તે આ પ્રમાણે.
૨ પર્વતિથિઓ નિયત પરિસંખ્યા- આ સાગરાનંદસૂરિજીએ રજુ કરેલ નવાળી હોવાથી બે દિવસે આઠમ આદિની
નવ પ્રશ્નો. સંજ્ઞા ન અપાય. “દો જ ના શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સર્વ નિયમથી ટિપણાની બીજી આઠમજ
સમ્મત થઈ તૈયાર કરેલા મુસદ્દાનુસાર આઠમપણાએ નિયત થાય છે.
લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વનન્તર પર્વ ૩ ટિપણાની બીજી આઠમ એજ
તિથિની હાનિ વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે વૃદ્ધ વાર્તા' ના નિયમથી આઠમ બનતી
પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ કરહોવાથી પર્વતિથિના નિયમોમાં બાધ ન વાને લગતા મુળ મુદ્દાઓવાળા પ્રશ્નો— આવે. જે બે આઠમ લવામાં આવે ૧. ટીપણામાં પર્વતિથિની હાનિ કે અને પ્રથમ આઠમે પર્વ તરીકે વર્તવામાં વૃદ્ધિ હોય તે પણ આપણામાં (શ્રીદેવન આવે તો સ્વવચન યાતે પર્વતિથિની સુર તપાગચ્છમાં) તે હાની–વૃદ્ધિ પ્રસંગે આરાધનાના લીધેલ પ્રત્યાખ્યાનનો તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિનીજ
હાની–વૃદ્ધિ થતી આવે છે તે છતવ્ય૪ પૂનમની વૃદ્ધિ પ્રસંગે ૧૪-૧૫ એ વહાર ગણાય કે નહિ? અને જો ગણાય બે જોડી છઠું અને પૌષધની આરાધ-
તે તે જેનાગમના વચનની માફક પાળવા
તા તે નાગમના નાવાળાં હોવાથી તેને જુદા ન પડાય
લાયક ખરે કે નહિ ? આથી સમાચારી ને શાસ્ત્રાધાર મુજબ ૨. જનશાસ્ત્રમાં એક દિવસે બે ૧૩ ની વૃદ્ધિ કરાય અને ટિપણાની સામાન્ય તિથિ કે બે પર્વતિથિ માનવાનું પ્રથમ પૂર્ણિમાએ ૧૪ અને દ્વિતીયા વિધાન છે કે કેમ? પૂર્ણિમાએ પૂર્ણિમાને વ્યપદેશ રાખી ૩ ટીપણામાં પર્વતિથિનો ક્ષય જોડીયાં પર્વ રાખવાં.
જણાવ્યું હોય ત્યારે તેનાથી પૂર્વની શેઠશ્રી કસ્તુરભાઈને મુસદે અને તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપમુસદ્દાને અનુસરી બન્નેનાં સમ્મત ર્વતિથિના દિવસે તે ક્ષય પામેલી પર્વ
વિરોધ થાય.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જૈનધર્મ વિકાસ.
તિથિના નામે જ વ્યવહાર કરે તે ૯. “ પૂર્વ તિથિ જી, વી શાસ્ત્રિય નિયમ છે કે નહિ? | થ તથોરઆ શ્રી ઉમાસ્વાતિ.
૪ ચતુર્દશી વિગેરે પવતિથિઓથી વાચકના નામે તપાગચ્છવાળાએ માનેલે આગળની પ્રણિમા વિગેરે પતિથિઓ પ્રધેષ વિધાયક છે કે નિયામક? અને કે 'જે પવનન્તર પતિથિઓ ગણાય તે વિધિ કે નિયમ અગર ઉભય આરા છે, તેને ટીપણુમાં ક્ષય કે વૃદ્ધિ હેય ધનાની તિથિના માટે છે કે આરાધનાના ત્યારે પણ તે ચતુર્દશી–પૂર્ણિમા આદિ માટે છે ? બંને પર્વતિથિએ કાયમજ ઉભી રાખવી આનન્દસાગ૨. સહિ દ. પિતે જોઈએ કે કેમ? અને તે બે પર્વતિથિ.
પાલીતાણા, એનું અનન્તરપણું પણ કાયમ જ રાખવું સં. ૧૯ માગશર સુદ ૨ બુધવાર જોઈએ કે કેમ?
તા. ૯-૧૨-૪૨ ૫. જૈનશાસ્ત્રમાં તિથિ કે પતિથિની શરૂઆત ક્યારથી ગણવામાં આવે છે અને
આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ સમાપ્તિ કયારે ગણવામાં આવે છે, તેમજ
કરેલ ૨૫ પ્રશ્નો. પર્વ કે પર્વનન્તર પર્વતિથિને ઉદય ન હોય કે પર્વતિથિ બે દિવસ ઉદયવાળી
શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સર્વ
સમ્મત થઈ તૈયાર કરેલા મુસદ્દાનુસાર હોય ત્યારે પર્વ કે પર્વનન્તર પર્વની
લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વાનન્તર વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે
પર્વતિથિની હાનિ વૃદ્ધિ હોય ત્યારે કે કેમ ?
કઈ તિથિને પર્વતિથિ તરીકે કરવી તેને ૬. પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ લગતા મુળ મુદ્દાઓવાળા ૨૫ પ્રશ્નોપર્વનન્તર પર્વતિથિની ટિપ્પણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરસે આદિ કરવાનું
તિથિદીન અને પરાધન જૈન શાસ્ત્રકારનું વિધાન છે કે કેમ? સંબંધી મંતવ્ય ભેદને અંગે ( ૭. પતિથિઓ કઈ કઈ ગણાય છે? નિર્ણય કરવા માટેના ખાસ મુદ્દાઓ અને તેમાં કઈ કઈ પર્વતિથિઓની આ- ૧ પર્વતિથિઓની આરાધનાને માટે રાધના કેને કોને માટે અને કઈ રીતિએ મળી શકે ત્યાં સુધી ઉદયતિથિને જ ફરજીઆત છે અને કઈ કઈ પર્વતિથિઓની ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ? આરાધના મરજીઆત છે?
૨ જે દિવસે જે પર્વતિથી ઉદય ૮. ભેગવાળી ઉદયવાળી સમાપ્તિ તિથિ રૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે વાળી કે કોઈપણ એંગવાળી તિથિને તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વલેવામાં ઉત્સર્ગ અપવાદ અને વ્યવસ્થા- તિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે વિશેષ છે કે કેમ?
પર્વતિથિના ગવટાને અંશજ ન હોય
Page #27
--------------------------------------------------------------------------
________________
તિથિ ચચી
અગર ભગવટાને ભાગ હોય તે પણ તે છ માસ વૃદ્ધિ અને તિથિ વૃદ્ધિને સૂર્યોદય સ્પર્શ પૂર્વનો ગવટે હોય, અંગે આરાધનાના નિયમમાં સમાનતા તે તેમ કરવાથી આપ, પર્વલેપ, છે કે નહિ ? મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર ૮ વૃદ્ધિના પ્રથમ માસને તથા બનાય કે નહિ ?
પ્રથમ તિથિને નપુંસક કહેવાય કે નહિ? ૩ પૂર્વની તિથિને પછીની તિથિના ૯ જે નપુંસક તિથિ પિતાનું ફળ દિવસે માનવામાં આવે છે તેથી વિનષ્ટ નિપજાવી શકવાને પણ અસમર્થ હેય, કાર્યનું ભાવિ કારણ માન્યાને દોષ પણ તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફળને લાગે કે નહિ?
નિપજાવી શકે કે નહિ ? ૪ “ પૂર્વ તિથિ ” “અગર ક્ષયે પૂર્વ તિથિ ગ્રાહ્યા એ આજ્ઞા, જે
૧૦ પક્ષના ૧૫ રાત્રિ દિવસ અને પર્વતિથી ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી જ ન
ચતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ હોય તેવી પર્વતિથિની માન્યતા અને
અને ૩૬૦ રાત્રિદિવસ ગણાય છે. તે તથા આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે
પર્યુષણને અંગે વીસ રાત્રિ સહિત માસ જ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદ
અને સીત્તેર રાત્રિ દિવસ ગણાય છે તે લામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જ કે
વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય
અને માસની અપેક્ષાએ ગણાય છે? તેને ક્ષય કરવાને માટે છે ? : ૧૧ દિન ગણનામાં જેમ એક ઉદય
, “g wાઘ તો અગર તિથિનો એક રાત્રિદિવસ ગણાય છે. “વૃદ્ધો ગ્રાહ્ય રથોત્ત” એ આજ્ઞા છે તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિ પર્વતથિ બે સૂર્યોદયને સ્પર્શનારી બનીને દિવસ અને એક વૃદ્ધા તિથિનો પણ બીજા સૂર્યોદયવાળા દિવસે સમાસિને એક રાત્રિદિવસ ગણાય છે કે નહિ? પામેલ હોય, તે પર્વતથિની આરાધના ૧૨ બીજ, પાંચમ, આઠમ, અગિતે પર્વ તિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે આરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ભાદરવા નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પર્વ સુદી ૪ અને કલ્યાણક તિથિઓ પિકી જે તિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની કઈ પણ પર્વતિથીની વૃદ્ધિ હોય તેને પૂર્વે જે કઈપણ પહેલી અપર્વતિથિ માટે બે બીજ આદિ મનાય, લખાય, આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે છે? અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર
૬ “તિથિક્ષય એટલે “તિથિનાશ અને થવાય કે તેમ માનવા આદિને બદલે તે તિથિ વૃદ્ધિ એટલે બે અવયવાળી વૃદ્ધાતિથિની પહેલાં જે પહેલી અપર્વએકજ તિથિ નહિ પણ એકમ બીજની તિથિ હોય તેને બે એકમ આદિરૂપે જેમ એક બીજાથી ભિન્ન એવી બે મનાય, લખાય અને બેલાય તે મૃષાતિથિઓ–એ અર્થ થાય કે નહિ? વાદ આદિ દેના પાત્ર બનાય?
Page #28
--------------------------------------------------------------------------
________________
નિષમ વિકાસ,
૧૩ જે પર્વતિથિનો ક્ષય થયો હોય તએવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરા હોય તે તે અપર્વ તિથિના એક જ તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાય છે કે દિવસે ગૌણ મૂખ્યરીતિએ બંનેય તિથિ- તેવી આજ્ઞા કરવામાં ભેગવટાની સમાપ્તિ એને વ્યપદેશ થઈ શકે કે નહિ? સિવાયને કેઈ હેતુ રહેલો છે?
૧૪ જે પર્વતિથિનો ક્ષય થયો હોય ૧૮ કલ્યાણક તિથિઓ એ પર્વતિતે પર્વ તિથિની પૂર્વની તિથિ પણ જે થિઓ ગણાય કે નહિ? પર્વતિથિ હોય તે પૂર્વનીતે પર્વતિથિના
- ૧૯ ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંદિવસે બંનેય પર્વતિથિઓના આરાધક
ધીના જે નિયમ ચતુષ્પવી અને ષટપવીને બની શકાય કે નહી. તેમજ એક દિવસે
લાગુ થાય તેજ નિયમે અન્ય સર્વ પર્વ બે કે તેથી વધુ પ ગ થઈ જતે હોય તો તે સર્વ પર્વના તે એક જ દિવસે
તિથિઓને પણ લાગુ થાય કે નહી? આરાધક બની શકાય કે નહિ?
૨૦. પૂર્ણિમા અને કલ્યાણક તિથિ - ૧૫ ચૌમાસી તપમાં પાક્ષિકના તપને
એ એ બેમાં અવિશેષતા કે વિશેષતા છે? અને ચૌમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક ૨૧. બીજ, પાંચમ, આઠમ, અગિપ્રતિક્રમણ સમાવેશ થાય છે કે નહી? આરસ અને ચૌદશે પરભવના આયુષ્યને ૧૬ પહેલી પૂનમ કે અમાસે ચતુ
બંધ પડવાની જેટલી અને જેવી સંભદશીના આરોપદ્વારા પાક્ષિક કે ચોમાસી
વિતતા છે તેટલી અને તેવી સંભવિતા માનવામાં આવે તે અનકમે ૧૫ અને પૂર્ણિમાં અમાવાસ્યા કે અન્ય કલ્યાણક ૨૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન તથા ભા. સુ.
તિથિઓ આદી એ ખરી કે નહી ? પહેલી પાંચમે આરોપ દ્વારા ભા.સુ. ૪
૨૨ તિથિ દીન, માસ અને વર્ષ માની સંવત્સરી કરવામાં આવે તે ૩૬૦ આદિના નિર્ણયને માટે જેન ટીપ્પનક રાત્રિ દીવસનું ઉલ્લંઘન થાય કે નહિ. વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષો અને તેને જે ઉલ્લંઘન કર્યું કહેવાય તે થયાં લાકિક પંચાંગજ મનાય છે અને તેવા ઉલ્લંઘનને દોષપાત્ર કહેવાય કે નહી? તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાં
૧૭. આરાધનાને અંગે ક્ષયના પ્રસંગે ગજ માનવું જોઈએ, એવું ફરમાન છે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની કે નહી ? તિથિનાં દિવસે હોય છે અને વૃદ્ધિના ૨૩. અમુક દિવસે અમુક તિથિ ઉદ. પ્રસંગે વૃદ્ધાતિથિના ભગવટાની સમામિ યતિથિ ક્ષયતિથિ કે વૃદ્ધિતિથિ છે. એ ઉત્તરા તિથિના દિવસે હોય છે, એજ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈન એક હેતુથી “શરે પૂર્વ શિક્ષા શાસનમાં “ચંડાશુગંડુ” નામનું લૌકિક (તિથિ ) ગ્રુણ પ્રાણ () સો. પંચાગજ આધારભૂત મનાય છે કે નહી?
Page #29
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમાચાર,
1. ૨૪. પૂર્ણિમા અને અમાવાસ્યા પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા કરતાં ચતુર્દશી અને ભા. સુદ ૫ ના દિવસે થાય કે અન્ય કઈ દિવસે થાય? કરતાં ભા. સુ. ૪ એ પ્રધાન પર્વતિથિ
વિજયરામચંદ્રસૂરિ છે કે નહી?
શ્રી જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા ૨૫. કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક વિ. સં. ૧ ન્ના માગશર સુ. ૨ બુધ.
–(૦)–
(અપૂર્ણ)
- વર્તમાન સમાચાર. ચિતમાં ધર્મશાળા – ઉપદેશથી સીપરના સંઘ સમસ્ત હા.
પૂ. આચાર્ય શ્રી કલ્યાણસૂરિજીના વહીવટકરનાર શા. વિઠ્ઠલદાસ ડાહ્યાભાઈ. ઉપદેશથી ચિડગઢમાં ધર્મશાળા રાંદેર–આચાર્ય વિજયસિદ્ધિસૂરીબંધાવવા સારૂ નીચેના સંગ્રહસ્થ
શ્વરજીના શિષ્ય આચાર્ય વિજય મેઘતરફથી રકમ ભરાયેલ છે. -
સુરીશ્વરજીના અમદાવાદ ખાતે થયેલ ૧૨૦૦] શેઠ ત્રીવનદાસ છગનલાલ
અવસાનના સમાચાર અત્રે તારથી મળતાં હા. તેઓના પુત્ર શેઠ દલસુખભાઈ સંઘમાં શોકની લાગણી પસરી હતી. ત્રિભોવનદાસ અમદાવાદ.
આ નિમિત્તે અત્રે આસો સુદ બીજને ૧૨૦૦૫ શેઠ દેવચંદ મકનજી પ્રભસિ દિવસે સવારમાં આચાર્ય વિજ્યકલ્યાણપાટણ.
સૂરીશ્વરજીની નિશ્રામાં દેવવંદન કરવામાં ૬૦૦] શા. લાલભાઈ વાડીલાલ આવ્યા હતાં. દરેક જેનભાઈએ તેમજ અમદાવાદ,
રાંદેર કાપડ એસોશીએશને રાજીખુશીથી માસિકમાં મદદ –
પિતાનું કામકાજ બંધ રાખ્યું હતું. ૨૫ પૂજ્ય આચાર્ય વિજયહર્ષસૂ- બપોરના નેમિનાથ પ્રભુના દહેરાસરે રીશ્વરના ઉપદેશથી વીસનગર સંઘ તર- પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રે ફથી હા. શા. મંગળદાસ દાદર. - ભાવના પણ રાખવામાં આવી હતી. - ૧૫ પૂ. આ. વિજયેાદયસૂરિના ઉપ- આસો સુદ ત્રીજને દિવસે જીવદયા પળાદેશથી શામળાનીપળ તપાગચ્છ ઉપાશ્રય વવામાં આવી. વધારામાં એમના નિમિત્તે તરફથી હા. નરોતમભાઈ
આ સુદ ૬ થી ૧૫ સુધીને નવ દિવ૧૫. પૂ. આચાર્ય વિજયકલ્યાણ સને ઓચ્છવ પણ રાખવામાં આવ્યો હતો. સૂરિના ઉપદેશથી શા. લાલભાઈ છોટાલાલ અત્રેથી કેટલાક ભાઈઓ કાળધર્મ મુ. ખેડા. હાલ અમદાવાદ પાડાપાળ. પામ્યાના સમાચાર મળતાં તરત જ
૧ પૂ. આચાર્ય વિજય મહેન્દ્રસૂરિના અમદાવાદ જવા રવાના થયા હતા,
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જેનો વિકાસ
વિશેષમાં અત્રે નવપદજીની આયં ત્રણ આપ્યું હતું તે તેજ ટાઈમે શેઠ બિલની ઓળી ધામધૂમ પૂર્વક ઉજવવામાં કચરાભાઈ હઠીસંગે ઉભા થઈ શેઠની આવી હતી લગભગ ૪૦ બહેનો અને ગંભીરતા ઉદારતા વિગેરે બોલ્યા બાદ ૧૫ ભાઈઓએ નવ આયંબિલ કર્યા હતાં. કન્યા પાઠશાળા ખુલ્લી મુકવા ટેકે મુકેલ
વિશેષમાં અહિના બધા દહેરાસરના ને તરતજ શેઠના સુબારક હસ્તે પાઠવહિવટ આજદીન સુધી જુદા ચાલતા શાળા ખુલ્લી મુકાઈ હતી. હતા અને દરેક દહેરાસરની મિલ્કત પણ | વિજયોદયસૂરિના પ્રવચન બાદ જુદી હતી. આચાર્ય શ્રીવિકલ્યાણ ભગુભાઈ શેઠે સચોટ દલીલે પૂર્વક સૂરીશ્વરજીનાં સદપદેશથી બધાય દહે. ધાર્મિક જ્ઞાનથી થતાં એકાંત ફાયદા રાસરની મિલક્ત એકત્ર કરી, ૧૦ માણ- જણાવ્યા હતા તે પછી ખર્ચને પહોંચી વળાય સની એક કમિટી નીમી બધાય વહીવટ તે સારૂ ચંપાબેનના સગામાંથી રૂા. ૨૦) એક કરવામાં આવ્યું છે. તથા શ્રી ત્થા ભગુભાઈ શેઠ, શેઠ પુંજાભાઈ ચતુરભાઈ આદિ નેમિનાથની પેઢી એવું નામ લાલભાઈ જોઈતારામ, શેઠ મણીલાલ આપવામાં આવ્યું છે.
વાડીલાલ અપ્પા વિગેરેએ રૂા. ૧૦, તેમ શામળાની પાળ (અમદાવાદ)
કચરાભાઈ હઠીસીંગે રૂ. ૫૧ જેસંગભાઈ
વકીલના રૂા. ૫૧] તેમના વેવાઈના રૂા. વિક્રદ્રય આચાર્ય શ્રી વિજયસૂરી
પ) શેઠ ભેગીલાલ ચુનીલાલના રૂ. ૫૧ શ્વરજીના નેતૃત્વનીચે આસો સુદ ૧૨ ને
શા. કુલચંદ રતનચંદ રૂ. ૩૧, રતીલાલ રવીવારે તિર્થોદ્ધારક આ. વિજયનીતિસૂરી
મુળચંદ રૂ. ૩૧) વિગેરે રકમે મલી શ્વરજી પાઠશાળાનો મેળાવડે જવામાં
લગભગ રૂ. ૧૪૦૭ તરત સહાય મળી આવ્યું હતું પ્રથમ શાળાના વિદ્યાથી
હતી ત્યાર બાદ લગભગ રૂ. ૮૭ ના ઓએ હારમેનીયમના સંગીત સાથે
ઈનામે પુણ્યાત્મા ભગુભાઈ શેઠના હસ્તે મંગલાચરણ કર્યા બાદ સૂરિજીના ઉપદે
હેંચાવવામાં આવ્યાં હતાં. સભાને સર્વ શથી શામળાની પળ નિવાસી ખાદીવાળા
મંગલના શુભનાદપૂર્વક વિસર્જન કરવામાં બાલાભાઈ ગલાભદાસના થવી એપ આવી હતી બપોરે શ્રી શામળાજીના એને રૂ. ૫૧૫૧ કન્યાશાળા માટે દેરાસરે રાગરાગણિમાં વિશસ્થાનકની પૂજા આપ્યા હતા તેના ઉદ્દઘાટન માટે શેઠ ભણાવવામાં આવી હતી. આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ ધર્માત્મા શેઠ ભગુભાઈ ચુનીલાલને આમ
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે–અમદાવાદ. પ્રકાશક-ભોગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરેડ-અમદાવાદ.
Page #31
--------------------------------------------------------------------------
________________
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિતતપાગચ૭ પટ્ટાવલી:-સંપાદક, પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ
ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફાટાઓ, અને પાકુ પુ'ડું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦, પોસ્ટેજ જુદું. લખે—જન ધર્મ વિકાસ એફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ,
બહાર પડી ચૂકેલ છે શષ્યરત્નમાધિ શબ્દકોષ ભાગ ૨ જે
સ'ગ્રાહક, પચાસજી શ્રીસકતવિજયજી. પહેલા ભાગના રૂા. ૮-૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પાસ્ટેજ
જુદુ રાખવામાં આવેલ છે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જેન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ,
– સરસ્વતી પુસ્તક ભંડાર :હાથીખાના રતનપોળ
લક્ષમી નિવાસ, પાંજરાપોળ લેન અમદાવાદ,
- મુંબઇ..
આવશ્યક. ૧ આ વર્ષે ગ્રાહક થનારને ભેટના પુસ્તક તરીકે ૧ તીર્થોદ્ધારકઆચાર્ય વિજય
નીતિસૂરિ જીવનચરિત્ર (સચિત્ર ગુજરાતી) લેખક કુલચંદ હરિચંદ દોશી. ૨ સપ્તતિ સ્થાન પ્રકરણ. ૩ વાક્યપ્રકાશ મોકલવામાં આવશે. ઉત્સવ, દીક્ષા, કે બીજા કોઈ ઉપચાની સમાચાર વદી પાંચમ પહેલાં મેક્લવા
કૃપા કરવી. ૩ ધર્મ પ્રભાવક કે જન જનતાને ઉપયોગી સમાચાર અમને મોકલવામાં આવશે
તો તેને અવશ્ય સ્થાન આપીશુ'. ૪ લેખક મહાશયોએ પોતાના લેખ સારા અક્ષરે મોકલી આપવા અમારી વિજ્ઞપ્તિ છે. ૫ આ પત્રમાં કોઈપણ ભાઈ જૈનધર્મ વિષયક શાકાઓ માક્લશે તેના ઉત્તરો પ્રશ્ન સાથે માસિકમાં આપવામાં આવશે.
તંત્રી, શ્રી જૈન ધર્મ વિકસ.
Page #32
--------------------------------------------------------------------------
________________ પન્યાસ પદીપણ મહાસવે શેઠ ભાઈચંદભાઈ, શેઠ સૌભાગ્યચંદભાઈ ખંભાત, શેઠ દુર્લભભાઈ શેઠ શાંતિલાલ મગનલાલ આ પૃ. 5, શ્રીમદ્દ ચદ્રસાગરજી મહારાજ આદિ ગાડીજીના સ્ટીઓ શેઠ મોહનલાલ સાહેબના પટ્ટશિષ્ય મુનિ મહારાજ શ્રી છોટાલાલના રસીકભાઈ શેઠે ગીરધરલાલ દેવેન્દ્રસાગરજી મહારાજ સાહેબ તથા છાટાલાલના લાલભાઈ શેઠ જેસંગભાઈ મુનિ મ. શ્રીહીરસાગરજી મ. સાહેબને ઉગરચંદ તથા માલવ દેશમાંથી ઇંદોર, ગણિપદ ત્થા પંન્યાસપદરોપણ કરાવવાની ઉજજેન રતલામ આદિના સદગૃહસ્થા માટી શેઠ બુલાખીદાસ નાનચંદની અપુણ | સંખ્યામાં પધાર્યા હતા. દિવાનસાહેબ | રહેલ અપૂર્વ ભાવનાને પરિપૂર્ણ કરવામાટે આદિ અધિકારી વગ અને પધારેલા શેઠી શ્રી મુનિસુવ્રતસ્વામીના દેરાસરે શેઠ આએ સાજનમાં પધારવાથી વરાડા બુલાખીદાસ નાનચંદના સપત્રો નેમ- અત્યંત સુશોભિત બન્યા હતા. ચંદભાઇ, મૂળચંદભાઈ, હીરાભાઈ તથા પધારેલા સદગૃહસ્થા અને માટી - કેશવલાલભાઈ તરફથી આસો સુદી 13 માનવ મેદની વચ્ચે આસો વદ 3 ને થી અઠ્ઠાઇ મહાત્સવ તથા અષ્ટોત્તરી સ્નાત્ર દિવસે સવારમાં ૧ળા વાગતાં ગણિપદ રાખવામાં આવેલ હતું, તેના કાર્યક્રમની તથા પંન્યાસપદની ક્રિયા કરાવી ઉપરોક્ત કુંકુ મપત્રિકા અગાઉથી કાઢી બહાર પૂ. મુનિવર્યોને પદ ઉપર પ્રતિષ્ઠિત ગામના સ ઘાને આમ વ્યા હતા. કર્યા હતા. તે પ્રસંગે ઉજ્જૈન તથા - આ મહોત્સવ પ્રસંગે વરાડા આસે મુંબાઈ ગાડીજી તરફથી મહારાજ સાહેવદી બીજનો રાખવામાં આવેલ હતા અને ચાતુર્માસ ઉતરે તે તરફ વિહાર તે પ્રસ ગે બહાર ગામથી રાવબહાદુર કરી પધારવા. વિનતિ થઈ હતી. અને શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલ જે. પી. શેઠ બહાર ગામથી આવેલ ખુશાલીના તારે નગીનદાસ કરમચંદ, શેઠ જીવતલાલ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. અને પ્રતાપશી, વાડીલાલ ચત્રભુજ ગાંધી, વાડી. છેવટે રાયચંદભાઈ તરફથી શ્રીફળની લાલ જેસંગભાઈ શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓ પ્રભાવના લઈ સહુ વિખરાયા હતા. e. - આવતા અંકમાં -- પૂ. 5, રૂપવિજયજી ગણિવરે સં. ૧૯૬માં વડોદરાના સંઘ ઉપર લખેલ પત્રના બ્લેક અને વિવેચન આવશે. વિ....3....મિ. - 1 માસિકમાં છાપવા માટે મોક્લાતા સમાચાર કે લેખ શુદ્ધ અને સારા અક્ષરવાળા જોઈએ. 2 બે બાજુ લખાણવાળા કે પેન્સીલથી લખી મોકલેલ સમાચાર કે લેખાને આ માસિકમાં સ્થાન નહિ આપવામાં આવે.