Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ તિથિચર્ચા ૨૮૩ તેમ મુસદ્દામાં એકવચનનાઃ પદ જણ ને સેમ, આઠમનો ક્ષય અને નોમને વેલ હોવાથી) મંગળ હોય તે કઈ વાયુક્ત વાળી ૫ પર્વતિથિની સંજ્ઞા રાખવામાં અને તિથિને આઠમ તરીકે સંજ્ઞા આપી માનવામાં અમો બન્નેને જેનશાસ્ત્રાધાર કહેવી અને પર્વતિથિ નિયત ધર્માનુષ્ઠાન સમ્મત છે. નહિ કે ચંડાં ચંડુ પંચા- કરી માનવી. તે જ પ્રમાણે ચંડાશુગંડુ ગમાં આવતું પર્વ કે પર્વનન્તર પર્વ. પંચાંગમાં તે પંચાંગની ગણત્રીની રીતિ તિથિનો ક્ષય કે વૃદ્ધિ પ્રસંગ કે કોઈપણ મુજબ સુ. ૧૩ બુધ. સુ. ૧૪ ગુરૂ. સુ. પંચાંગ યા જોતિષની રીતિ જૈનશાસ્ત્રા- ૧૫ ને ક્ષય અને વદ ૧નો શુક્ર હોય ધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી તે કઈ વારયુક્તવાળી તિથિને પૂનઅને માનવી” એ શબ્દો મુસદ્દામાં જણા- મની સંજ્ઞા આપી, પૂનમ કહેવી અને વેલા હોવાથી.) પૂનમ નિયત ધર્માનુષ્ઠાન કરી આરાધવી. ૧ મસદાને અનુલક્ષીને બે આચાર્યો પર્વ ક્ષય પ્રસંગે બંને આચાર્યોની વચ્ચેને પ્રથમ પર્વવ્યપદેશ માન્યતા. મંતવ્યભેદ, ચંડાશુગંડુ પંચાંગમાં પર્વતિથિનો ચંડાશુગંડુ પંચાંગમાં પંચાંક્ષય કે પર્વાનંતર પર્વતિથિનો ક્ષય જણાવ્યું વાચ ગની રીતિને અનુસરી પર્વના ક્ષય હોય છતાં જૈનશાસ્ત્રાધારે પંચાંગની પ્રસંગે પૂ. આ. સાગરાનંદસૂરિજી રીતિ મુજબ પર્વતિથિનો ક્ષય ભલે થતો મહારાજ શું કહે છે. હોય તે પણ પર્વનું કથન અને આરા. “ટિપ્પણમાં પર્વતિથિનો ક્ષય હોય ધન ક્ષય નહિ થતું હોવાથી) ચંડાંશ ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિનો ચંડુ પંચાંગની વારયુક્તવાળી કઈ તિથિને વ્યપદેશ કરે નહિ પરંતુ તે દીવસે પર્વતિથિ તરીકેની સંજ્ઞા આપી સાધવી- ક્ષય પામેલ એવી પણ પવૅતિથિનો જ કહેવી અને તે સંબંધેલ પર્વતિથિ વ્યપદેશ કરો.” નિયત ધર્માનુષ્ઠાન કરી માનવી. [મુસદ્દામાં “શાસ્ત્ર અને પરંપરાને અનુસરના જણાવેલ “ચંડાશુ ચંડુ પંચાંગમાં જ્યારે રાઓ આઠમ આદિ પર્વતિથિનો પંચાંગમાં પર્વ કે પર્વનંતર પર્વનીતિથિને ક્ષય ક્ષય હોય છે ત્યારે આઠમ આદિને કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિનો કે ક્ષય નથી કહેતા. પરંતુ ટિપ્પણાની રીતિ પર્વાનંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ મુજબ થતા આઠમ આદિ પર્વતિથિઓના બાબતમાં જેનશાસ્ત્રના આધારે કઈ ક્ષયે ટિપ્પણામાં રહેલ વિદ્યમાન અપર્વતિથિને પર્વતિથિ તરીકે કહેવી અને તિથિ સાતમ આદિનો ક્ષય કહે છે. અને માનવી આ શબ્દો જણાવેલ હોવાથી.] તે સાતમ આદિક તિથિને આઠમ આદિ એટલે ચંડાશુગંડુ પંચાંગમાં તે પર્વતિથિ નામે જ બેલ તેનું આરાધન પંચાંગની ગણત્રીની રીતિ મુજબ સાતમ- કરે છે. શાસ્ત્ર અને પરંપરા પ્રમાણેની

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32