________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
ાદીને તેમાં બહુ રસ પડે, માત્ર તેને યેાગ્ય આકારમાં મૂકવાની જ જરૂર છે. આવી સ્થતિ ઉત્પન્ન કરવામાં પણુ બહુ કરા અભ્યાસીઓની જરૂર છે, અને અભ્યાસી એ રણ મેાટી સ ંખ્યામાં ઉત્પન્ન કરવાની જરૂર છે. એ સર્વ મનાવવા માટે પશુ મહા ના તત્ત્વને આમેજ કરવાની ખાસ જરૂર છે, આખી પરિપાટી ફેરવવાની આવયકતા છે અને ધર્મવિચારણામાં દનને બદલે તેની સાથેજ જ્ઞાનવિજ્ઞાનને ધારે મહત્ત્વ આપવાની ઉપયુક્તતા છે. એવા સવાલે વિચારી જાતે જૈન થઈ માતાના વ્યવહાર કરી શકે એવા આત્મલાગી વની પણ તેટલા માટે ખાસ જરૂર છે.
આવા વર્ગ કયારે અને કેમ ઉત્પન્ન થાય ? એ સવાલ હાથ ધરવા પહેલાં એ રંગ સં.'ધી કેટલાક વિચાર કરી નાખીએ, આપણા વર્તીમાન જૈનસમાજ રૂપ રીરમાં જે સડા પડેલા છે, અને ક્ષતિ થતી જાય છે તે સવાલ પણ આપણે માગળ વિચારશુ.
ઉપદેશક કે ધર્મ પ્રચારક તરીકે સાધુએ કાર્ય કરવાને સથી વધારે યોગ્ય રાય. તેઓને સંસારની જ જળ ન હોવાથી તેએ પેાતાના હૃષ્ટાન્તથી ચારિત્રના ત્તમ નમૂના પૂરી પાડી શકે અને માલવા કરતાં પણુ અંતર વિશુદ્ધાત્માએ ચાટ છાપ પડી શકે છે એ જાણીતી હકીકત છે. સાધુઓને વમાન પદ્ધતિએ જ્ઞાનને અભ્યાસ હોય, પશ્ચિમના જડવાદના પુસ્તકોના બહુ સારો અભ્યાસ હોય, રાય અને લૈ।જીકના ઉંડા અભ્યાસી હેય અને અત:કરણપૂર્વક ખરા ત્યાગી હોય । તે અસાધારણ કામ કરી શકે. એવી સ્ત્રા ત્યાગી અને અભ્યાસી એકજ વ્યક્તિ ટિલું અધુ કામ કરી શકે અને એટલી સારી અસર ઉપજાવી શકે કે જેની સરામણી ખીજા કાઇ સાથે થઇ શકે નહીં. વર્તમાન શૈલીના અભ્યાસ વગર, ઇંગ્લીશ ષાના જ્ઞાન વગર અને વિજ્ઞાનના ઉપ૨ ઉપરના ખ્યાલથી પણ અત્યારે સમ ાધુએ મનરંજન કરી શકે છે, તે પછી સાતુ અને સુગ ંધ સાથે મળે ત્યારે ની અસર કેટલી થાય તે કલ્પવુ મુશ્કેલ નથી. આવી પાંચ દશ સમર્થ વ્યક્તિ એ મજાયબ જેવી રીતે દુનિયાના પ્રવાહ પેાતાની દિશાએ અથવા ધારેલા સાધ્ય તરફ ાળી શકે.
પરંતુ સાધુના ક્રિયા માર્ગ અને બંધારણને અ ંગે બહુ મુશ્કેલી ઉભી થાય મ લાગે છે. તેએથી રેલવેમાં વિદ્ધાર થઇ શકે નહુિ, જરૂરી સ્થાનકે એકદમ પહોંચી કાય નહિ. આહારપાણી અમુકજ પ્રકારનાં લેવાં પડે, રાત્રિના વખતમાં દીવાની જરી તેમને કામ આવે નહીં-એ સ સાધુધની ખબતમાં તે અપવાદ જ સેવે અને અપવાદ સેવવાની આપણે તેમને સૂચના પણ ન કરી શકીએ; એટલે
કીરતી છે ` ' જે તે
For Private And Personal Use Only