SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જૈનધર્મ વિકાસ. આ રીતિ દેવસુર તપાગચ્છની આજ અમે શ્રી દેવસૂર તપાગચ્છ સમાપર્યત અખલિત રીતે જૈનશાસનમાં ચારીને માનનારા ટિપ્પણાની રીતિએ પ્રવર્તે છે અને તેનેજ અમે કહીએ છીએ.” થતા પૂનમના ક્ષય પ્રસંગે ટિપ્પણાની ચંડાશચંડુ પંચાંગમાં પંચાંગની તેરસના ઉદયને શાસ્ત્રકારના વચનથી રીતિને અનુસરી પર્વને ક્ષય પ્રસંગે અને દેવસૂરિના પટ્ટક મુજબ સંસ્કાર આ. વિજયરામચંદ્રસૂરિ મહારાજ કરીને તેમજ ત્રણ વર્ષ અને પહેલાની પિતાના શબ્દોમાં શું કહે છે. એકધારી આચરાને અનુસરી સંસ્કાર સાતમ એ અપર્વતિથિ છે અને કરીને ચૌદસનો જ સૂર્યોદય માનીને તેની પછીની આઠમ એ પર્વતિથિ છે. ચૌદશની સંજ્ઞા રાખી અને ત્રિપણાની એ આઠમના ક્ષયના પ્રસંગમાં ક્ષીણ- ચૌદશે પૂનમને જ સૂર્યોદય માનીને પ્રમીયુક્ત સસમીમાં ક્ષીણાષ્ટમીની આરા- પૂનમની સંજ્ઞા રાખીને ચતુર્દશી અને થના કરવાનું એ દીવસે સપ્તમી તથા પૂર્ણિમાના પ્રત્યાખ્યાનાદિ કરીએ છીએ. અષ્ટમી બન્નેને ગૌણ મૂખ્ય ભેદે વ્ય- આજ પ્રમાણે અમાસાદિકમાં સમજવું. પદેશ કરવાનું અને સાતમના સૂર્યોદયને ચંડાશુચંડપંચાંગમાં પંચાંગની સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને રીતિને અનુસરી પર્વાનંતર પર્વ પૂનમ પણ સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.” અમાસાદિકને ક્ષય આવે તે પ્રસંગે પર્વાનન્તર ક્ષય પ્રસંગે બંને આચાર્યોની આ. વિજયભામચંદ્રસૂરિજીનું તેમના માન્યતા. પિતાના શબ્દોમાં જણાવાયેલ મંતવ્ય. ચંડાશચંડ પંચાંગમાં પંચાંગની પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે જ રીતિને અનુસરી પરંતર ૫ પૂનમ ચૌદશ અને પૂનમના એમ બનેય પર્વઅમાસાદિને ક્ષય આવે તે પ્રસંગે પૂ. તિથિઓના એકજ દીવસે આરાધક બની આ. સાગરાનંદસૂરિજીનું મંતવ્ય. જ ક્ષયે પૂર્વાવના પાઠથી જ્યારે રીતિએ તે દીસે ચૌદશ તથા પૂનમની 3 શકાય છે અને જરૂર મુજબ મૂખ્ય ગૌણ ઉદયના અભાવથી ક્ષીણ થયેલી પર્વ. તિથિને પણ પર્વતિથિની સંજ્ઞા આપી પણ સંજ્ઞા થઈ શકે છે.” ઉભી રાખવી એજ વાત શાસ્ત્રકારોને ૧ પર્વક્ષય પ્રસંગના બન્ને આચાર્યોને ઈષ્ટ છે તો પછી તેમ સંસ્કાર કરીને તે સંક્ષિપ મંતવ્યભેદ. ક્ષીણ પર્વતિથિને ઉભી રાખવા જતાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજી“તે ક્ષીણ પર્વતિથિની પૂર્વવતી પણ કદાચ કોઇ અપર્વને બદલી પર્વતિથિ ૧ એક દીવસે બે તિથિને વ્યપદેશ હોય અને તે પૂર્વવતી પતિ નષ્ટ થઈ શકે? ૨ ટિપ્પણની ઉદયવાળી થઈ જતી હોય તો તેમ થવા દેવું એતો સાતમે ક્ષીણાષ્ટમીની આરાધના થાય. શાસ્ત્રકારોને કઈ પણ વાતે ઇષ્ટ ન ૩ બન્ને પાર્વતથિઓના એક દીવસે હોય તે સહજ છે.” આરાધક બની શકાય.
SR No.522536
Book TitleJain Dharm Vikas Book 03 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy