________________
૨૮૦
જૈનધર્મ વિકાસ.
ઉપરના ચારે અંશેનો લેપ નહિ કરતાં પરા ચારે અંશથી વ્યાપ્ત થએલી આપણે તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી આત્મ સાધ- માનીએ છીએ-માનતા આવ્યા છીએ, તે નામાં તલ્લીન રહે. જેનટિપ્પણ બંધ તેને વધુ પુષ્ટિ આપવા પ્રયત્ન કરાય. પડવાથી ઉમાસ્વાતિ મહારાજે “ a 3. વૈદ્ય વિજયદેવસૂરિમાં પ્રથમ અંશ તિથિઃ જા, જાણ તથોરા” ને સ્વીકારવાથી બાકી ત્રણ અંશે સ્વીકૃત પાઠ સ્થાપન કરી ચૌદસની વૃદ્ધિમાં બે થઈ જાય છે ને તે રીતે ચાલુ પ્રણતેરસો વિગેરે કરવાનું જૈન તિથિઓને લિકા છતાચાર છે. પ્રાધાન્યપણુ આપેલ છે. આ પ્રમાણે પરાપૂર્વની ઘટના શાબ્રસિદ્ધ છે. આ પર
ત્રણ વસ્તુને અજબ ચમત્કાર !! લેખક–કવિરાજ બાલચંદ્ર એમ. પંડિત.
(ગતાંક પૃ. ૨૫૮ થી અનુસંધાન) | (૪૧) જનોના મૂખ્ય ફરકા ત્રણ દાઢમાં, વીંછીના આંકડામાં અને સ્ત્રીની
છે–શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને આંખમાં. દિગંબર.
(૫૦) દરેકનું કર્તવ્ય ત્રણ પ્રકારનું (૨) જેનાં અતિ પ્રખ્યાત યાત્રા છે-સ્વ-આત્માનું કલ્યાણ, સ્વદેશની સેવા સ્થાને ત્રણ છે-સમેતશીખરજી, કેસરી અને સ્વધર્મને ઉદ્ધાર આજી અને શત્રુંજય.
(૫૧) “અમૃત” ત્રણ જગાએ રહેલું . (૪૩) દાનના પ્રકાર ત્રણ છે–અન્ન- છે–સતી સ્ત્રીના જીવનમાં, પવિત્ર સંતોની દાન, વિદ્યાદાન અને અભયદાન. વાણીમાં અને પ્રભુભક્તિમાં.
(૪૪) જ્ઞાનના પ્રકાર ત્રણ છેદુન્ય- (પર) જેનાં ત્રણે ઉત્તમ–એક સરખાં વીજ્ઞાન, વિજ્ઞાન, અને આત્મજ્ઞાન. હાય તેજ “મહાત્મા’ વિચાર, વાણું અને
(૪૫) દયાના પ્રકાર ત્રણ છે–જીવ- વર્તન. દયા, માનવદયા, અને આત્મદયા.
(૫૩) ત્રણ ફરીથી પાછાં આવેજ (૪૬) ભેજનના પ્રકાર ત્રણ છે– નહિ–ગયેલે વખત, ગયેલી જુવાની અને સાત્વિક, તામસી, અને રાજસી ભેજન. ગયેલું જીવન.
(૪૭) સુખ ત્રણ જગાએ રહેલું છે- (૫૪) બ્રહ્મચર્યનું ખંડન ત્રણ પ્રકાસદગુરૂના શરણમાં, આત્મતત્વના જ્ઞાનમાં રથી થાય છે–સ્ત્રીના રૂપનું વારંવાર ચિંતવન અને પરોપકારમાં.
કરવાથી, સ્ત્રીના સ્પર્શથી અને સ્ત્રી તરફ (૪૮) દુઃખ ત્રણ જગાએ રહેલું છે– કુદષ્ટિએ જેવાથી. હું અને મારાપણાના મિથ્યાભિમાનમાં, (૫૫) ત્રણ જણ બહુ હોંશીયાર અનીતિમાં અને અ-જ્ઞાનમાં. કેઈથી ઠગાય નહિ તેવા હેય-વાણુઓ,
(૪૯) “કાતીલઝેર ત્રણમાં છે–સાપની કાણુઓ ને સ્વામિનારાયણ !