Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 19
________________ ત્રણ વસ્તુને અજબ ચમત્કાર (૫૬) બ્રહ્મચર્યનું રક્ષણ ત્રણ પ્રકા (૬૫) ગુરૂ ત્રણ પ્રકારના હોય છે– રથી થાય છે– નિષ અને સાત્વિક આહા. જે તરે ને તારે તેવા, મરે ને મારે તેવા રથી, મન, વાણી તેમજ આંખને કબ- અર્થાત્ ડેબે ને ડુબાડે તેવા તેમજ જામાં રાખવાથી અને સ્ત્રી પ્રત્યે માતૃભાવ મેરતો મારેય નહિ ને ભણાવેય નહિ કેળવીને ત્વચા વગરનું તેનું રૂપ વારંવાર તેવા અર્થાત ન “ઈધરકા રહા ન ઉધરકા વિચારવાથી. રહા’ના જેવા. (૫૭) માગવામાં “શુરા પુરા ત્રણ (૬૬) આજકાલ ઘણા ખરા ભક્તો હાય-બાવો, બ્રાહ્મણ ને બારોટ. ત્રણ પ્રકારના હોય છે–પરસાદીઆ ભક્ત, (૫૮) આજકાલ “મારુંતારું' ત્રણમાં લસણ આ શક્તિ ધુસણ આ ભક્ત અને બગ ભક્ત અને જ હોય છે-“, બચુ ને બચની બા. * ૧ બગ–ભક્ત. (અર્થાત્ બગલાની માફક (૫૯) આજકાલ ત્રણ ખુબ વધ્યાં જ પૂજાપાઠના હેંગસેંગ કરી “શીકાર ઉપર “તરાપ” મારનાર. છે–મંત્રી, વંત્રી કુિલટા શ્રી ને તંત્રી. (૬૭) સાચા ભક્તનાં મુખ્ય ત્રણ (૬૦) ત્રણની કઈનેય ખબર પડતી નથી–મે, મધુ ને મરણ લક્ષણો હોય છે-આસ્થા, નિખાલસતા અને ન્યાયપરાયણતા. (૬૧) ત્રણથી “અંતરપટ' રાખવે (૬૮) આજકાલ ઘણાખરા સાધુનહિ–સગુણ સ્ત્રી, વિશ્વાસુ નેકર, અને બાવાઓ ત્રણ પ્રકારના હોય છે- લઉપ્રમાણિક મિત્ર. લઉ કરવાવાળા, “ખઉખઉ કરવાવાળા (૬૨) સ્ત્રીઓ ત્રણ સ્થાનમાં ત્રણ અને વહુવહુ” કરવાવાળા. અધિકાર ભેગવે છે. ભેજન વખતે (૬) સાચા સાધુના મુખ્ય ત્રણ મમતાનો, કાર્ય કરવામાં મંત્રી [સલાહકાર] લક્ષણે હોય છે-કંચન કામિનીના ત્યાગી નો અને શયનમાં રંભાનો. હોય, આત્માના રાગી હોય અને સંસા. (૬૩) આજકાલ ઘણા ખરા વક્તાઓ રથી બે રાગી હોય. ' ત્રણ પ્રકારના હોય છે–રડતાં રડતાં બેલે (૭૦) ત્રણના મેળ વગરનું બધું તેવા, ડરતાં ડરતાં બેલે તેવા ને મરતાં નકામું છે–આજકાલને અપાતે પ્રાણ મરતાં બેલે તેવા. પ્યારા પ્રભુ અને આપણું વહાલા ધર્મને (૬૪) સાચા વક્તામાં ત્રણ ગુણે ભૂલી ગયા છીએ તેથી જ નથી રહ્યા મુખ્ય હોય છે–નિડરતા, ન્યાયીપણું ને ત્રણમાં, નથી રહ્યા તેરમાં અને નથી નિ:સ્વાર્થપણું. રહ્યા છપનના મેળમાં.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32