Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ ર૮ જૈનધર્મ વિકાસ લકત્તર વ્યવહારમાં ચંડાશુગંડુ પંચાં- ઉમાસ્વાતિ મહારાજનું વચન “ફ પૂર્વા ગને પ્રામાણ્યપણું માની રવીકારે છે, તિથિ થા, વૃદ્ધી જાય તથૌરા” જ્યારે બીજા આચાર્ય લોકોત્તર વ્યવ- ટાંકી નીચે મુજબ લખે છે. “ શરૂ હારમાં તેનું પ્રામાણ્ય સ્વીકારતા નથી. ગોવામિલમાં બધૂમાડ્યાતિ જોવું આ ઉપરથી વાચકને ખ્યાલ આવશે કે નવ જવા દ ” તિથિનિર્ણય અહિં જ પૂર્ણ થાય છે. (પૃ. ૮ શ્રી જૈન પ્રવચન) જે કે આ શ્લોકાર્ધ ઉમાસ્વાતિના "भये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या પ્રસિદ્ધ ગ્રન્થમાં કયાંય દેખાતું નથી તો ત ” આ પ્રમાણે ઉમાસ્વાતિ મહા પણ અનેકવાર પરંપરાથી ઉમાસ્વાતિના રાજને પ્રઘાષ છે. હવે આ મંતવ્ય લેકે વચન તરીકે તેનો ઉલ્લેખ થયો હોવાથી ત્તર વાતે છે કે લૌકિક વાસ્તે, તે આપણે તેના પ્રામાણ્યની શંકા કરી શકાય તેમ વિચારીએ. દા. ત. ભાદરવા સુદ ૧૪ ને નથી. (પા. ૨૪ જેને પ્રવચન ક્ષય હોય તે તે તિથિની આરાધના કરવા ઉપરના વાકયે વાંચકનું ખાસ ધ્યાન સુદ ૧૪ ને માની આરાધના કરાય, માગી લે છે. પ્રથમ વૈદ્ય ઉમાસ્વાતિ આત્મિક કાર્ય કરાય, આ લોકોત્તર કે મહારાજનું વચન કેઈ ગ્રંથમાં દેખાયું લૌકિક ! લેકોત્તર વ્યવહારમાં પર્વતિ નથી એમ કહે છે. વાસ્તવિક દષ્ટિએ થિઓનું આત્મિક ભાવનામાં પૂજા-ઉપવાસ જોતાં આખાયે ચૂકાદો ઉમાસ્વાતિ મહાબ્રહ્મચર્ય વિગેરેવડે આરાધના થાય તેને રાજના વચન ઉપર અવલંબી રહ્યો હોવા મુકી શકાય. 'લૌકિક તે ચંડાંશુગંડુ છતાં, તેમના વચનમાં શંકાને સ્થાન ટિપ્પણમાં આવતી લકત્તર સિવાયની આપી, તેનેજ (વચનને જ) ઉડાવવા પ્રયત્ન સર્વ તિથિઓને સ્વીકારી શકાય. પરંતુ કરાયો છે તે પછી પ્રશ્ન થાય છે કે આચાર્ય વિજયરામચંદ્રસૂરીજી મહારાજ એમના વચનને પંચના ચૂકાદામાં અનિતે લકત્તર વ્યવહારમાં–ઉપવાસ, આયં ચ્છાએ તે સ્થાન આપવામાં આવ્યું બીલ, બ્રહ્મચર્ય વિ. કેત્તર સાધનામાં નથી ને? ચૂકાદામાં “ક્ષયે પૂર્વા”નું ભાગ્ય પણ ચંડાશુગંડુ પંચાંગનું પ્રામાણ્યપણું રચ્યું. અને “ક્ષયે પૂર્વા' કોનું કે વ્યાજબી સ્વીકારી લે છે. આ પ્રમાણેનું વિજય તેની તે તટસ્થને જ શંકા છે. રામચંદ્રસૂરીજી મહારાજનું મંતવ્ય ઉમા વળી એક બીજો દાખલે પણ આ સાથેજ રજુ કરું છું. શ્રી જેન પ્રવચન સ્વાતિ મહારાજના વચનને ખોટું કરાવે પા. ૬ માં મી. વૈદ્ય નીચે મુજબ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉમા- . . સ્વાતિ મહારાજના વચનની જરા જેટલી - પણ કિંમત વિજયરામચંદ્રસૂરીજીના હદ- ક ૧ જૈનશાસનમાં લૌકિકપર્વ હેળી, બળેવ થમાં એમના મંતવ્ય અને પંચના ચૂકાદી વિગેરેની આરાધના હતી જ નથી. કોઈપણ ન આચાર્ય લૌકિકની:આરાધન થાય તેમ પરથી હોય એમ લાગતું નથી. કહી શકે નહિં. રામચંદ્રસૂરિ કરવાના હોય તે હવે જરાક આગળ ચાલીએ પંચ જુદી વાત

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32