Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ ૨૯૨ જેનો વિકાસ વિશેષમાં અત્રે નવપદજીની આયં ત્રણ આપ્યું હતું તે તેજ ટાઈમે શેઠ બિલની ઓળી ધામધૂમ પૂર્વક ઉજવવામાં કચરાભાઈ હઠીસંગે ઉભા થઈ શેઠની આવી હતી લગભગ ૪૦ બહેનો અને ગંભીરતા ઉદારતા વિગેરે બોલ્યા બાદ ૧૫ ભાઈઓએ નવ આયંબિલ કર્યા હતાં. કન્યા પાઠશાળા ખુલ્લી મુકવા ટેકે મુકેલ વિશેષમાં અહિના બધા દહેરાસરના ને તરતજ શેઠના સુબારક હસ્તે પાઠવહિવટ આજદીન સુધી જુદા ચાલતા શાળા ખુલ્લી મુકાઈ હતી. હતા અને દરેક દહેરાસરની મિલ્કત પણ | વિજયોદયસૂરિના પ્રવચન બાદ જુદી હતી. આચાર્ય શ્રીવિકલ્યાણ ભગુભાઈ શેઠે સચોટ દલીલે પૂર્વક સૂરીશ્વરજીનાં સદપદેશથી બધાય દહે. ધાર્મિક જ્ઞાનથી થતાં એકાંત ફાયદા રાસરની મિલક્ત એકત્ર કરી, ૧૦ માણ- જણાવ્યા હતા તે પછી ખર્ચને પહોંચી વળાય સની એક કમિટી નીમી બધાય વહીવટ તે સારૂ ચંપાબેનના સગામાંથી રૂા. ૨૦) એક કરવામાં આવ્યું છે. તથા શ્રી ત્થા ભગુભાઈ શેઠ, શેઠ પુંજાભાઈ ચતુરભાઈ આદિ નેમિનાથની પેઢી એવું નામ લાલભાઈ જોઈતારામ, શેઠ મણીલાલ આપવામાં આવ્યું છે. વાડીલાલ અપ્પા વિગેરેએ રૂા. ૧૦, તેમ શામળાની પાળ (અમદાવાદ) કચરાભાઈ હઠીસીંગે રૂ. ૫૧ જેસંગભાઈ વકીલના રૂા. ૫૧] તેમના વેવાઈના રૂા. વિક્રદ્રય આચાર્ય શ્રી વિજયસૂરી પ) શેઠ ભેગીલાલ ચુનીલાલના રૂ. ૫૧ શ્વરજીના નેતૃત્વનીચે આસો સુદ ૧૨ ને શા. કુલચંદ રતનચંદ રૂ. ૩૧, રતીલાલ રવીવારે તિર્થોદ્ધારક આ. વિજયનીતિસૂરી મુળચંદ રૂ. ૩૧) વિગેરે રકમે મલી શ્વરજી પાઠશાળાનો મેળાવડે જવામાં લગભગ રૂ. ૧૪૦૭ તરત સહાય મળી આવ્યું હતું પ્રથમ શાળાના વિદ્યાથી હતી ત્યાર બાદ લગભગ રૂ. ૮૭ ના ઓએ હારમેનીયમના સંગીત સાથે ઈનામે પુણ્યાત્મા ભગુભાઈ શેઠના હસ્તે મંગલાચરણ કર્યા બાદ સૂરિજીના ઉપદે હેંચાવવામાં આવ્યાં હતાં. સભાને સર્વ શથી શામળાની પળ નિવાસી ખાદીવાળા મંગલના શુભનાદપૂર્વક વિસર્જન કરવામાં બાલાભાઈ ગલાભદાસના થવી એપ આવી હતી બપોરે શ્રી શામળાજીના એને રૂ. ૫૧૫૧ કન્યાશાળા માટે દેરાસરે રાગરાગણિમાં વિશસ્થાનકની પૂજા આપ્યા હતા તેના ઉદ્દઘાટન માટે શેઠ ભણાવવામાં આવી હતી. આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ ધર્માત્મા શેઠ ભગુભાઈ ચુનીલાલને આમ મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે–અમદાવાદ. પ્રકાશક-ભોગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરેડ-અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32