Book Title: Jain Dharm Vikas Book 03 Ank 12 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 4
________________ જનધર્મ વિકાસ, = 5 E 3ill = આ સં. ૧૯૯ જેન ધર્મવિકાસ અંક ૧૨ મે તંત્રી સ્થાનેથી ફE LIKE A અભિનંદન હોવાથી નૂતન વર્ષ- નતન વર્ષાભિનંદન કા ભિનંદન છે. - પર્યુષણ પર્વમાં સંવત્સરી પ્રતિક્ર AM E મણ બાદ ન જનતા યથાશય સર્વને દુનિયામાં એવે કયો પુરૂષ હશે કે પિતાના પાપના આલેચન માટે “ મિચ્છાજેને નૂતન વર્ષનું મંગળમય પ્રભાત મિદુક્કડે દઈ પર્વ પાલન કરે છે. તેમ ઉત્સાહ આનંદ અને પ્રેરણા નહિં આપતું આ નૂતનવર્ષના માંગલિક દિવસે સૌ હોય. એવો કયો પુરૂષ હશે કે નૂતન- કઈ પિતાના હિતસ્વી. સ્નેહી અને વર્ષના મંગલમય પ્રભાતે તે વર્ષના સંબંધીને સાલ મુબારક કહી તેના ઉજ્વળપંથની આશા મહેચ્છા નહિં વર્ષને કલ્યાણકારી નિવડવાના આંતર રાખતો હોય. અને આશા મહેચ્છા સાથે અનુમોદન સાથે પિતાની તેના પ્રત્યેની ઉન્નત પ્રગતિ, અને ઉન્નત પ્રવૃત્તિના શભદષ્ટિ અને આશા પ્રગટ કરે છે. દઢ સંકલ્પને નહિ કરતે હેય. આ શુભદષ્ટિની ભાવના વ્યક્ત કરવામાં જગત ભરના સૌ કે મનુષ્ય આ પણ સ્વકલ્યાણ સાથે પરકલ્યાણને મંગળમય દીવસે આનંદ ઉત્સાહ અને આશય સમાયેલું છે. પ્રગતિપૂર્ણ જીવન જીવવા ઈચ્છે છે. સૌની મને કામનામાં પિતાના કલ્યાણસાથે પરના પ્રાંતે અમે નૂતનવર્ષના પ્રથમ આ કલ્યાણની બુદ્ધિ પણ પ્રવર્તે તે ઈચ્છવા અંકમાં જગતના સર્વ પ્રાણિઓના ગ્ય છે. કલ્યાણ અને મગળ ઈચ્છવા સાથે આસ્તિક માનવમાત્ર પિતાની કઈ અમારા વાંચકે પ્રત્યે પણ મંગળ અને પણ પ્રવૃત્તિ, સાહસ કે યોજના પાછળ કલ્યાણની આશા વ્યક્ત કરીએ છીએ તેની સિદ્ધિમાં કારણરૂપ ધમને માને છે. અમે ઈચ્છીએ છીએ કે – અને આથી જ પોતે નૂતનવર્ષમાં આર્થિક शिवमस्तु सर्वजगतः લાભ કે સાંસારિક લાભની ઈચ્છા મહેચ્છા परहितनिरता भवन्तु भूतगणाः સેવત હોવા છતાં તેની સિદ્ધિ માટે दोषाः प्रयान्तु नाशं પ્રથમ ધર્મને કર્તવ્ય માનતે હોઈ આ सर्वत्र सुखो भवतु लोकः । નૂતનવર્ષના મંગળમય પ્રભાતે પણ પોતાના સર્વ જગતનું કલ્યાણ થાઓ; દેવાધિદેવના સમરણ, પૂજન અને વંદનામાં પ્રાણીઓ પારકાના હિતમાં ઉદ્યમવંત કૃતકૃત્વમાની પરાયણ બને છે અને આ રહે. દે નાશ પામે. અને સર્વ ધર્મપરાયણ જીવન એજ નૂતન વર્ષનું ઠેકાણે લેકે સુખી થાઓ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32