________________
૨૭૦
જૈનધર્મ વિકાસ. We = = = = = == =F ફરીને લુંટશે. ભવ્યરૂપ કમળ કરમાશે.
દીપોત્સવી પર્વ ચંદ્ર વીનાનું આકાશ, દીપક વિનાનું ઘર છે તે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી
છે સૂર્ય વિના દિવસ તેમ તમારા વિના ભારત
છે કં
=
ક શેભા રહિત થશે. હે પ્રભુ વિર! હવે હું
ના મહાવીર પ્રભુ છેટલું ચાતુર્માસ કરવા કેની પાસે હારા સંશય પૂછીશ, કેને અપાપા નગરીએ પધાર્યા. હસ્તિપાલ ભદત કહીને બોલાવીશ, કેણ મહને હે રાજાની વિનંતિથી કારકુનની સભામાં
ગૌતમ ગોતમ! કહીને બોલાવશે! હા ચાતુર્માસ રહ્યા નિર્વાણ નજીક જાણ હા.
ની હા ! ! હે વીર તમે આ શું કર્યું. આવા ગૌતમસ્વામિજીને નજીકના ગામમાં દેવ
વખતે હુને દૂર રાખે. હું શું બાલકની શમને ઉપદેશ આપવા મોકલ્યા. પ્રભુએ
જેમ હઠ કરી મેક્ષે જતાં અટકાવત, પગ સોળ પ્રહર અખંડ દેશના આપી પુણ્ય
ઝાલત. શું કેવળજ્ઞાનનો ભાગ માગત? પાપના અધ્યયન કહ્યાં ને રહસ્યમય શ્રેષ્ઠ
હને સાથે લઈ ગયા હતા તે શું મોક્ષ છત્રીશ અધ્યયને ઉત્તરાધ્યયનનાં કહ્યાં.
સંકીર્ણ બની જાત? હુને કેમ મુકી અઢાર ગણરાજાઓ આહાર બંધ
ગયા. પ્રાણાધાર ! વીર વીર બોલતાં કરીને પૌષધ એકચિત્તથી દેશના શ્રવણ
વિચાર આવ્યો એ વીતરાગ હતા. હું કરતા હતા. આત્માર્થી શ્રમણ શ્રમણી સંઘ
રાગ કરું , વીતરાગ નિઃસ્નેહી હોય છે.
હાર એક પક્ષી નેહને ધિક્કાર છે? ગણે છેલ્લી પ્રસાદીરૂપ વાણી હોંશથી, અને
હું એકલે જ્ઞાનદર્શન ચારિત્ર સંયુક્ત શ્રદ્ધાથી શ્રવણ કરતો હતો. પ્રભુ મરૂદેવા
છું સમભાવ ભાવતાં કેવળજ્ઞાન કેવળદર્શન અધ્યયન ભાવતાં સ્વાતિ નક્ષત્રમાં કાર્તક પ્રગટ વદિ અમાવાસ્યાની છેલ્લી રાત્રિએ ચાગ- ઈન્દ્રાદિક દેએ કેવળજ્ઞાનનો ઉત્સવ નિરોધ કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભાવ- કર્યો વીર નિવણ થવાથી દીવાલી પર્વ ઉદ્યોત અસ્ત થતાં ગણ રાજાઓએ દ્રવ્ય પ્રગટ થયું. દીપ પ્રગટાવી ભાવ ઉદ્યોતની ભાવના ગૌતમ પ્રભુના કેવળજ્ઞાનના ઉત્સવને જાગ્રત રાખી. દેવદેવી વૃન્દનિરાનંદ મને લીધે વર્ષની શરૂઆત થઈ આવજા કરતા હોવાથી આકાશ કલાહલ આજે પણ સમગ્ર દેશમાં દીપાલિકા શબ્દથી વ્યાપ્ત થયું. ગૌતમસ્વામી મહોત્સવ સર્વ ધર્માવલંબીઓ પણ કરે છે. દેના મુખે પ્રભુ નિર્વાણ સાંભળી પ્રભુ મહાવીરના કેવલ જ્ઞાનની તિ વાહત થયા.
દ્રવ્ય દીપક કરીને ભાવ જ્યોતિ મેળવવા મૂચ્છ પામ્યા પછી સાવધાન થઈને ભાવના ભાવવાથી એ પર્વની આરાધના અતિરાગને લીધે મોહવશ વિવિધ સંકલ્પ થઈ શકે. મદ મદન ને નિજિતરકરવા લાગ્યા-વિલાપ કરવા લાગ્યા. નારને મન વચન કાયાના વિકાર રહિત
હે પ્રભો ! આપ ત્રણ જગતમાં સૂર્ય થનારને પર આશા–પિગલિક આશાથી સમ પ્રકાશવંત હતા. આપના અસ્ત થવાથી મુક્ત થતા સુવિહિત આત્માઓને મેક્ષ કુતીર્થિકરૂપ ઘુવડ ગજરવ કરશે. ભિક્ષ થાય છે. એ ભાવ દીવાલીના પર્વથી શક્ષસ પ્રવેશ કરશે. ચેરે જેમ તેમ પ્રગટે. એજ ઈચ્છા