Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 20
________________ જેનધર્મ વિકાસ, તિથિચર્ચા પર્વવ્યપદેશ મંતવ્યભેદ અને મધ્યસ્થ આ નિર્ણયપત્ર અવલોકન. –સુમર્શ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને જૈન તપાગચ્છમાં પંચાંગ તરીકે ઉપયોગ પરમપૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજી લેવામાં અમે બન્ને સમ્મત છીએ. મહારાજ તથા આચાર્ય વિજયરામચન્દ્ર- (“ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે.....” સુરિજી મહારાજ એ ત્રણે જણ સહમત એ અક્ષરે જણાવ્યા હોવાથી) થઈ ઘણું લાકેની ચર્ચા પછી આ ૨ ચંડાશચંડપંચાંગમાં પર્વ (બીજ પ્રમાણે પ્રથમ મુસદ્દો નક્કી કર્યો હતે. પાંચમ આઠમ, અગિઆરસ ચૌદશ) અને “પર્વતિથિની આરાધનાનું પર્વનંતર પર્વને (પુનમ અમાસ વિગેરે) અંગે ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે પંચાંગની ગણતરીની રીતિ મુજબ પર્વ કે પત્ર પર્વની તિથિને ક્ષય અને વૃદ્ધિ હોય તેમાં અમે બન્ને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે પવે. સમ્મત છીએ. [‘પર્વ કે પર્વનન્તર પર્વ. ની તિથિનો કે પરંતર પલની તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે એવા તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં શબ્દો મુસદ્દામાં મુકેલા હોવાથી.] જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને ૩ પર્વતિથિઓની પંચાંગમાં પંચાંગની પિવીતિથિ તરીકે કહેવી અને રીતિએ ક્ષય કે વૃદ્ધિ ભલે થતી હોય માનવી.” તે પણ નિયત પર્વતિથિઓને ઓછાવત્તા આ મુસદ્દાને ત્રણે જણે સહમત પ્રમાણે કહેવાનું કે માનવાનું અમે સ્વીથઈને ખુબ સમજુતિ પૂર્વક ચર્ચાના કારતા નથી. પર્વની તિથિનો કે પનર બીજક તરીકે સ્વીકાર્યો હતે. પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ બાબતમાં . આિ મુસદ્દાને અનુસરી ચર્ચાકાર જેનશાસ્ત્રના આધારે કઈ તિર્થિને પર્વઅને આચાર્યોએ પોતાના મુદ્દા સૂચવતા તિથિ તરીકે કહેવી ને માનવી, એ શબ્દો પ્રશ્નો રજુ કરવાના હતા અને આ મુસ- એક મુસદ્દામાં જણાવેલ હોવાથી). દાને અનુલક્ષી જજમેન્ટ આપનારે આપ. ૪ એક દીવસે બે પર્વતિથિ ન હોઈ વાનું અને લેનારે લેવાનું હતી શકે તેમાં અમે બને સહમત છીએ આ મુસદ્દાથી બન્નેને સહમત કારણ કે (“કઈ તિથિને પર્વતિથિ કહેવી નીચેની વસ્તુઓ હતી. - ૧ આ મુસદ્દો શેઠશ્રી કસ્તુરભાઈના બને આચાર્યોનાં સમત સ્થાને હસ્તાક્ષર છે. જેનો બ્લોક આવતા અંકમાં ૧ “ચંડાશુગંડુ પંચાંગ” હાલ શ્રી આપીશું.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32