________________ પન્યાસ પદીપણ મહાસવે શેઠ ભાઈચંદભાઈ, શેઠ સૌભાગ્યચંદભાઈ ખંભાત, શેઠ દુર્લભભાઈ શેઠ શાંતિલાલ મગનલાલ આ પૃ. 5, શ્રીમદ્દ ચદ્રસાગરજી મહારાજ આદિ ગાડીજીના સ્ટીઓ શેઠ મોહનલાલ સાહેબના પટ્ટશિષ્ય મુનિ મહારાજ શ્રી છોટાલાલના રસીકભાઈ શેઠે ગીરધરલાલ દેવેન્દ્રસાગરજી મહારાજ સાહેબ તથા છાટાલાલના લાલભાઈ શેઠ જેસંગભાઈ મુનિ મ. શ્રીહીરસાગરજી મ. સાહેબને ઉગરચંદ તથા માલવ દેશમાંથી ઇંદોર, ગણિપદ ત્થા પંન્યાસપદરોપણ કરાવવાની ઉજજેન રતલામ આદિના સદગૃહસ્થા માટી શેઠ બુલાખીદાસ નાનચંદની અપુણ | સંખ્યામાં પધાર્યા હતા. દિવાનસાહેબ | રહેલ અપૂર્વ ભાવનાને પરિપૂર્ણ કરવામાટે આદિ અધિકારી વગ અને પધારેલા શેઠી શ્રી મુનિસુવ્રતસ્વામીના દેરાસરે શેઠ આએ સાજનમાં પધારવાથી વરાડા બુલાખીદાસ નાનચંદના સપત્રો નેમ- અત્યંત સુશોભિત બન્યા હતા. ચંદભાઇ, મૂળચંદભાઈ, હીરાભાઈ તથા પધારેલા સદગૃહસ્થા અને માટી - કેશવલાલભાઈ તરફથી આસો સુદી 13 માનવ મેદની વચ્ચે આસો વદ 3 ને થી અઠ્ઠાઇ મહાત્સવ તથા અષ્ટોત્તરી સ્નાત્ર દિવસે સવારમાં ૧ળા વાગતાં ગણિપદ રાખવામાં આવેલ હતું, તેના કાર્યક્રમની તથા પંન્યાસપદની ક્રિયા કરાવી ઉપરોક્ત કુંકુ મપત્રિકા અગાઉથી કાઢી બહાર પૂ. મુનિવર્યોને પદ ઉપર પ્રતિષ્ઠિત ગામના સ ઘાને આમ વ્યા હતા. કર્યા હતા. તે પ્રસંગે ઉજ્જૈન તથા - આ મહોત્સવ પ્રસંગે વરાડા આસે મુંબાઈ ગાડીજી તરફથી મહારાજ સાહેવદી બીજનો રાખવામાં આવેલ હતા અને ચાતુર્માસ ઉતરે તે તરફ વિહાર તે પ્રસ ગે બહાર ગામથી રાવબહાદુર કરી પધારવા. વિનતિ થઈ હતી. અને શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલ જે. પી. શેઠ બહાર ગામથી આવેલ ખુશાલીના તારે નગીનદાસ કરમચંદ, શેઠ જીવતલાલ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. અને પ્રતાપશી, વાડીલાલ ચત્રભુજ ગાંધી, વાડી. છેવટે રાયચંદભાઈ તરફથી શ્રીફળની લાલ જેસંગભાઈ શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓ પ્રભાવના લઈ સહુ વિખરાયા હતા. e. - આવતા અંકમાં -- પૂ. 5, રૂપવિજયજી ગણિવરે સં. ૧૯૬માં વડોદરાના સંઘ ઉપર લખેલ પત્રના બ્લેક અને વિવેચન આવશે. વિ....3....મિ. - 1 માસિકમાં છાપવા માટે મોક્લાતા સમાચાર કે લેખ શુદ્ધ અને સારા અક્ષરવાળા જોઈએ. 2 બે બાજુ લખાણવાળા કે પેન્સીલથી લખી મોકલેલ સમાચાર કે લેખાને આ માસિકમાં સ્થાન નહિ આપવામાં આવે.