________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકારા.
નથી, એ ખાસ ધ્યાનમાં રાખજે. એથી તમે હર્ષિત થશે–એથી તમને છુપ થશે. સનેહની શક્તિ અજબ છે. નેહ એ પ્રભુતા છે. સ્નેહ સર્વને શાંતિ અને આપે છે. તમને ધિક્કારનાર અથવા તમારી નિંદા કરનારને પણ તે સરખી વે છે. એ નેહને તમારા હદયમંદિરમાં પધરા–એ વિશ્વના આત્મા )નું સ્વાગત કરે. સ્નેહ એજ જીવન છે. પપવિત્ર વિચાર મગરૂરી અને આમલાઘાને ભેગ આપજો. કારણકે મનની ખરાબ ભાવનાઓ છે, તમારા અંતરની ખામીઓ છે. જેઓ ધીમે દુર્ગાને જીતશે તેઓ નિબળતા, દુ:ખ અને શેકથી મુક્ત થશે અને તે અવિનાશી સુખને ભેગવશે. ! સર્વ ત્યાગ પવિત્ર અને નમ્ર છે. આ બળિદાન માત્ર અંતરમાં જ થાય
આંતરની અદશ્ય, એકાંત અને પવિત્ર વેદી ઉપર જ અપાય છે. જ્યાં સુધી ડતાની ભૂલનો એકરાર ન કરે ત્યાં સુધી તે પોતાની ભૂલને ભેગ આપી છે ત્યારે તે પોતાની ભૂલોને ભેગ આપશે ત્યારે જ તે પોતાની દ્રષ્ટિથી : સત્યને શોધી શકશે. પાના ભલાને ખાતર પોતાના સવાર્થને છુપી રીતે ભેગ આપ ની અહંકાર વૃત્તિનો ભોગ આપે, એ સર્વથી છુપું રહે છે, તેનાં પણ કરતું નથી. એ ત્યાગ બધી દુનિયાની આંખથી અથવા તમારા ધીઓની આંખથી પણ છુપ રહે છે, કારણ કે કઈ પણ સ્થલ આંખ જોઈ શકતી નથી, પરંતુ તે અદસ્થ રહે છે. એટલા માટે તે નકામો ધારશો નહિ. તેનાં જવલંત કિરણો તમને મળે છે. તમે તેના છે. બીજાના ઉપર તેની સત્તા ઘણું સારી અને મહાન થાય છે. તેને જોઈ અથવા જાણી શકતા નથી, તે પણ પરોક્ષ રીતે તેના છે જામે છે. કઈ શાંત લડાઈ તમે લડે છે, કેવી ફતેહ તમે તમારા , એ પણ તેઓ જાણતા નથી, પરંતુ તેમને તમારી ફરી ગયેલી
હત તુથી વણાયેલા તમારા નવા મનનો અનુભવ થાય છે, તેથી છે અને આનંદમાં ભાગીદાર થાય છે. તમે જે લડાઈ લડે છે તેના જે જખમ થાય છે અથવા તમે એ જખમ ઉપર જે અકસીર દવા તમને જે સુખ અને શાંતિ મળે છે તેની તમને ખબર પણ પડતી મધુર અને નમ્ર, બળવાન અને આત્મ શ્રદ્ધાળુ, વૈર્યવાન અને પવિત્ર મને તમારી હાજરીથીજ આરામ અને સહાય મળે છે, એટલું તે છે. આના કરતાં વધારે ઈનામ શું હોઈ શકે? સ્નેહની મધુર સુવાસ ખા ચર્થ અને નજીવા છે. નિ:સ્વાર્થ હય.
For Private And Personal Use Only