Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 7
________________ શ્રમણોપાસક કલ્પલતા. (દર મહિને) છ પર્વોને વિષે ચાર પ્રકારને પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ નિર્મલ પૌષધ કરે. એમ ચાર મહિના અવશ્ય અંગીકાર કરવો જોઈએ.' સુધી કરવું તે પૌષધપ્રતિમા કહેવાય. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા–આની ૫ કાર્યોત્સર્ગ પ્રતિમા–પાંચ અંદર છ મહિના સુધી દિવસે અને રાત્રે મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું પવને વિષે પિષધ કરવું જોઈએ. અને હોય છે. આ પ્રતિમાના અભ્યાસથી ભવિતેમાં રાતે ચારે પહોર સુધી કાર્યોત્સ- વ્યમાં સર્વવિરતિ ધર્મને સાધવાને લાયક માં રહેવું, તે કાર્યોત્સર્ગ પ્રતિમા કહે- બની શકાય છે. સર્વ ગુણામાં બ્રહ્મચર્ય વાય. આ બાબત અન્ય ગ્રંથોમાં વિસ્તા- ગુણ શ્રેષ્ઠ ગણાય છે. વિશેષ બીના રથી આ પ્રમાણે કહ્યું છે કે-આ પ્રતિમા શીલધર્મ દીપિકા, બ્રહ્મચર્ય પ્રકાશમાં વહન કરતી વેળાએ સ્નાન (હાવા)ને જણાવી છે. નિષેધ હોય, દિવસે જ્યાં અજવાશ હોય ૭ અચિત્ત પ્રતિમા–આમાં સાત ત્યાં ભોજન કરી શકાય. રાત્રે સર્વથા ના ગધી સચિનનો ત્યાગ કરે અશ્વિન ભેજનને ત્યાગ હેય. કરછ બાંધવાને અશન પાન ખાદિમ સ્વાદિમ વાપરે. નિષેધ હેય. દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાત્રે અપર્વ તિથિમાં ભગનું પરિ. ૮ આરંભત્યાગ પ્રતિમા––આમાં માણ કરવું જોઈએ કારણકે પર્વ દિવસોમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતનો નિયમ હોયજ. વળી પર્વતિથિએ પિૌષધ આરંભ ન કરી શકે. ક્રિયામાં રહેવા પૂર્વક રાતે ચોટા વગેરે ૯ પ્રખ્ય પ્રતિમા–આમાં પિતાના સ્થળે કાગ કરવો જોઈએ. અહિં નોકર વગેરેની મારફત પણ આરંભના રાત્રિભોજન નહિ કરવાની સૂચના કરી કાર્ય ન કરાવી શકાય. એવો નિયમ નવ તેથી એમ સમજવું કે ઉત્તમ શ્રાવકે એ મહિના સુધી પાળવાનો હોય છે. અનેક જાતના બાહ્ય અને અભ્યન્તર ૧૦ ઉષ્ટિવર્જન પ્રતિમા– ગેરલાભ ગણીને રાત્રિ ભેજનની જરૂર આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે ત્યાગ કરે જોઈએ, અને ચોમાસાના આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જ જોઈએ. જે કે ન લઈ શકાય. સુરમુંડ સ્થિતિ હોય અને શ્રાવક કાય શિખા (ચેટલી) રખાય. મને માટે તે રાત્રિ ભેજનને નિયમ કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ અપૂર્ણ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32