Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
वांच्छा सजनसंगमे परगुणे प्रीतिरी नम्रता । विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयं ॥ भक्तिचाहति शक्तिरात्मदभने संसर्गमुक्तिः खले। येष्वेते निवसति निर्मलगुणास्तैरेव भूपिता ॥१॥
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
-
- -
-
—
-
- -
-
- -
- -
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
પુસ્તક ૩૬ મું.] ભાષા સંવત ૧૯૭૬. વીર સંવત-
૨૬. [ અંક ૬ કે.
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
सुज्ञ जैन बंधुओ प्रत्वे विज्ञप्ति.
ગઝલ (કવ્વાલી) અરે ઓ જે બંધુઓ, વિચારી ખેદ થાયે છે; હતી જે પૂર્વની સ્થિતિ, કહોને કર્યા જણાવે છે? નિહાળો ચક્ષુથી યાર, દીસે અવનત દશા કેવી; અરે જે સહેજ પણ લખતાં, કલમ કંપે અહા તેરી. શ્રીમતે બાર ગાડીમાં ફરે છે મગ્ન થઇ જાય ત્યાં; અરે બંધુ ફરજ જે છે, કામ પ્રત્યે તે વિસ્તારો કાં? યુવાને ફેશને ફસીયા, વૃદ્ધો અશક્તમાં ખપિયા} કરે દરકાર ના કેઈ, લવલેરા માત્ર જે સુખિયા.
અરે ઓ વીરના પુત્રો, નિરાશ્રિત પર દયા કરજે, દીલાસે દઈ અરે પ્રિતે, દુઃખો તેઓ તણું હરજે. તમો ધનવાન જે હો તો, કરે ધનથી અહીં સેવા: તમો જે હો વિચારક તે, વિચારોથી કરો સેવા. તમો વિદ્વાન જે છે તે, કરે વિદ્યાકી સેવા યથાશક્તિ કરે સેવા. યથાશકિત કરે સેવા. ૭ અપીલ આ નમ્ર ઉર ધારી, મદદ બનતી પ્રીતે કરજે, દુઃખી હૃદયો તણી આશીષ, કરી સત્કર્મ મેળવજે. ૮
પ્રભાકર.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭:૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધૂમ પ્રકારી.
क्षमा अष्टक.
( પસ ગુરુ ! જેન કહેા કચુ' હવે ? ) એ રોગ,
સુગુરુ નર ! તારી ભવાઈ તારે, સહુનશીલ અડગ પ્રિય અંતર, ટકતા કાર્ય સુધારે મુગુ ત ( એ ટેક ) પત્નિ સુધમાં ગણી ક્રિયલ પર, ધરીયે સુખ ક્ષમામાં; ઈંદન તાડન તન સમયે, ચેતન કર્મ દા મા. વિષવેલી સમ જાણે ચેતન, ગુરુ સસારી રમામાં; સ્વપ્ન સમાન ક્ષષુિક બાજુમાં, ચતુર ચઇ ભરમાં માં. પ્રસન્નચંદ્ર રાવિ બાનાંતર, દુર્ગતિ દળમાં બાંધે; સાવધ થઇ પસ્તાય ક્ષમાથી, ાગમાં કારજ સાથે. સાકર સરસપશુ ન તરે કદી, સમક્ષ ઝેર ન લાગે; થાય પ્રકાશિત કાન્તિ પ્રશ્નારી, ડૅમ હુતાશન આગે. દૂષણ પ્રકાશ કરે સહુ દુશ્મન, તેપણ ધીરજ ધારે; ગાળ દીધે તરી જાય ની તન, રક્ત ક્ષમા તર્ક લારે, થાય ક્રૂત અસત્યપણાથી, દુશ્મન આખર બ્રાસે; સત્ય પ્રકાાંશત થાય ત્રિ યમ, ર્પ્રિમરતણું દળ નાસે. પૂર્ણ સમ પણ મળતાં પશુ, જે ક્ષમા દિલ ધારે; અલિહારી દુષ્મ તે જનત, આપ તરે પર તારે,
સુ
દુલ ભ વિ. ગુલામચંદ્ર મહેતા,
For Private And Personal Use Only
सु० २
દેખે;
રાખે.
સુ ૩
× ૪
સુ પ
સુ
દેસાઇજે.
( પરમ ગુરૂ ! જૈન કહે। કયુ' હેાવે ? ) એ રાગ, ચતુર નર ! વાદ વદ્દો ન વધે,
હુંપદમાં હર્ડ ધારી રડેલા, સુધરે કિમ પ્રાંતોાધે તુર્ નર ( એ ટેક ) વાદે ચડી વાવરતા વરે વિત્ત, પુર્ સન્મુખ ચડે નદીએ જમણ વિશેષ જમત ચડી વાડે, તેહુથી વાદ શુ વદીએ ! અતિ વાચાળ વૃથા ડાડતા, મન અભિમાનમેં ઝુલે; મિથ્યા વણુ શતવાર વન્દે પણ, પ્રાણુ જતાં ન કહ્યુકે, દુસ્તા અતિ કોલ દુરાકં, ડરત નહિ કદી આવે કત્રણ પ્રકારાથી રસ્તે, ફરતા કાયમ નારી-ક્ષમાદેવી તારી નિંત છે, ૨ જમણુવારે
સુ છ
૨૦ ૨
ન્યુ ૩
ન્ય ૪
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયેાચિત છે એલ.
નિજ નિજ વાત તરફના વલણમાં, ``ચત પુષ્કળ તાને; સીમ તરફ રશીયાળ વૃત્તિ જ્યાં, ગામ તરફ મયું ધાને અસમજી જતના અંતરતા, સંશય સમયે ટે; પણ અધકચર્યા દુરાગ્રહીતા, સૌરા કદિયે ન ખુટે. સરલ સ્વભારીતા અંતરના, સંશય નાની ભાંગે; કુટિલ જગ્ સમજે ન કદાચિત્, દ્વેષ હૃદયમાં જાગે. મુકત નહિં બચકું મકાડા, કડથી તેડી નાંખે; દુર્લભ નર ભવ હારે કુટિલ પશુ, છે!ડત નાં જે ભાખે.
૨૦ ૫
૨૦ ર
૨૦ ૭
૨૦ ૮
દુર્લભજી વિ૦ ગુલામચ'દ મહેતા,
श्रद्धालु जैन बंधुओं तथा व्हेनो प्रत्ये समयोचित કે ચોળો
For Private And Personal Use Only
૧૭૩
પ્રિય બંધુઓ તથા મ્હેના ! હિઝુદ્ધિથી જે એ ખેલ સૂચના રૂપે જણાવવા પ્રવૃત્તિ થાય છે તે હિતરૂપ લાગે તે તેને યઐાચિત આદર જાતે કરી આપણા સ્ત્ર જન કુટુ’ખી જનાને પણ તે માદરવા જણાવશે.
૧ પર્યુષણ પ્રસગે સહુ કોઇ ભાઈ šને યથાશક્તિ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઇ, પક્ષખમણુ કે માસખમણુાર્દિક તપસ્યા કરવા ઇચ્છા રાખે છે ઇચ્છે છે, પરંતુ ખ કરવાની તેવડના અભાવે મનમાં સકાચ પામી મુઝાય છે અને તપસ્યાના પણ લાભ લઈ શકતા નથી; તેથી ઉચિત છે કે દરેક શહેર કે ગામના સંધમાં આગેવાની ધરાવતા ભાઇઓ તથા મ્હેનાએ એકઠા મળી સભામાં જાહેર કરી દેવુ જોઇએ કે જે કોઇ શ્રદ્ધાવત ભાઇ વ્હેનને ગમે તે પ્રકારની તપસ્યા કરવાના ભાવ હોય તેણે સુખેથી ઇચ્છા મુજમ્મુ કાઇ પ્રકારના સફાય રાખ્યા વગર તપસ્યા કરવી. સંધમાંથી કાઇ પણ તેની ટીકા કે નિંદા કરશે નહિ. તેમ છતાં અજ્ઞાનતાથી કાઇ તેની ટીકા કે નિંદા કરશે તેને શ્રીસંઘ ઠમકે દેશે. શાસનની ઉન્નતિ યા પ્રભાવના અર્થ જેમને કંઇ ખર્ચ કરવા ઇચ્છાજ હાય તેમને શક્તિ મુજબ ખર્ચ કરવાની છુટ છે; પરંતુ જે તેવુ' ખર્ચ ન કરી શકે તેમની નાહક ટીકા કે નિદા કર્ણએ કરવી નહીં.
૨ પર્યુષણાદિ પ્રસંગે ને!કારશી પ્રમુખ સઘજમણુ કરવાનું હોય ત્યારે તપસ્વી જનેાની તબીયત બગડે નહીં અને પ્રકૃતિને માફકસર આવે એવા ચૈગ્ય લા જનની સાથે જ કે અલાયદી સગવડ કરવી કે જેથી તપવડે દુળ પ્રકૃતિવાળાની
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ
તિને પણ લાભ ડીક લ શકાય. પચી ન શકે એવા ભારે પડતા ભુંજનથી ઉંટી શરત ખરાબી થાય છે તે વાત ભક્તિ કરવા ઈચ્છનારે તેમજ તપસ્વી જનાએ ભુખ લક્ષમાં રાખવી જોઇએ. એ કવળ ઉડ્ડા રહેવામાંજ મા રહે છે. ફિચ વગર એક કળ પણ અધિક ભુજન કરવાથી નવી ઉપાધિ ખડી થાય છે. ન થાય અને શરીરને ચેગ્ય પાત્રઝુ મળવાથી શાતા બની રહે તે રીતે પ્રવર્ત વામાં જ હિત છે.
૩ તપસ્યાથી તે અનેક પ્રકારના લાભ થવા સ ંભવ છે, પરંતુ જો તે વિવેકપૂર્વક ક્રમમર શક્તિઅનુસારે કરવા લગ્ન રખાય તેજ. વખત ઉપર દેખાદેખી મે ટી તપસ્યા કરવા કઇક ભાડું વ્હેને દારાઇ જાય છે, તેમાં કેઇ વખતે ઉઠુ ચગે તેઓ ફાવી જાય છે, પરંતુ શક્તિનું ઉલ્લુ ધન કરી માટી તપસ્યા કરાડે જોઇએ એવી ભાવની વૃદ્ધિ ટકી શકતી નથી; તેથી વિવેકપૂર્વક ધીમે પ્રીતે પામાં આગળ વધુ લાભદાયક લેખાય છે. અનુક્રમે તપના અભ્યાસ પાડવાથી શીરબળ ટકી રહે છે અને મન મન્નુ? અનતુ જાય છે. તનમનના મૈલ { મળ ) આવી ત્યારે યુદ્વ-નિર્મળ મનાવે તે તપ ત્તમ છે. અનશન (ઉ. પવાસ પ્રમુખ ), ઉભુંદરી( "--"--પરિચિત લેખનથી સાપ), વૃત્તિસક્ષેપ (થેડી પરિમિત વસ્તુથીજ નિર્વાડું ચલાવી લેવે), રસત્યાગ ( વિકાર ઉપજાવે અને અદ્વૈત કરે એવા પદાર્થ ના ત્યાગ), દૈડુઇઅન અને એકાન્ત, સ્થિર, નિર્દોષ સ્થાન~ આસનનુ–સેવન એ છ ભેદો ખાદ્યુતપના સમજી યથાયોગ્ય આદરવા પ્રયત્ન સેવાય તેા પરિણામે સારે લાભ થઇ શકે. ઉકત ખાદ્ય તપનું સેનન કરી અભ્યંતર તપની પુષ્ટિ કરવાની છે. નિજ દોષની જ્ઞાની ગુરૂ સમીપે આલેચના કરવી, સદ્ગુ હીના વિનય-સત્કાર કરવા, માળ, વૃદ્ધ, તપસ્વી, રે!ગી પ્રમુખની સેવા કરવી, શાસુ અભ્યાસ કરવે, શુભ ધ્યાન-ચિન્હવન કરવુ તથા શરીરક્રિક જડ વસ્તુ ઉપર રત્ના મેાહુ તજી સ્થિરતા આણુવી—એ છ પ્રકાર અભ્યંતર તપના છે. તેનાવડેજ આત્મા નિર્મળ થાય છે. તેમ કરવામાં માહ્ય તપ સાધનરૂપ ( સહાયરૂપ ) નીપજે છે; તેથી ઠીકજ કહ્યું છે કે-વિવેક પૂર્વક એવીજ તપસ્યા કરવી કે જે કરતાં દુર્ધ્યાન થાય નહીં, નિત્ય નિયમમાં ખામી આવે નહીં અને ઇન્દ્રિયા શ્રીગુ થઇ જાય નહીં ( મન પ્રસન્ન-પ્રફુલ્લિત રહે, ખેલવા ચાલવાદિકની હામ ની રહે અને નિજ કબ્ય-કર્મ સાવધાનતાથી થઇ શકે; ) વળી જ્ઞાન અભ્યાસ અથવા આત્મસ્વરૂપનું ચિન્તવન થયા કરે, પ્રભુ પૂજા-અર્ચા ( સેવા-ભક્તિ ) માં કશી ખામી આવે નહિં; કેપ-રણ, માન--હુંકાર, માયા-કપટ અને લેજી-અસતીષ દૂર ટળે, તથા તી. થંકર દેવની આજ્ઞાનો પરિપાલનથી કેઇ રીતે ચૂકાય નહિ પડ્યુ તેનું અધિકાધિક સેવન બન્યા કરે. એવા પ્રકારનાજ તપ શુદ્ધ-નિર્દોષ કહેલે હાવાથી આત્માથી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદાદિક શીતળ દ્રવ્યને થતે જોષતા ઉપયાગ
૧૭૫
જનેાએ તે અવશ્ય આદરવા ચેગ્ય છે. તન મન વચનની શુદ્ધિ-નિર્મળતા થાય તે માટે તપ કરવાના છે. અલ્જીદિક વિકારથી શરીરમાં ભળેલા મળ તપસ્યાવડે દૂર થાય છે, શરીર શુદ્ધ-નિળ થવાથી મનવિચાર-બુદ્ધિ સુધરવા પામે છે અને વિચાર-મુદ્ધિ સુધર્યાથી વાચા-વાણી શુદ્ધ-પવિત્ર મને છે. એ રીતે આચાર વિચાર અને વાણી શુદ્ધ-પવિત્ર બનવાથી અશુભ કર્મ બંધ થતે! અટકે છે અને શુભ અનુખ ધજ થાય છે અથવા શુદ્ધ ઉપયેગડે કર્મક્ષય ( નિર્જરા ) કરી આત્મા નિળ થઈ શકે છે. રાગદ્વેષ અને મેહુ એજ મહા દેાષા ચીવટથી વ વા ચેાગ્ય છે. જયારે એ મહા દ્વેષ! મૂળમાંથી સર્વ યા ટળે છે, ત્યારેજ આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદ ચેાગ્ય અનત જ્ઞાન, અનત દન, અન ંત ચારિત્ર ( આન’ૐ ) અને અનંત વીર્ય-શકિત પ્રાપ્ત કરી અંતે અક્ષય, અવિનાશી નિર્વાણુ ( મેાક્ષ ) પદ્ય મેળવી શકે છે, જેથી જન્મ મરણુ સધી સર્વ દુ:ખનેા અત આવે છે. ઉત્તમ પ્ર કારની ક્ષમા-સમતા-સહનશીલતા, મૃદ્ભુતા-નમ્રતા, શ્રુતા-સરલતા, નિર્લોભતા, જીતેન્દ્રિયતા, સત્યરસિકતા, પ્રમાણિકતા યા પવિત્રતા, નિ:સ્પૃહતા અને સુશીલતા પૂર્વોક્ત તપસ્યા સાથે ભવ્યાત્માને કલ્યાણકારી થવા પામે છે, જેમ રાગી માણુસને નિજ રાગ નિવારણાર્થે ઉત્તમ વૈધના વચન અનુસારે વર્તન કરતાં હિત-શ્રેય સમજે છે, તેમ સ’સારી જીવને પણ સર્વજ્ઞ પ્રભુનાં પવિત્ર વચન પ્રમાણે વર્તાતાં જ સર્વ શ્રેય સંભવે છે. ઇતિશ્ચમ
૩૦ ક॰ વિ
प्रजुनी विलेपन पूजामां उत्तम चंदनादिक शीतल द्रव्यनोज थवो जोड़तो उपयोग.
પ્રભુપૂજા પ્રસ ંગે પ્રભુના અંગે ઉત્તમમાં ઉત્તમ સુગ ંધી ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન કરવાનું કહ્યું છે અને તે વિલેપન પૂજા કહેવાય છે એમ સમજ નારા સુગુણુ વિરલ શ્રાવક ભાઇ વ્હેને આત્મવૃક્ષ પૂર્વક પ્રતિદિન પ્રભુની વિલેપન પૂજા કરતા હશે, પરંતુ મહેાળે ભાગે ભેળા ભાઇ અેને પ્રભુ પૂજાના ખરા હેતુ નડુિં સમજતા હેાવાથી સ્વસ્થ્ય ઈચ્છાનુસારે તેમાં ફેરફાર કરી નાંખે છે અને પછી તે રૂઢિનુ રૂપ પકડે છે. જેમ તાપથી સુકાયેલ માણસ શીતળ ચંદનાદિક રસનું શરીરે વિલેપન કરી તાપ-સંતાપથી મુક્ત થઇ શીતળતા અનુભવે છે તેમ કિતરસિક ભવ્યાત્મા જન્મ જરા અને મરણ સંબધી ત્રિવિધ સાંસારિક તાપથી મુકત થવા અને આત્માની સહુજ શીતળતાને અનુભવ મેળવવા માટે પરમ પ્રાણપ્રિય પરમા મા પ્રભુનું ઉત્તમ આલંબન ગ્રહી પ્રભુના અ ંગે શ્રેષ્ઠ ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિ.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
લેપન આત્મલક્ષથી કરી કૃતાર્થ થાય છે. તથા પ્રકારના આત્મલક્ષ વગરને ભેળા ભાઈ બહેને ચંદનાદિક શીતળ દ્રવ્યથી સર્વાગે વિલેપન કરવાનો શુભાશય તથા તેનું ફળ-માહાઓ નહિ સમજવાથી ચંદનને બદલે બહુધા કેશરને ઉપયોગ કરતા રહે છે. જો કે કેશર પણ સુગંધી હોઈ શુદ્ધ (ચોખું) મળતું હોય તે તે ગ્ય પ્રમાણમાં વાપરવામાં વાંધા જેવું નથી, પરંતુ જોઈએ તેવું શુદ્ધ ( મું) નિર્દોષ કેશર જ્યારે મળવું જ મુશ્કેલ પડે છે અને જે મળે છે તેમાં કંઈક ભ્રષ્ટ વસ્તુની ભેળસેળ થતી કે થયેલી સંભળાય છે તેમ છતાં તેવા કેશરની જ જ્યાં ત્યાં વપરાશ થતી જણાય છે અને તે બદલ એકંદર લાખ રૂપિયાને વ્યય કરવામાં આવે છે આ વાત ખાસ વિચારવા જેવી છે. તેને બદલે ઉંચા પ્રકારનું ચંદનજ મુખ્યપણે વિલેપન પૂજા તરીકે વપરાતું હોય તો વધારે સારૂં. કદાચ બરાબર તપાસ કરાવતાં યુદ્ધ ( ખું) કેશર મળી શક્યું હોય તો ભલે તે પણ યોગ્ય પ્રમાણમાં વપમતું રહે, પરંતુ તેની તપાસ કર્યા વગર ગતાનુગતિકપણે જેવું મળે તેવું અશુદ્ધ શર પ્રભુની પૂજામાં વાપરવું અને તેમાં દ્રવ્યનો વ્યય કરે એ અમારા નમ્ર અભિમય પ્રમાણે તે અનુચિત લાગે છે. દરેક ગામ કે શહેરના સ્થાનિક સંઘ તેમજ મને ખરો હિતકારી માર્ગ બતાવનારા ઉપદેશકે આ વાત લક્ષમાં લડી ઉચિત રશે તે ઉક્ત દેષથી બચી ખરે માર્ગ આદરી શકાશે.
ઈતિશમ
सूक्त मुक्तावली.
(કામવ) ( અનુસંધાન પુષ્ટ ૧૪૯ થી.) ૪ સંયોગ વિયેગ વિષે.
(માલિની.) પ્રિય સખી પ્રિયાગે, ઉઠ્ઠસે નેત્ર રંગે, હસિત મુખ શશી ક્યું, સર્વ રોમાંચ અને, કુચ ઈક મુજ વેરી, નમ્રતા જે ન દાખે, પ્રિય મિલણ સમે જે, અંતરે તેહ રાખે. દિન વરસ સમાણે, રેણિ કલ્પાંત જાણે, હિમરજ કદલી જે, તેહ ઝાળા પ્રમાણે, શિશિર સિકર જે, સુરશ સોઈ લાગે, પ્રિય વિરહ પ્રિયાને, દુઃખ શું શું ન જાગે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુક્ત મુતાવળી.
૧૭૭
ભાવાર્થ–ખરી પતિવ્રતા અને પિતાના પ્રાણપ્રિય સુગુણ પતિને સમાગમ થતાં જે હર્ષપ્રક કે પ્રમોદ થાય છે તેનું વર્ણન એક સ્ત્રી પિતાની પ્રિય સખી સમીપે કરે છે. જેવી રીતે શુદ્ધ ચેતના પિતાના આત્મારામ પ્રભુને ભેટતાં (શુદ્ધ અનુભવદ્વારા તેની સાથે ભેટે થતાં) પોતાની સુમતિ સખી પાસે પિતાના હૃદય ઉદ્ગાર કાઢે છે અને પોતાનામાં પ્રગટેલો પ્રેમ કે પ્રેમનાં ચિન્હ જણાવે છે તેમ અત્ર પણ સમજી લેવું. હે પ્રિય સખિ! પ્યારા પ્રાણપ્રિય પતિના એગે મહારાં ઉભય નેત્ર આનંદ-હર્ષથી ઉભરાઈ જાય છે, મુખ-મુદ્રા ચંદ્રની જેમ મિત હાસ્યથી શોભી–ચમકી રહે છે અને આખા શરીરમાં હર્ષ માત-સમાતે નથી, તેના મિષથી બધાં રોમાંચ રૂંવાડા ખડાં થઈ જાય છે. પ્રાણપતિની સાથે ભેટે કરતાં (એકમેક થઈ જતાં) ફક્ત એક સ્તનયુગલજ અંતરાયરૂપ થાય છે.... નમ્રતા દાખવતા નથી અને ઉભડક રહી જાય છે, એટલે વચમાં આંતરો રાખે છે, જે મને ઈષ્ટ નથી. હું તે હારા પતિથી લગારે અંતર રહે તેવું ઇચ્છતી યા પસંદ કરતી નથી જ. આ લોકિક પ્રેમની વાત કહી તેની અવધિ (મર્યાદા) બતાવી. એ કરતાં શુદ્ધ ચેતનાને પિતાને આત્મારામ પ્રભુ સંગાતે ભેટે થતાં જે અપૂર્વ અલૈ. કિક કે લેકેત્તર પ્રેમ પ્રગટે છે તે તે અવધિ–મર્યાદા વગરને અનવધિ
અમર્યાદ-અખંડ અને અનંત હેય છે. હજી સુધી તેવા અનવધિ પ્રેમને તે વિગ છે તે દુર કરવાના પવિત્ર લક્ષથી જ સુગુણ દંપતીએ એકતાર બની સાવધાનપણે સ્વધર્મસાધના કરવી ઘટે છે. આવું પવિત્ર લક્ષ શુદ્ધ સમ્ય દ્રષ્ટિવંત દંપતીમાં જ સંભવે છે, જે અન્ય શાણા દંપતી વર્ગને પણ અનુકરણ કરવા યોગ્ય છે.
પ્રાણપ્રિય પતિ વિરહ ખરી પતિવ્રતા નારીને કેટલો પડે છે તેનું અત્ર વર્ણન કરે છે કે સગુણ પતિના વિરહને એક દિવસ વરસ જેવડ મેટે થઈ પડે છે અને એક રાત્રિ જાણે કલ્પાંત જેવી મેટી ભયંકર લાગે છે. વિદી દંપતીને ઠંડક ઉપજાવનારૂં કદલી-કેળનું વન પણ તેણીને શાન્તિ ઉપજાવી શકતું નથી અને ચંદ્રનાં શીતલ કિરણેથી તેના આંતર તાપની શાન્તિ થઈ શકતી નથી. ઉલટાં તે બધાં તેણીને તાપકારી થઈ પડે છે. આ વાત પણ ફક્ત લૈકિક પ્રેમપાત્ર પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીને કેવી વ્યથા-પીડા થાય છે તેને જ કંઇ ચિતાર આપે છે; બાકી શુદ્ધ ચેતનાને પિતાના આત્મારામ પતિના વિરહે કેટલું દુઃખ થવા પામતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કેમકે તેણીને પ્રેમ લેકિક નહિ પણ લોકોત્તર (અલૈકિક-અસાધારણ) હેાય છે. આ વાતની કંઈક ઝાંખી શ્રી આનંદઘનજી મહારાજ જેવા અદ્દભૂત ગી-અધ્યાત્મી પુરૂષે હૃદયથી ગાયેલાં પદો
છે. રસનને કે ઘણા અંશે થઈ શકે છે. જેમાં
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
1ના પોતાનું વિરહદુ:ખ સુમતિ સખી પાસે અથવા અનુભવમિત્ર પાસે નિવેદન । તે દુ:ખ નિવારવા આત્મારામ પ્રભુને ભેટો કરાવવા કહે છે.
૫ સ્વમાતા પ્રત્યે સુપુત્રનુ કત્તવ્ય. ( ઇંદ્રા, )
१८
જે માતનેા ખેાલ કદા ન પે, તે વિશ્વમાં સૂરજ જેમ આપે; જ્યાં ધર્મચો મહુધા પીખી, ત્યાં માત પૂજા સહુમાં સીખી, જે માતમેાહે જિન એમ કીધા, ગર્ભ વસતા વ્રત નેમ લીધે; જે માત ભદ્રા વયણે પ્રબુધા, શીલા તપતે અરહુન્ન સિધ્ધા. ભાવાર્થ ભાળક ઉપર માતાના ઉપકાર અમાપ છે. તેને માટે તે કેટલાં કષ્ટ ઉઠાવે છે? તેના ખ્યાલ મારીકીથી અવદ્યાકન કરનારને જ ફક્ત આવે છે. નાં બાળક બધી રીતે સુખી થાય એવી કાળજી કરૂાળુ માતા અને પિતા રાખે છે તેટલી બીજા કેણુ રાખી શકવાના છે? એ વાત પશુ જેવા વિવેક ૧ કઈક ખાળકા અને જીવાના પણ “વિસરી જાય છે અને પોતાનાં ઉપગારી તાની ખરી તકે સેવા ચાકરી કરવાને બદલે ઉલટા તેઓને સતાપે છે, ગાળા }, વગેાવે છે અને તેમના આ લેક તેમજ પરલેાક ઉભય બગડે તેવાં કામ આવાં નબળાં ખેલ ખેલનારાં તથા હલકાં-હીચકારાં કામ કરનારાં કપુપંકિતમાં લેખાય છે; પરંતુ જેએ પાતાનાં માપિતાને પેાતાના ઉપરના ઉપગાર સંભારી સભારી તેમને હૅક રીતે સતેાષવા-પ્રસન્ન રાખવા પવિત્ર ફરજ સમજતા હાય અને એક પળ પણ તે વિસરતા ન હોય તેજ પુત હાઇ પ્રશંસાપાત્ર લેખાય છે. જે સપુતા પેાતાના પરોપકારી માતહિતકારી ખેડલ કદાપિ ઉત્થાપતા નથી, તેમની પ્રત્યેક હિતકર આજ્ઞાને તેમ પોતાના માથે ચઢાવે છે અને તેનુ ખંતથી પરિપાલન કરે છે તેઓ ગતમાં સૂર્યની જેવા પ્રતાપને પામીશેાભી નીકળે છે, સર્વત્ર તેમને યશ છે અને ઠેકાણે ઠેકાણે માન પ્રતિષ્ઠા પામે છે, ગમે તે ધન-પથમાં માતપિસેવા ભક્તિ કરવા અને તેમની હિતકારી આજ્ઞાનું પરિપાલન કરવા એક રીતે ફરમાવેલુ જણાય છે. તેમ છતાં તુચ્છ વિષયાદિક સુખને વશ ખની વા વિવેક વગરના કઇક પામર જના પેાતાનાં માબાપની પ્રગટ અવગણના અેખાય છે, એ ખેદની વાત છે. તેમને કપુત કહીને એલાવનાર ઉપર તે ડાળા ડવા થાય છે, તેને બદલે જે તેએ પેાતાનાં આચરણ સુધારી ખરી નીતિના ચાલે તે તેઓ બદનામ નહિ થતાં જલદી સપુત્તાની પંક્તિમાં દાખલ થઈ
For Private And Personal Use Only
૧૭
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂકા મૂકતાવળી.
૧૭
૧૯
સર્વત્ર પ્રશંસા પામી શકે. ભારતવાસી આર્યજનેનું એ પ્રથમ જ કર્તવ્ય છે. પ્રમના વખતનાં આર્યસંતાનોની આદર્શ ભક્તિનું યથાર્થ ભાન કરી ચેતવું જોઈએ. આપણે નગુણ થવું ન જોઈએ. માતાના ગર્ભમાં વસતાં ભગવાન વર્ધમાન સ્વામીઓ તથા પ્રકારને સંગ જોઈ માત પિતા જીવતા રહે ત્યાં સુધી હારે વ્રતદીક્ષા ન લેવી” એ અભિગ્રહ (નિશ્ચય) કે તે શું આદર્શ ભક્તિને નમુને નથી ? વળી ભદ્રામાતાનો પુત્ર અરહત્ર (અરણિકમુનિ) કર્મવશ વ્રતથી ચલિત થયે હતું, તે વાત તેની માતા (સાધ્વી ) ને જણાતાં તે પુત્ર-સાધુને જે બોધવચન કહ્યાં હતાં તેને યથાર્થ આદર કરવા પિતાથી બીજી રીતે બની શકે એવું નહિ હોવાથી તેણે તાપથી ધગધગતી શિલા ઉપર અનશન કરી લીધું અને એ રીતે સ્વાભાર્પણ કરવાથી તે પાર પામી ગયા એ શું ઓછું અર્થસૂચક છે?
પિતૃવાત્માલ્ય વર્ણન. જે બાળભાવે સુતને રમાડે, વિદ્યા ભણાવે સરસું જમાડે, તે તાતને પ્રત્યુપકાર એહી, જે તેહની ભક્તિ હિયે વહેહી.
(માલિની). નિષધ સગર રાયા, જે હરિભદ્ર ચંદ્રા, તિમ દશરથ રાયા, જે પ્રસન્ના મુનીંદ્રા; મનકજનક જે તે, પુત્રને મેહ ભાર્યા,
અસુત હિત કરીને, તેના કાજ સાર્યા. ભાવાર્થ–જે પિતાનાં બાળ-સંતાનને તેિજ ભાઈ બાપુ કહીને રમાડે છે, ઉમર થતાં તેમને યોગ્ય વિદ્યા ભણાવે છે અને તેમને સારું સારૂં મનગમતું ભજન જમાડે છે એવા ઉપકારી પિતાને કંઈ પણ પ્રત્યુપકાર કરી શકાય તે તે એજ કે પિતાના ઉપકારી પિતાની સેવા ભક્તિ ચીવટ રાખીને કરવી અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન કરી તેમનું દીલ પ્રસન્ન રાખવું. વળી પરલોકનું સાધન કરવામાં જે પ્રકારની સહાયની જરૂર હોય તે કૃતજ્ઞતાથી વિલંબ કર્યા વગર આપી તેમનું હિત કરવા કદાપિ ચૂકવું નહિ. વળી આપણે પોતે એવું પવિત્ર આચરણ સેવવું કે જે દેખી માતપિતાના દીલમાં પ્રમોદ થાય. ટુંકાણમાં પિતાનું કુળ દીપી નીકળે એવું ફૂડ પ્રવર્તન આળસ-પ્રમાદ તજીને સાવધાનપણે કરવું. વળી આગળ ઉપર થયેલા નિષધ, સગર, હરિભદ્ર, ચંદ્ર, દશરથ અને પ્રસન્નચંદ્ર મુનિ તથા મનક મુનિના પિતાશ્રીયંભવસૂરિ જેવાઓને જે કે પુત્રમોહ ઓછો નહિ, પરંતુ જેમની દ્રષ્ટિ સભ્ય હોય છે તે પિતાઓ જેથી સ્વપરહિતની સિદ્ધિ થવા પામે એવું આચરણ કરવા ચુકતા નથી. ખરા પુત્રવત્સલ માતપિતા એવુંજ પવિત્ર લક્ષ રાખીને પિતાની
૨૦
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
તતિને કેળવે છે કે તે સંતતિ આગળ જતાં તેમનું પિતા, માતપિતાદિક કુટુંબી જનોનું અને અનુક્રમે જ્ઞાતિનું તથા સમાજનું પણ પણ પારમાર્થિક હિત સધાય તેવી બુદ્ધિ શક્તિવાળી થાય.
૭ સુપુત્ર વર્ણન. (સ્વાગતા) માત તાત પદપંકજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા
જેહ કીતિ કુળલાજ વધારે, સૂર્ય જેમ જગ તેજ સધાશે. ૨૧ (શાલિની) ગંગાપુત્ર વિશ્વમાં કીર્તિ રેપી, આજ્ઞા જેણે તાત કેરી ન પી;
તે ઘન્યા જે અંજના પુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા. ૨૨ ભાવાર્થ-જે સદા માતપિતાના ચરણની સેવા કરે અને કુળની લાજ પ્રતિષ્ઠા તથા વશ વધારે તેને સુપુત્ર લેખવા. જે સુપુત્રે માતાપિતાની સેવાભક્તિપૂર્વક તેમની ઉચિત આજ્ઞાનું સદા પરિપાલન કરતા રહે છે તથા ન્યાય-નીતિથી પ્રમાણિક્ષણે ચાલે છે તેમને યશ-પ્રતાપ સૂર્યની પેરે દિન દિન તપતો જ રહે છે. જેણે કદાપિ માતાપિતાની આજ્ઞા લેપી નથી એવા વિનીત ગંગાપુત્ર (ગાંગેય-ભીમપિતા)ની ત્તિ અદ્યાપિ સર્વત્ર ગવાય છે. તેમજ જેણે જાનકીનાથ શ્રી રામચંદ્રજીની સાચા પલથી સેવા કરી તે શ્રી અંજનાપુત્ર-હનુમાનજી જેવા નરરત્નોને પણ ધન્ય છે. તિપિતાદિક ઉપગારી વડીલજનો પ્રત્યે જે જેટલું નિરભિમાનપણે વાત્માપણ રે છે તે તેમને પિતાને તેમજ અન્યને પણ પરંપરાએ અતુલ લાભદાયક થાય છે, હસ્તામલક જેવું સુસ્પષ્ટ છે. આગળના વખતમાં ભારત સંતાને બહુ પવિત્રદિશજીવન ગુજારતા. તથા રાજાપ્રજા, પિતાપુત્ર, સાસુવહુ અને સ્વામી ક સહ પ્રાયઃ પવિત્ર ભાવનાથી પોતપોતાને કર્તવ્ય-ધર્મ યથાર્થ સમજી ઉડી | રાખી તેને બરાબર પાલન કરતા હતા, તેથી તેમની કીતિ સર્વત્ર ગવાતી . તે વખતે ભારતને ઉદય સત્કૃષ્ટ લેખાતો હતો. જેમ જેમ લેકોની ભા-નિકા નબળી-નિકુટ થતી ગઈ અને તેમનાં આચરણ હલકાં થતાં ગયાં તેમ તેમની સાથે ભારતની પણ અવનતિ થતી ચાલી. જે કોઈ મહાશય ભારતને * ભારતવાસી જનેને અંતઃકરણથી ઉદયજ ઈચ્છતા હોય તે સહુએ પ્રથમ નું જ વર્તન પવિત્ર ભાવનામય કરી અન્યને દષ્ટાન્તરૂપ થવું જોઈએ. ક) ઈમ કામ વિલાસ ઉલાસત એ, રસરીતિ રૂચે અનુભવત એક જિમ ચંદન અંગ વિલેપત એહિય હાય સદા સુખ સંપત્તિ એ. ૨૩ ઇતિ કામ વર્ગ સમાપ્ત,
| (સન્મિત્ર કપૂરવિજ્યજી.)
Sીતિ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલ.
૧૮૧
आपणा केटलाक सामाजिक सवालो.
( અનુસંધાન પુત્ર ૩પના પુરા ૨૧૯ થી)
સમાજ શરીરને હાસ. બહારથી તેમજ અંદરથી ઉપચાર. વર્તમાન સ્થિતિ પર વિચારણા.
સામાજિક સવાલની વિચારણામાં જે સર્વથી મહત્વને પ્રશ્ન હમણા ચર્ચાય છે અને જે હજુ બહુ વધારે ચર્ચાવાની જરૂર છે તે આપણી પ્રત્યેક વર્ષે ઘટતી જતી સંખ્યાને છે. આ સંબંધમાં આપણે ઘણે વિચાર કરે બહુ જ જરૂરી છે, કારણ કે આપણે ગમે તેટલી જનાઓ કરીએ, આપણુ ધર્મબંધુઓને કેળવીએ, આપણુ રાજ્યદ્વારી લાગવગ લાયકાત ધોરણે આગળ વધારીએ, આપણે મહાન ત્રને વારસે છપાવી પ્રસિદ્ધ કરીએ, આપણા તીર્થોનું રક્ષણ કરીએ, આપણા ભવ્ય પ્રાચીન મંદિરોને સમરાવીએ, પણ તેને લાભ લેનાર અને તે કામ ટકાવી આગળ ચલાવનાર ઘટતા જાય તે પ્રયાસ નકામા થઈ જાય, કામ અટકી પડે. અને થોડા વખતમાં છિન્નભિન્ન સ્થિતિ થઈ જાય, પૂજા કરવાનાં સાધને જેટલી જ બલકે એક રીતે તેથી પણ વધારે જરૂરિયાત પૂજા કરનારાઓની છે. ત્રાદ્ધિસમૃદ્ધિથી પરિપૂર્ણ મહામંદિરમાં ભવ્ય રાજમહેલમાં વસવાટ કરનાર બહુ શેડ હેય કે કેઈ ન હોય તે તે સ્થાન નકામું છે, ઉલટું મનને ક્લેશ આપનાર લાગે છે અને ત્યાં વધારે વખત રહેવું ગમતું નથી. આથી સાધના કરતાં પણ સાધનેને લામ લેનારા સારી સંખ્યામાં હોય તો તેમાંથી પિતાની એજસ્વીતા પ્રકટ કરી આખરે આખા સમાજને દેરનાર સમર્થ વ્યક્તિઓ નીકળી આવે એ તદન સંભવિત છે અને ઇતિહાસની નજરે હસ્તામલક જેવું દેખાય છે. તેથી આપણે અત્યારે કઈ સ્થિતિ પર છીએ તે પ્રથમ વિચારી જઈએ અને ત્યારપછી તેનાં કારણે પર દષ્ટિ. ક્ષેપ કરીએ,
હિંદુસ્તાનની કુલ વસ્તી ૧૯૧૧ માં ૩૧૫૧પ૬૩૯૬ હતી તેમાં જેનોની ૧૨૪૮૧૮૨ ની હતી.
જૈનમાં વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર એ સર્વને સમાવેશ થાય છે. ૧૮૮૧માં જે વસતી આખા હિંદુસ્તાનમાં હતી તેમાં ત્રીશ વર્ષમાં અમુક ટકા વધારે થયે છે ત્યારે જેમાં અમુક ટકાનો ઘટાડો થયે છે. આવી
૧ વરીપત્રકમાં ૧૮૮૧ માં બરાબર જૈન વતી નોંધાયેલ રી નાથી ૧૮૧ i ધાણી ત્યારે ૧૫ ટકા જેટલું વધારે જણાય છે. એકર અકડા બરાબર ને ? ' લેખમાં ટકા બતાવી શકીશું નથી,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધર્મ પ્રકાશ,
રીતે નહીં હુ'સથને જાય ત્યરે તેનાં કારણે શોધવાને પ્રયાસ કરવા જોઇએ અને પછી ત્યાં સુધી ઉપર જોઇએ. આપણે પ્રથમ કારણેા વિચારી જઇએ. પણ કિંકાસ્ટ ધમિક રીતે જૈન તરીકે અને સાંસારક વિકાસ કેટલીક આખતમાં હિન્દુ પદ્ધતિ અને વ્યવહુાર પર ચાલતે હોવાથી ઘણી અગવડો ઉભી થાય છે અને વસ્તીના ઘટાડામાં તે બાબત ઘણા અગત્યના ભાગ ભજવે છે, જેનાં કેટલાંક તદ્દન વિરૂદ્ધ જતાં પરિણામે આપણે જોઇએ,
એક પાટીદાર કે કપાળ જૈન થાય તે તેને જ્ઞાતિના વ્યવઙારમાં કેટલી અગવડા આવે તેને ખ્યાલ કરવા જેવા છે. જ્ઞાતિને અ ંગે ભેાજનવ્યવહાર અને કન્યા વ્યવહાર ઘણી અગત્યની ખાત્રત છે. હવે નવીન ધર્મ સ્વીકારનારને સ્વાભાવિક રીતે તેના જીન ધર્મના જ્ઞતિવાળાએ કન્યા આપતા અચકાય છે અને કેટલીક વાર ચેખી ના પણ પડે છે. ભેજનવ્યવહારમાં પણ વાંધા ઉઠાવતા જોવામાં આવે છે. હવે તે જૈનસમાજમાં આવે ત્યાં પણ તેને કન્યા મળતી નથી અને વણિક સિવાય ખીજી જ્ઞતિના હોય તેા તે ભાજનવ્યવહાર પણ કરી શકતા નથી. આથી તેની સ્થિતિ ત્રિશ કુ જેવી થાય છે. આવા સગામાં એમ દલીલ કરવા નીકળવુ કે એણે ધન ના સ્વીકાર ધર્મ પરના નિ:સ્વાર્થ પ્રેમ ખાતર કર્યા છે અને તેણે તેના બદલામાં કાંઇ અપેક્ષા ન રાખવી જોઇએ, તે તેના સંબ ંધમાં એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે ધર્મના તત્ત્વ તરફ રૂચિ થતાંજ સંસારને છેડે આવી જતેા નથી, ગુણુસ્થાનમાં આરાહ કરતાં એ સ્થિતિ આગળ આવે છે. એવી ભાવના નવીન ચિ વાળામાં એકદમ જાગ્રત થઈ જાય તેવા ખ્યાલ કરવે એ ભાગ્યેજ વ્યાજબી ગણાય.
ઉપરનાં કારણે આખી પેટા કામના મેટા વિભાગેા એક સાથે ક’ડી માંધનાર થયાના દાખલાએ મેજુદ છે. કહે છે કે નાગર વાણીની આખી કેમ જૈનજ હતી અને કન્યાવ્યવહારની અગવડે એકીજ વખતે કંઠી બાંધનાર થઇ ગઇ. ધંધુકા કાફિયાવાડ-ઇલ્લે અમદાવાદ )ના એક દાખલેો તેવેજ વિચારવા યોગ્ય લાગશે. ડીમાન હેમચંદ્રાચાર્ય ચાંગદેવ નામે બાળક હતા, તેને આખા જ્ઞાતિસમાજ જૈન તા, અત્યારે ધંધુકામાં માઢ ઘણા છે પણ એકે જૈન નથી. આનું કારણુ શું ?
એમ લાગે છે કે જૈનાએ સંસાર ચલાવવાના છે, કન્યાવ્યવહાર કરવાના છે, ! સવાલ ઉપર અત્યાર સુધી લયજ આપવામાં આવ્યું નથી. સર્વ જૈના એક છે સાધુ થઈ જવાના નથી, તેથી આ સવાલના નિર્ણય કરવાની ખાસ જરૂર છે. ને વિષ્ણુય ન થાય ત્યાંસુધી ધર્મતત્ત્વ તરફ રૂચિ ધરાવનાર પણ જૈત લિંગ ધારણ વાનું સાહસ ન કરે એ બનવા દ્વેગ છે. આખી કામને જૈન બનાવી દેવામાં રે ત્યાં આ સવાલ ઉપસ્થિત થતા નથી પણ વ્યક્તિઓને તે એ સવાલ બહુજ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલા,
૧૮૩
મહત્વના ગણાય. એશીઆ નગરીમાં જ્યારે શ્રીરત્નપ્રભસૂરિ મહારાજે સવા લાખ રાજપૂતાને જૈન મનાવ્યા, ત્યારે એ સવાલ ઉપર વિચાર કરવાનું કારણુ નહતુ. કારણ કે અંદરના સવ્યવહાર માટે એ સખ્યા પૂરતી હતી, પણ જૈનેતર સમાજમાંથી એક વ્યક્તિને જૈન દર્શન પર શ્રદ્ધા થાય તે અત્યારની સ્થિતિ પ્રમાણે તે તેણે કાં તેા સાધુ થવાને વિચાર કરવા પડે અથવા મનથી ધર્મચિ રાખી ।તાના અસલ સમાજમાં રહેવુ પડે. આવી સ્થિતિ થાય ત્યારે સમાજની સખ્યા કદી વધી શકે નહિ અને અસલ સમાજમાં રહેનાર આખરે લપસ્યા વગર પણ રહે નહિ. વળી અમુક સમર્થ વ્યક્તિનું ટટ્ટાન્ત લઈ બીજા અનેક પ્રાણીએ ધર્મસન્મુખ થતા હોય તે આથી અટકી જાય છે અને પરિણામે ચગ્ય રીતે વસ્તીમાં વધારા થતા ડાય તે અટકી પડે છે.
આમાં કેટલીક વાર એવા સવાલ કરવામાં આવે છે કે કન્યાવ્યવહાર ભાજનવ્યવ હારની સર્વ જૈનામાં અંદર અંદર છૂટ થાય તે કેટલાક નામધારી જૈના પશુ થાય. વ્યવહારમાં જેને ‘શીરા માટે શ્રાવક થતા કહેવામાં આવે છે તેવે! એક વર્ગ પશુ ઉત્પન્ન થાય અથવા કોઇ કાઇ વ્યકિત એવા ગેરલાભ લેનારી પશુ નીકળે, આ વાત વિચારવા જેવી છે, પણ તેના નિશ્ ય પણ થઇ શકે તેમ છે. અમુક વર્ષ સુધી શ્રાવક વર્ગમાં રહી પ્રમાણપત્ર મેળવેલ હોય તેને જૈન ગણવામાં આવે અથવા અમુક પ્રકારની ખાતરી કરી આપે તે જૈનમાં ગણાય—આવા નિયમા થાય. એમાં પણ ઘણી મુશ્કેલીએ છે, પશુ સવાલ એ છે કે આવી મુશ્કેલીઓના જ્યાંસુધી નિય ન થાય ત્યાંસુધી બહારનું નવીન લેાડી જૈન સમાજમાં આમેજ થાય નહિ અને તેમ અને નહિ ત્યાં સુધી સમાજશરીર વધારે દઢ અને હું. ઉપદેશકના પ્રયાસથી કે સાધુ મહાત્માઓના વિદ્વારથી કોઇ વ્યક્તિએ કદાચ અમુક વખત સુધી ધ સન્મુખ રહે અથવા મને પણ એથી ચિરસ્થાયી લાભ બનવા બહુ મુશ્કેલ છે. જો કૈાઇ આખી જ્ઞાતિ કે નાની સમાજ જૈન થવાના નિર્ણય કરે તે સદરહુ સવાલ ન ઉભા થાય, પણ એશીઆ નગરીમાં બન્યુ તેમ બનવું તે અત્યારે ઘણું મુશ્કેલ લાગે છે. તેથી આ સવાલને બરાબર હાથ ધરવાની જરૂર જØાય છે.
અત્યારે જૈન ધર્મ નહિ સ્વીકારનારી અનેક નાની નાની સમાજે છે, જેમને જૈનધર્મનુ' સત્ય સ્વરૂપ સમજાવવામાં આવે તે તેએ જૈન થઈ જાય. એના હેતુ એ છે કે ન્યાય અને વિજ્ઞાનના મતખ્યા અને શેાધાએ જૈન વિચારણાને ઘણી પુષ્ટિ આપી છે અને હજુ પણ એ ધના સિદ્ધાન્તીને યોગ્ય આકારમાં રજુ કરવામાં આવે તે તે ધર્મ દુનિયાને સર્વગ્રાહી થાય તેમ છે. એના સાત નય, સસલ’ગી, ક્રમ, નિગેાદ, પુગળ, પ્રમાણુવાદ અને મેાક્ષનુ સ્વરૂપ તેમજ સ્યાદ્વાદના સિદ્ધાતા એવા સત્તર છે, એવી સારી રીતે રા થઇ શકે તેવા છે કે નવીન જિનામ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
ાદીને તેમાં બહુ રસ પડે, માત્ર તેને યેાગ્ય આકારમાં મૂકવાની જ જરૂર છે. આવી સ્થતિ ઉત્પન્ન કરવામાં પણુ બહુ કરા અભ્યાસીઓની જરૂર છે, અને અભ્યાસી એ રણ મેાટી સ ંખ્યામાં ઉત્પન્ન કરવાની જરૂર છે. એ સર્વ મનાવવા માટે પશુ મહા ના તત્ત્વને આમેજ કરવાની ખાસ જરૂર છે, આખી પરિપાટી ફેરવવાની આવયકતા છે અને ધર્મવિચારણામાં દનને બદલે તેની સાથેજ જ્ઞાનવિજ્ઞાનને ધારે મહત્ત્વ આપવાની ઉપયુક્તતા છે. એવા સવાલે વિચારી જાતે જૈન થઈ માતાના વ્યવહાર કરી શકે એવા આત્મલાગી વની પણ તેટલા માટે ખાસ જરૂર છે.
આવા વર્ગ કયારે અને કેમ ઉત્પન્ન થાય ? એ સવાલ હાથ ધરવા પહેલાં એ રંગ સં.'ધી કેટલાક વિચાર કરી નાખીએ, આપણા વર્તીમાન જૈનસમાજ રૂપ રીરમાં જે સડા પડેલા છે, અને ક્ષતિ થતી જાય છે તે સવાલ પણ આપણે માગળ વિચારશુ.
ઉપદેશક કે ધર્મ પ્રચારક તરીકે સાધુએ કાર્ય કરવાને સથી વધારે યોગ્ય રાય. તેઓને સંસારની જ જળ ન હોવાથી તેએ પેાતાના હૃષ્ટાન્તથી ચારિત્રના ત્તમ નમૂના પૂરી પાડી શકે અને માલવા કરતાં પણુ અંતર વિશુદ્ધાત્માએ ચાટ છાપ પડી શકે છે એ જાણીતી હકીકત છે. સાધુઓને વમાન પદ્ધતિએ જ્ઞાનને અભ્યાસ હોય, પશ્ચિમના જડવાદના પુસ્તકોના બહુ સારો અભ્યાસ હોય, રાય અને લૈ।જીકના ઉંડા અભ્યાસી હેય અને અત:કરણપૂર્વક ખરા ત્યાગી હોય । તે અસાધારણ કામ કરી શકે. એવી સ્ત્રા ત્યાગી અને અભ્યાસી એકજ વ્યક્તિ ટિલું અધુ કામ કરી શકે અને એટલી સારી અસર ઉપજાવી શકે કે જેની સરામણી ખીજા કાઇ સાથે થઇ શકે નહીં. વર્તમાન શૈલીના અભ્યાસ વગર, ઇંગ્લીશ ષાના જ્ઞાન વગર અને વિજ્ઞાનના ઉપ૨ ઉપરના ખ્યાલથી પણ અત્યારે સમ ાધુએ મનરંજન કરી શકે છે, તે પછી સાતુ અને સુગ ંધ સાથે મળે ત્યારે ની અસર કેટલી થાય તે કલ્પવુ મુશ્કેલ નથી. આવી પાંચ દશ સમર્થ વ્યક્તિ એ મજાયબ જેવી રીતે દુનિયાના પ્રવાહ પેાતાની દિશાએ અથવા ધારેલા સાધ્ય તરફ ાળી શકે.
પરંતુ સાધુના ક્રિયા માર્ગ અને બંધારણને અ ંગે બહુ મુશ્કેલી ઉભી થાય મ લાગે છે. તેએથી રેલવેમાં વિદ્ધાર થઇ શકે નહુિ, જરૂરી સ્થાનકે એકદમ પહોંચી કાય નહિ. આહારપાણી અમુકજ પ્રકારનાં લેવાં પડે, રાત્રિના વખતમાં દીવાની જરી તેમને કામ આવે નહીં-એ સ સાધુધની ખબતમાં તે અપવાદ જ સેવે અને અપવાદ સેવવાની આપણે તેમને સૂચના પણ ન કરી શકીએ; એટલે
કીરતી છે ` ' જે તે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલો,
૧૮૫
( સાયન્સ ) ના અભ્યાસી થાય, તત્ત્વજ્ઞાન સમજે, ન્યાયમાં નિષ્કૃાત થાય અને જૈન ધર્મનું પૃથક્કરણ કરી પુસ્તક અને ભાષણના આકારમાં જૈન ધર્મનું પ્રતિપાદન કરે, સત્ય સમજાવે અને ચેાગ્ય ભાષામાં અન્યને નિષેધ કરે, દુનિયાના મોટા પ્રશ્નનાના નિકાલ જૈન દૃષ્ટિએ કરી આપે અને તે દૃષ્ટિજ વ્યાજબી દષ્ટિ છે. એમ જણાવે, ત્યારે ધારેલ કાર્ય રસ્તે પાડવાના પ્રસગા પ્રાપ્ત થાય તેમ લાગે છે. આવા ગૃહસ્થનુરૂ અથવા પ્રચારકમાં શા શા ગુણે હેવા જોઇએ તે આપણે વિચારીએ.
ધર્મપ્રચારકમાં અડગ શાંતિ અને પેાતાના કાર્યમાં શ્રદ્ધા હોવી જોઈએ અને સ્વાત્યાગના દૃઢ નિ ય હેાવા જોઇએ. લગભગ સાધુ જેવું છત્રન ગાળવાના નિÎય કરનાર અને મુસાફરી તથા ભરણપોષણુ પૂરતા જ પૈસા રાખનાર એવા કર્મવીરને સ સારની જ જાળ ન જોઇએ. એની ભાવના અત્યંત નિર્મળ અને કાર્યોકુશળતા સચાટ જોઇએ. એના વર્તમાન પરિસ્થિતિના અભ્યાસ ઘણા ઉડા અને એના નિર્ગુ†ચે સ્પષ્ટ જોઈએ. એને પર પાનુ જ્ઞાન નિળ જોઇએ અને વત્ત`મન વિજ્ઞાનના સર્વ વિભાગેામાં એ કુશળ હોવા જોઇએ. પ્રાચિન સ'પ્રદાયમાં જે ખામી પડેલી જોવામાં આવતી હાય તે બતાવતાં એણે જરા પણ ભય રાખવા ન જોઇએ અને તે સ્પષ્ટવકતા હાવા જોઇએ. એનું શરીર મુસાફરીથી થાકે નહિ, ઉજાગરાથી કંટાળે નહિ, ગમે તેવા સવાલ પૂછાય તેથી ઉશ્કેરાઇ જાય નહિ તેવું જોઇએ. ત ંદુરસ્ત માણુસજજ સામાના વિચારા સહન કરી શકે છે, ઉશ્કેરાઇ જવાની ટેવ શારીરિક તેમજ માનસિક નબળાઈ ખતાવે છે. વળી જ્ઞાતિ કે સમાજના પ્રશ્નને આવે ત્યારે તેણે સ્પષ્ટ રીતે પેાતાના વિચારા બતાવવા જોઇએ, આવતી મુશ્કેલીએ દૂર કરવાના સાધના અનેક રીતે કરી આપે તેવી વિશિષ્ટ બુદ્ધિશક્તિ તેનામાં હાવી જોઇએ અને વ્યવહારકુશળતા સાથે સત્યપ્રિયતા હોવી જોઇએ, તેમજ ગમે તેટલા ભાગે પણ પેાતાના સ ંદેશા જગતને કહેવા છે અને જગતને પેાતાના મતનુ કરવુ છે એવા એના આત્મવેગ હાવા જોઇએ.
આવા ધમ સન્યાસીઓને ઘણી અગવડા પડે, વિચારશૂન્ય સમાજ તેના કેટલાક નિર્ણયા પર હસે કે સામા પડે, પણ સ્વાત્યાગી કર્મવીર એ બાબતને તુચ્છ માને છે. એને એના ‘ સંદેશાએમાં ’ એટલે વિશ્વાસ હોય છે કે એને લેકરૂચિની દરકાર રહેતી નથી. વળી સથી અગત્યની બાબત એનુ` વન-ચારિત્ર છે, એના ચારિત્રમાં કાઇ પન્નુ પ્રકારનું દૂષણ ન હેાવું જોઇએ, એને કેાઇ જાતનું વ્યસન ન ડાવુ' જોઈએ, એને નાટક સિનેમા જોવાની ઇચ્છા પણ થવી ન જોઈએ, એણે મહાત્મા ગાંધીના માદ હૃદય સન્મુખ રાખવા જોઇએ અને ટુકામાં એને જોતાંજ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
શ્રી જૈન ધર્મ પ્રકાશ
અનુભવે અને ચારિત્રના નમુના અને તે તેની પછવાડે લાખા માણુસા ગાંડાઘેલા થઇ જાય એમાં જરા પણ શ ંકા જેવું લાગતુ નથી. આવા ધર્મપ્રચારકે અમુક વ્યક્તિ જૈનસમાજમાં આવતી હોય તે તેને કેવી સગવડ કરી આપવી, આખી પેટાકામ આવતી હાય તે તેની સાથે સંવ્યવહાર કેવા પ્રકારના રાખવા ? અમુક પ્રદેશમાં ધર્મ પ્રચાર થતે હાય તા ત્યાં ચાકસ પરિસ્થિતિ કેવી રીતે અને કયા સાધ નાથી ઉભી કરવી ? એ સર્વ સવાલેને નિર્ણય કરવા પડે, પણ બુદ્ધિવૈભવવાળા સમર્થ પ્રચારક સર્વ સાલે હાથ ધરી શકે અને હિતકારી પરિણામેા ઉપ
નવી શકે.
ઉપર જે વાત થઇ તે આદશ ધર્મપ્રચારકની થઇ. એટલી હદ સુધીના પ્રચારક ન મળે ત્યાં સુધી બેસી રહેવાની જરૂર નથી. એથી જેટલે દરજ્જે ન્યૂનતા હાય તેટલે દરજજે અલ્પતા તે ગણાયજ, પણ કાર્ય ન કરવામાં તેા કાંઇ લાભ નથીજ; તેા પછી સહુજ ઓછાથી ચલાવવું; પરંતુ સ્પષ્ટ વક્તા અને નીડર તેમજ પૂર્ણ અભ્યાસી અને વમાન શૈલીના જાણુનારે ધર્મપ્રચારક તરીકેનું કા હાથ ધરવા ચાગ્ય છે. અત્યારે આપણા સમાજ એવી પરિસ્થિતિમાં છે કે એનુ' જીવન લગભગ સત્વહીન થતુ જાય છે, એનામાં દષ્ટાને લગભગ અભાવ હોય એવી વિચિત્ર ચર્ચા ત્યાં ચાલે છે, એના કાર્ય વાસ્તુકે વણિક દૃષ્ટિથી હિસાબ કરનારા જણાય છે, એમાં શ્યામàળ આપનારાની સંખ્યા ઘણી ઘેાડી છે, એમાં કામ કરનારની કિંમત નથી, એટલું જ નહિ પણ કાર્ય કરનારને ચેનકેન પ્રકારેણુ બેસાડી દેવાના ઉલટા પ્રયત્ના ઘણી દિશાએથી થતા જોવાય છે, તેવા વખતમાં જો ધર્મ પ્રચારક નીડર અને અભ્યાસી ન હોય તે તે જરૂર બહુ ઘેાડા વખતમાં ગભરાઇને બેસી જવાનેા પ્રસગ લાવી મૂકે. આત્મભાગ આપવાની ઇચ્છા વગર, નીડર થવાના નિર્ણય વગર; સ્પષ્ટ હકીકત કહેવાની માનસિક હિંમત વગર ધર્મપ્રચારક થવાના નિણું યપર આવવાથી કામ કરનારને અને સમાજને બહુ લાભ રાય તેમ અત્યારે જસુાતુ નથી. કેટલીકવાર તેા એવા પણ ખ્યાલ બાંધવા પડશે પ્રેમ લાગે છે કે ધર્મપ્રચારકે વત માન સમાજને તદ્નન ભૂલી જઈ નવીન વજ આખા સ્વત: ઉત્પન્ન કરવેા પડશે. ગમે તેમ અવલેાકનથી જણાય પશુ એટલું તે ચાકસ લાગે છે કે ધર્મ પ્રચાર કરવા માટે ઘણા વિશાળ હૃદયવાળા, સાધુધ પ્રાથે તુલ્યતા કરાવી શકે તેવા, પૂર્ણ અભ્ય:સી, સ્પષ્ટ સત્યવકતા, આત્મત્યાગી અને ોધ દૃષ્ટાઓની બહુ જરૂર છે અને એવા પ્રચારકેા ઉત્પન્ન થાય ત્યારેજ સમાજની ખ્યામાં વધારો થઇ શકવાને સ`ભન્ન ઉત્પન્ન થાય તેમ છે.
સમાજની અત્યારની પરિસ્થિતિમાંથી જે સાર નીકળે છે તે ખાસ વિચારવા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલા.
યોગ્ય છે. દ્રવ્યથી અને ભાવથી સમાજશરીર ઘસાતું જાય છે, તેમ તે ઘણાખરા વિચારકોને લાગે છે અને એ વ્યાધિઓને ઉપાય કરવો જોઈએ એમ પણ જણાય છે. બહારથી નવીન તાવ આમેજ કરવા માટે કેવી વ્યક્તિઓ કાર્ય કરી શકે તે આપણે ઉપર જોયું.
હવે આપણા સમાજશરીરને ઘસારા પડવાના કારણે શા શા છે તે વિચારવાની ખાસ જરૂર છે. અત્યારની સ્થિતિ કઈ પણ પ્રકારે વધારે વખત ચલાવી લેવા જેવી નથી અને અંદરથી સુધારા કરીને બહારથી નવીન તત્વને સન્મુખ કરી ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક વ્યાધિ એવા હોય છે કે તેમાં દવા પીવી પડે અને ચોપડવી પણ પડે. અત્યારે આંતર શરીરના અવય સુધારવાની તેમજ બહારથી શેક, બંધાણ, લેપ વિગેરે કરીને સમાજશરીરને વિશુદ્ધ કરવાની જરૂર છે. સમાજશરીરને કયા કયા દે. (વ્યાધિઓ) લાગ્યા છે તે બરાબર વિચારી જઈએ. અસાધારણ પ્રયાસ થાય તેજ સમાજશરીર ટકી શકે તેમ છે, નિર્મળ મને સમાજ એકવીશ હજાર વર્ષ ટકવાજ છે એમધારી બેસી રહેવું તે અતિ અનિષ્ટ દુર્લક્ષ્ય છે, પંગુની જેમ સમાજ પંચમ આરામાં ચાલશે એમ કહી જોયા કરવું એ શાસન તરફ અભિરૂચિ બતાવે છે, વીરના પુત્ર તે ઉદયકાળને જ વિચાર કરવાનો છે અને તેવા ઉદય આ કાળમાં થવાના છે એમ દષ્ટાઓ કહી ગયા છે. પ્રબળ પ્રયાસથી એ સમય જેવા આપણે કેમ ભાગ્યશાળી ન થઈએ? એ ખ્યાલ વીરના ક્ષત્રીપુત્રોને એગ્ય ગણાય. બ્રાહ્મણ કુળમાંથી પ્રભુને ત્રિશલામાતાની કુક્ષિમાં શા માટે મૂક્યા, દેવાનંદા તથા અષભદત્તના કુળને કયા શબ્દોમાં ઓળખાવવામાં આવ્યું એને વિચાર જે કરે, તેના અંતરમાં રહેલ રહસ્ય જે સમજે તે પાંચમા આરાના ભાવ વિચારી પાદપ્રસારિકા કરેજ નહિ. આ વાત શાસનવીર માટે છે, વીરની કુક્ષિમાં રમેલા માટે છે, સિદ્ધાર્થ પુત્રના સેનાનીઓ માટે છે, અત્યારે જેને વાણી બા કહેવામાં આવે છે અને તેના જે ગુણેને બેટી રીતે મુખ્ય કરવામાં આવે છે તેને માટે આ શાસન નથી, તેઓ ભલે શાસનમાં રહે પણ શાસન માટે વિચારનિર્ણય તેઓ ઉપર રહી શકે નહિ, તેઓના નિર્ણયે સમાજ ટકી શકે નહિ. હવે અત્યારના કર્ત કથા ક્યા છે અને સમાજશરીરને કયાં ક્ષતિ લાગી છે તેના ઉપાય અને વિચારો નિયમસર કરશું.
મીતિક.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી ને ધમ પ્રકાશ.
ગુપ્ત આત્મભેગ.*
મનુષ્ય જન્મ પામીને આપણે જે અનેક ફરજ બજાવવાની છે તે પૈકી આત્મભોગ આપો-સ્વયંસેવા કરવી, એ એક ઉચ્ચ કોટિની ફરજ છે. ગમે તે વસ્તુને ભોગ આપવાથી આપણે કાંઈ મેળવીએ છીએ અને તેને (લેભથી) વળગી રહેવાથી આપણે નુકશાન ખમીએ છીએ એ એક સત્ય સિદ્ધાંત છે. જે આપણે કદ્દગુણથી કાંઈ મેળવતા હોઈએ તે દણથી કાંઈ ખાઈએ છીએ એ નક્કી જ છે. પવિત્રતાના માર્ગમાં જે આપણે ફક્ત મેળવવી હોય તે આપણે આપણા સ્થળ મુખને ભોગ આપજ જોઈએ. “ખાના પીના ઔર કઈ દિન ખુદા મિલ જાયેગા
પામર, મૂર્ખ, ગમાર જનની માન્યતા છે. દુઃખ વેઠીએ તેજ સુખ મળે. ત્યના ઉત્તલ પંથે પ્રગતિ કરવા માટે આપણે આપણી પ્રમાદજન્ય ભૂલે-ખનિને ભેગ આપવા જ જોઈએ. પસે પેદા કરવા ઈચ્છીએ અને તગ્ય વ્યાપાર ઉદ્યમ ન કરીએ, પાપથી પાછા ફરવા ઈચ્છીએ અને પાપ કરવાનું ચાલુ રાખીએ ને આરોગ્ય મેળવવા ઇછીએ પણ કુપને ન છેડીએ તે શાં શાં ફળ મળે તે મજવું મુશ્કેલ નથી, તેથી જો આપણે ઉરચ થવું હોય તે આપણું નીચતા દૂર રવી જ જોઈએ.
જે માણસ નવાં કપડાં પહેરશે તેમણે જણને ત્યાગ કરવોજ પડશે, તેજ જબ જેઓ સત્યની શોધ કરતા હશે તેમણે અસત્યને ત્યાગ કરજ પડશે. મળી અથવા ખેડૂત પિતાના બાગ અથવા ખેતરમાંથી તરૂને એવી સુંદર રીતે કદી કાઢે છે કે તે (તરૂઓ ) નાશ પામે છતાં આપણુ ખોરાકને માટે ઉપગી ય તેવા છેડને પોષણ પણ આપે. જ્ઞાનરૂપ તરૂઓ મૂખોઈ વિનાની અને પવિત્ર મિમાંજ ઉછરે છે, પરંતુ નુકશાનને ભેગ આપીએ તેજ ન મળે.
આપણી ભૂલો અને દુષ્ટતાનો ભેગ આપવાથીજ આપણે સુખી જીવન મેળએ છીએ-વાસના અથવા તૃષ્ણાથી પીડાતું નથી, એવું મધુર જીવન મેળવીએ એ. મનુષ્યના દુર્ગણે તેના જીવનને કલેશ આપે છે. સારા અને સાચાને ભેગ |પવાની કાંઈ જરૂર નથી. પરંતુ જે કાંઈ ખરાબ અને અસત્ય હોય તેને જ ભેગ પિવાનું જરૂર છે. તેથી જ આ સર્વને ત્યાગ તે વાસ્તવિક નફજ છે–તેમાં ખોટ | કઈ છે જ નહિ. જો કે પહેલાં તે એમાં મારી ખોટ જેવું લાગે છે, એ ત્યાગ - ય લ છે. કારણકે તેની સાથે સ્વાર્થ, અંધકાર અને આવરણ જોડાયેલાં
* એ જઈસ અલનની વિચાર સૃષ્ઠ નંદનવનને આંગણે પુસ્તક ઉપરથી કેટલાએક ર સાથે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત આત્મભોગ.
હોય છે પણ જ્યારે તે ખરો લાભ મેળવે છે ત્યારે જ તે જોઈ શકે છે, વિચારી શકે છે કે એ ત્યાગ અવશ્ય કરવા જેવો હતો અને તે કર્યો એ બહુ સારું જ થયું. પછી તેને વસ્તુઓ ઉપરનો મમત્વ કે મેહ નડતા નથી, તે સહેલાઈથી તેનો ત્યાગ કરી શકે છે. જ્યારે કે દારૂમાં મસ્ત રહેનાર મનુષ્ય પિતાની તે ટેવને ભેગ આપવાનું નક્કી કરે છે ત્યારે તેને પ્રથમ તે બહુજ દુઃખ થાય છે. તેને એમ લાગે છે કે તે કઈ મહાન આનંદ ખુએ છે, પરંતુ જયારે તે પૂર્ણ ફરેડ મેળવે છે ત્યારે તેની ખોટી ઈચ્છાઓ મરી જાય છે અને તેનું મન શાંત અને ગંભીર બને છે. પછી જ તે જાણે છે કે તેણે શરાબ પીવાનું છોડી દીધા પછી જ આ બધું મેળવ્યું છે અને જે તેણે ખાયું તે અસત્ય અને ખરાબ હતું અને તેથી તે રાખવા લાયક ન હતું. અરેરે ! તે રાખવાથી તેને સતત દુઃખજ થતું હતું. પણ હવે તેણે વત્ત નમાં, આત્મસંયમમાં, ગાંભીર્યમાં અને મનની અસીમ શાંતિમાં જે કોઈ મેળવ્યું છે તે સત્ય અને સારું છે અને તે તેને મેળવવું જોઈતું હતું. ખરા ત્યાગનું આવું જ પરિણામ આવે છે. પહેલાં તે તે ત્યાગ તેને દુઃખદાયક લાગે છે અને આટલાથીજ માણસે તેનાથી દૂર રહે છે, કારણ કે તેઓ સ્વાર્થને તજી દેવામાં અથવા તેને જીતવામાં પ્રથમ કાંઈ હેત જોઈ શકતા નથી. સ્વાર્થ ત્યાગ કરવો, એ તેમને જે કાંઈ મધુર છે અથવા જે કાંઈ સુખ અને આનંદ આપનાર છે તેને ત્યજી દઈ દુ:ખ શરણે જવા બરાબર લાગે છે, પણ જયારે તે ત્યાગનું ખરું ફળ અનુભવે છે ત્યારે તેના તે વિચાર સદંતર બદલાઈ જાય છે અને ત્યાગનું ઉંચું માહાસ્ય સમજી સદા કાળ તેનું સેવન કરવા ઉઘુક્ત બને છે.
જ્યાં સુધી કોઈ માણસ નફા અથવા બદલાની આશા વિના છેવાને ખુશી ન હોય ત્યાંસુધી તે નિઃસ્વાથી થઈ શક નથી અને ઉમદા સુખ મેળવી શક નથી. માણસોએ પિતાની સ્વાર્થ વૃત્તિ અને ટેવોનો ભેગ આપવાને ખુશીથી તૈયાર રહેવું જોઈએ. માણસે એ બીજાનાં સુખને માટે કોઈ પણ બદલાની આશા વિના અથવા પિતાના ભલાની કઈ પણ દરકાર વિના પિતાની વાર્થવૃત્તિને ભેગ આપવા તત્પર રહેવું જોઈએ. અરે ! એટલું જ નહિ પણ જે તે વિશ્વને સુંદર અને સુખી બનાવી શકે તે તેણે પોતાને માટે સર્વે નુકશાન ખમવા, પિતાનાં સર્વ સુખ અથવા આનંદને નાશ કરવા, અરે ! આ જીદગીને પણ ભેગ આપવા તૈયાર રહેવું જોઈએ. માનવ જીવનનું એજ ખરૂં રહસ્ય છે. એ વિનાનું મનુષ્ય જીવન પશુ જીવન છે, પામર જીવન છે, અધમ જીવન છે. શું અન્યના ભલાને માટે પતાની સ્વાર્થ વૃત્તિને ભેગ આપનાર કોઈ એવે છે? જો ભી માણસ સુવાની વાસનાને ત્યજી દે તે શું તે કાંઈ વે છે? જે ચેર ચેરી કરવાનું ત્યજી દે તે શું તે કાંઈ ખવે છે? જે સ્વદી માણસ પિતાની સ્વછંદી ટેવને ભેગ આપે તે
તે બંધ વે છે?
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકા
યાદ રાખવું જોઈએ કે આત્મભોગથી કોઈ માણસ કંઈ પણું તો નથી; પણ જે તે એમ માને કે આમભોગથી તે કાંઈ પણ ખવે છે વા ગુમાવે છે તે બોલે છે અને એ એમ માને છે એટલે જ દુઃખી થાય છે. માણસો હમેશા પછી જ ન મેળવે છે (ત્યાગથી જ લાભ મેળવે છે.) દીધું હશે તેજ પામશે - Give and Take (આપ અને લે) ના શિક્ષણે પણ એજ શિખવે છે. ત્યાગ દેવી અને ગુપ્ત છે. આત્મભોગ સિવાય કદી પણ ખરૂં સુખ મળે નહિ, ખરા સુખના અથીએ કહેલું કે મોડું દૈવી વિકાસક્રમમાં આ સુકાનને અવવું જ પડશે.
એવાએ આત્મભેગા હૈય છે કે તેને અમલમાં મૂકનારને અને જેને માટે તે લમાં મૂકાય છે તે બનેને અપ્રતિમ સુખદાયક થાય છે. માત્ર એ આતમભેગને
માં મુકવો એજ વિકટ છે. માણસ પોતાના અનુભવથી પણ બહાર હોય મહાન કાર્યો કરવાને અને મહાન ભેગ આપવાને આતુર હોય છે, પરંતુ
એ ઉપરોગી કાર્યો કરવાનું ભૂલી જાય છે અથવા જે ત્યાગ કરે બહુ બને છે તેના તરફ તેઓ આંખ પણ ફેરવતા નથી. તમારાં દુષ્ટ પાપ કયાં
કરે છે? તમારી નિર્બળતા શેમાં છે ? લાલચ તમને કયાં વધારે હરકત કરે એજ તને પહેલું બલિદાન આપે, એટલે તમે પછી સહેલાઈથી શાંતિને છે શોધી શકશે. કદાચ એ (નિર્બળતા, લાલચ ) ક્રોધ કે ક્રૂરતા પણ હોય તમે તમારા કેધન, કર્કશ શબ્દો અને નબળાં કાર્યોને ભેગ આપવાને ૨ છો ? કોઈ પણ જાતના બડબડાટ વિના તમે ગાળે, હુમલાઓ, આપ ફરતા સહન કરવાને તૈયાર છે? અરે! એટલું જ નહિ પણ આ બેહદ દેના બદલામાં તમે મમતા અને સ્નેહ આપવાને તૈયાર છે? જે એમજ હેય ને આત્મભેગ આપવાની ખરી યોગ્યતાવાળા છે. તમારા માટે તે કાર્ય લેશ ઉશ્કેલ નથી, સુલભ જ છે, માટે દરેક પ્રસંગમાં સહન કરવાની ટેવ પાડે. ડીલ થવાની આ જગતમાં બહુ જ જરૂર છે. Forgive and Forbear { આપો અને સહન કરો) એ સૂત્રને અમલ થાય તે જગત્માં વૈર, વિરોધ, અને ઝાડા, ટંટા બધું નાશ પામે અને સર્વત્ર શાંતિ ફેલાય, અડાહા! ગતમાં પ્રાણી માત્ર કેવું અલોકિક સુખ પામે ? કેવી અનનુભૂત શાંતિ અનુ આ તે પરસુખની વાત કરી પણ તે પોતે એ અકથ્ય, કલ્પનાતીત આનંદ તેને તો તે પિતે જ જાણી શકે. અન્યને તેને ખ્યાલ પણ ન આવી શકે. તે તમે કે ધી છે તે કેલને ત્યજી દેજે. મનની આ કૂર અને દુષ્ટ સ્થિતિ
કદી પણ લાભ આપતી નથી. તે તમને અને અન્યને અશાંતિ અને દુ:ખ બીજું કાંઈ આપી શકે તેમ નથી. કદાચ તમે એમ કહેશે કે “તે મારા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત આત્મભાગ.
૧
તરફ ઘાતકી વર્તનવાળા હતા અથવા તેણે મને અન્યાય આપ્યા છે' પણ આ અચાવ નાપાયાદાર છે; કેમકે બીજો તમારી તરફ કર થયા એટલે તમારે પણ તેના તરફ્ ક્રુર થવુ' એ વ્યાજબી નથી, ન્યાય નથી. ઘણી વખત એમ પણ મને છે કે તમે તેના પ્રત્યે એવુ વન ચલાવ્યુ` હાય કે તેના પરિણામે તે તમારા તરફ કર થયા ડાય. ખરેા ઉપાય તે એ છે કે તમારે તેના તરફ વધારે માયા રાખવી જોઇએ. વરસાદના ધેાધના ધેાધ શુ' પૂરને અટકાવી શકે છે? ક્રૂરતાથી ક્રૂરતા અટકે છે કે વધે છે ? તે વિચારા શું અગ્નિને અગ્નિ સમાવશે કે જળ તેમજ ક્રોધથી ક્રોધ દૂર નહિ થાય. ક્ષમા એજ તેનુ ઔષધ છે.
ખીજાએ તરફથી તમે જેવા પ્રકારના વર્તનની ઇચ્છા રાખતા હૈ। તેવુ વ સઁન તમે તેઓ પ્રત્યે રાખે! અને પછી જુએ કે તમે બદલામાં ઇચ્છા પ્રમાણે અનુભવી શકે છે કે નહિ, Do unto others as you wold that they to you should do. આ વાકયને અર્થ સમજો અને વિચારો. અથવા બીજી રીતે વિચારીએ, આપણને જે પ્રતિકૂલ હોય તે ખીજા પ્રત્યે ન આચરવું', મન: પ્રતિઅત્તિ પોપાં ન સમાત. આને અનુસરીને જે તમે વર્તન રાખશે તે તમે ખરે ધર્મ પામી જશે. આજ ખરા ધર્મ છે. જરા ઉડા ઉતરીને વિશાળ દ્રષ્ટિએ આનું રહસ્ય, આને ગર્ભ વિચારશે.
બધી ક્રુરતા અને ક્રોધના ભાગ આપો. કજીયા કરવાને એ માણસા જોઇએ. કાઇ દિવસ બીજા માણસ થશેા નહિ. પછી તે એકલેા શું કરી શકશે ? જો તમારા તરફ્ કોઇ દૂર થાય અથવા ગુસ્સે ભરાય તા તમે કયાં ભૂલ કરી છે. એ શેાધવાને પ્રયત્ન કરો. કદાચ ભૂલ ન કરી હોય તે પશુ કાઇ દિવસ ક્રૂર અથવા કર્કશ ભાષા વાપરશે નહિ. ક્રોધ મૃદુ વાણીવડે જ શાંત થાય છે. માટે શાંત રહેજે. તમારી વૃત્તિને સ્થિર રાખો; મમતાળુ થજો અને દુષ્ટ અથવા પાપી માણસે તરફ પણુ દયા રાખતાં શીખજો.
ખાઓના નખળા વનથી તમે કેંદ્રી અધીરા અનશા નહિ. અધીરાઈ અથવા આવેશજ માણસને પાયમાલ કરી નાંખે છે. તમે કદી તેના જુલમી હુકમને તાબે થશે! નહિં. એક મિનીટ પણ તેને આશ્રય લેવા, એ ઘણા નુકશાનનું કારણુ છે, તમે નિશ્ચય કરો કે મારે ધીર અને દઢ મને મળવાળા થવુ છે. અને અધીરતા અને અદઢતા દૂર કરવી છે, હાંકી કાઢવી છે, તેા ધીમે ધીમે તમે તેના ઉપર વિજય મેળવશેા. પછી તમે પર્વત જેવા દૃઢ થશેા, જેથી નબળા વનરૂપી પ્રમળ વાયુ પણ તમને ક્ષેાભ પમાડી શકશે નહિ. ખીજાએ ગમે તેમ કરે અથવા એલે, તમને ખીહું જવે અથવા મશ્કરી કરે તા પણુ ઉતાવળા થશે! નહિ; કારણકે તમારો પ્રયત્ન • થી થતાં દુ:ખને ઓછું કરવાના છે. છતાં તેથી તેમાં વધારા થશે. શાંત અને નૃત
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને ધર્મ પ્રકાશ
? ગમે તેવા અસાધ્યને સાધ્ય કરી શકે છે. બાકી અધીરાઈ અને કેય, એ તો
તા અને નબળાઈની નિશાની છે. તે તમને શું આપે છે? શું તે તમને મ, શાંતિ અથવા સુખ આપે છે? શું તે તમને અને તમારી આસપાસનાં માને કંગાળ અને દુ:ખી નથી બનાવતી? આ રીતે જ્યારે તમારી અધીરાઈ બી. નુકશાન કરે છે ત્યારે તમને તે વધારે નુકશાન કરે છે, એમ તમારે ચોક્કસ તેવું જોઈએ. અધીરે માસ કદી પણ ખરા સુખને સમજી શકતા નથી, કારણકે તે પિતાની જ દુ:ખ અને અશાંતિનું મૂળ કારણ માને છે, ધૈર્યનું અખંડ સંદર્ય અને છે તેનાથી છૂપાં છે અને શાંતિ કદી પણ તેને સુખ અથવા આરામ આપવા માટે પાસે આવી શકતી નથી, તેથી જ્યાં સુધી અધીરાઈને ભેગ અપાય નહિ ત્યાંઅહીં કઈ જગ્યાએ સુખ નથી, અધીરાઈનો ભેગ આપ એ ક્ષમા, ધૈર્ય, શીલતા અને મનની શાંત ભાવનાને વિકસાવવા બરાબર છે. જ્યારે અધીરાઈ
ધનો ત્યાગ કરવામાં આવે છે, અરે! જ્યારે તેનું નિઃસ્વાર્થની વેદી ઉપર બળિમાપવામાં આવે છે ત્યારે જ આપણે મનની શાંતિ અને હડતાને પામીએ છીએ. પ્રતિપળ જે આપણે આપણું કરતાં બીજાને વધારે વિચાર કરીએ તે - હરેક પળે નવજીવન મેળવીએ, અને જે બીજાના ભલાને માટે આપણે થોડા મિત્યાગ કરીએ તો આપણે ઉદાત્ત અને ઉન્નત થઈએ-આપણે આપણું ને દૈવી પ્રકાશને પામીએ, એટલે બીજાને આપવાથી આપણે કાંઈજ ખેતા શું આપણે પોતે કાંઈક અદ્દભુત મેળવીએ છીએ. બીજાને માટે આત્મભોગ થી બીજે સુખી થાય છે, આપણું કાંઈ જતું નથી અને આપણે ન આત્મમેળવી છીએ. આ આત્મત્યાગ અથવા આત્મભોગ કેને પ્રિય ન હોય? પગનું મહાગ્ગજ કઈ અલોકિક છે, તેને સેવનાર, તેને અમલમાં મૂકનાર
કેવું ઉચ્ચ નેતૃત્વ પ્રાપ્ત કરે છે તેના વળત અને જીવતાં દષ્ટાંતે મહાધીજી અને લોકમાન્ય તિલક વગેરે છે તે તરફ સૂક્ષ્મ દૃષ્ટિથી ઉંડું અવલેકન . લે આત્મભેગ કેવા મહત્વવાળો અને કેટલો આદરણય છે તે પણ સમજાશે. એવી બીજી ન્હાની હાની ઘણએ ખામીઓ છે કે જેને આપણે નિર્દોષ ખુશીથી ઉછેરીએ છીએ, પણ ખરી રીતે કોઈપણ ખામી અથવા ખેડ હોઈ શકે જ નહિ. એવી ખામીઓને તાબે થવાથી આપણે શું ખાઈએ છીએ
આપણે જાણતા નથી. જે માણસમાં રહેલી વાસનાઓ દઢ અને હિમંદ છે માણસમાં રહેલી પ્રભુતા જરૂર નાશ પામે. ગમે તેવી નિર્દોષ અને મધુર મને તાબે થવાથી આપણે સત્ય અને સુખના રસ્તાથી વિમુખ થઈએ છીએ. ત્યારે તમે પશુતા (અદ્ધિને પિષ વારૂપ મનની ઈરછા) ને તાબે થાઓ છે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત ખાભભાગ.
અને પાષા છે ત્યારે ત્યારે તે વધારે ખડખાર અને તાફાની થતી જાય છે અને તમારા મનને વધારે અને વધારે કમજામાં લે છે તથા છેવટે તમને અવનતિના ખાડામાં ઉતારી દે છે. તેથી જ્યાં સુધી માણુસા એ નજીવી દેખાતી ખામીને ભાગ આપે નહિ ત્યાં સુધી તેઓ એ ખામીને પેષણ આપવાથી કેટલે આન'દ, કેટલું .બળ, કેટલી શાંતિ અને કેટલી પવિત્રતા ખાવે છે તે શેાધી શકતા નથી. પરિણામે તે સ` દૈવી ગુણાને ખાવાથી અવનતિની ઉંડી ગર્તામાં પડે છે, એ તદ્દન સ્વાભાવિક છે. મનુષ્યજીવન જીવવાના ખરા ઉદ્દેશ પશુતાના ત્યાગ કરી સ્થૂલ સુખની પાછળ ફાંફાં મારવાનું છેાડી દેવાના છે. જયાં સુધી માસ એમ કરે નહિ ત્યાં સુધી તે અખ'ડાન'દના પ્રદેશમાં દાખલ થઇ શકે નહિ. મનુષ્યે મનુષ્ય થવું હાય તા આ હકીકત ઉપર ધ્યાન આપવુ જ જોઇએ. અન્યથા તે મનુષ્ય છતાં પશુજીવન નિૐ એમ કહેવામાં જરાં પણ અતશયક્તિ નથી.
માણસા પેાતાની અંગત ખામીઓથી પોતાની જાતને હલકી મનાવે છે, તે સ્વાભિમાન અને વિશ્વમાં અન્યનું ભલુ કરવાની શકિત ખુએ છે. તે અધ વાસનાઓથી દારાઇને પેાતાના માનસિક અંધકારને વધારે છે અને પેાતાના આત્માને વિશ્વવ્યાપક પ્રકાશનાં કીરણાથી બેનસીબ રાખે છે. આ અખંડ તેજથી દુનિયામાં જે કાંઇ સુંદર અને સત્ય છે તે જોઇ શકાય છે અને વસ્તુઓની યથાર્થ - તાને સમજી શકાય છે. વાસનાએ સત્યના માર્ગની અવરોધક છે. વાસના
નુ અલિદાન આપવાથી માણસે ભય અને શંકાથી મુક્ત થાય છે અને નિડ રતા અને દીર્ઘ દૃષ્ટિને મેળવે છે.
તમારા સ્વાથી વિચારાના ભાગ આપે.. ચમ દૃષ્ટિથી પર દિવ્ય ઢષ્ટિને ગમ્ય એવી કોઇ ઉચ્ચ, ઉમદા અને ઉદાત્ત વસ્તુ ઉપર તમારા મનને સ્થિર કરો. આટલું થયે તમે ખાત્રીથી માનજો કે તમે સફળ જીવન જીવા છે.
અન્યના વિચાર, જીવન અને ધર્મના પ્રથમ જરા પણ વિચાર ન કરતાં તેમને સ્નેહું અને દયાથી ચાહવા અને મમત્વનું બલિદાન આપવુ, એજ આ મનુ ષ્યજીવનની મહત્તા છે. મમત્વ અથવા ભેદ એ અહંકાર અથવા સ્વાર્થનું રૂપ છે. તે એક દુર્ગુણુ છે, પણ એક વખત જ્યારે મન સ્નેહ અને મમતાના રસ્તાઓનુ દર્શોન કરે છે ત્યાર પછી તે મમત્વ અને ભેદ દૂર થાય છે.
સ્વાર્થને વશ થયેલે માણસ પેાતાના કકે ખરી કરી પેાતાના મતથી જૂદા પડતાં માણસાના મતને ખાટા ગણે છે અને બીજાને સીધે રસ્તે હડાવવા જતાં તે પેાતેજ ઉંધે રસ્તે હડી જાય છે. તેને સીધે રસ્તે હૅડાવવા માટે આતુર હોય એવાં મનુષ્ય સાથે તેને વિરોધ થાય છે. આથી તેના અભિમાનને હાનિ પહેાંચે છે અને તે કંગાળ બની જાય છે, પછી તે હુંમેશાં ક્રોધી, દુ:ખી અને સંકુચિત
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
ચારામાં જ સપડાયેલે રહે છે. જ્યાંસુધી તે ખીજાને સીધે રસ્તે ઝુડાવવાના નને તિલાંજલી ન આપે ત્યાંસુધી તેને માટે શાંતિ, જ્ઞાન અથવા વિકાસ નથી, જ તે બીજાના હૃદયને સમજી શકતે નથી અથવા તેના વિચારે અને આદર્શ થૈ મળી શકતા નથી. તેનું મન અશાંત રહે છે અને તે યા અને સ્નેહથી મુખ બને છે.
જેએ પેાતાના સ્વાથ ના ભાગ આપે છે, જેએ બીજાના સમાગમમાં આવતાં ના ખેાટા વિચારે અને કદાગ્રહી મતને એક બાજુ મૂકે છે, જેએ! બીજાની થી કાંઈક શિખવાને કે સમજવાને મથત કરે છે અને જેએ ખીજાને તેમના નમાં ગમે તે વિચારે અથવા મત પસ કરવાને અને ગમે તે રસ્તે ચાલવાને થી રજા આપે છે તે જ પૂર્ણ દૂરદેશીપણું, ઔદાર્ય અને સુખ મેળવે છે, 'જ નહિ પણ જે સુખાથી તેઓ વિમુખ હતા તે સુખાના રસ્તા તેમને માટે થાય છે. પછીજ લેાભ અને લાભી વિચારાના ભાગ અપાય છે. આપણા ખીજા માણુસા કાંઇક મેળવે, આપણી પાસે જે કાંઇ છે અથવા જેને આપણે શકીએ એમ છીએ, તે વસ્તુએ ખીજા ભલે ભાગવે, તેનાથી તેઓ ભલે થાય, તેમજ આ મારૂ અને આ ખીજાતુ એવા ભેદ દૂર થાય, આવા જ ઉમદાં ના આપણે પ્રતિપળ અભ્યાસ કરવેા ોઇએ. મનની આ ભાવનામાંથી સાંતિ અને સુખ પેદા થાય છે. આનું નામજ ખરા સ્વાર્થ ત્યાગ છે. સ્થૂળ વસ્તુઓ ણિક છે અને તેથી તે વસ્તુને આપણે આપણી કહી નહિ. અમુક વખત સુધી માત્ર આપણે એ વસ્તુને માટે હકદાર છીએ ટલેથી જ તે આપણી કહેવાય; પરંતુ સૂક્ષ્મ વસ્તુઓ અખંડ અને અમર છે આપે!આપ આપણી સાથે કાયમ રહે છે. નિ:સ્વાર્થ એ દૈવી વસ્તુ છે. ઋતુએ અને સ્થૂલ સુખના લાભને ત્યજી દેવાથી, આ વસ્તુઓ મારી જ છે રાવનાના ત્યાગ કરવાથી અને બીજાના લાભાર્થે એ વસ્તુઓના ઉપયોગ આપણી આતુરતાથી જ આપણે નિ:સ્વાથી થઈ શકીએ છીએ. ને:સ્વાથી માણસ પેાતાની પાસે પૂર્ણ પૈસા અને વૈભવ હોવા છતાં સ્થૂળ વિચારથી મુક્ત રહે છે, તેથી જ તે લેાભથી ઉત્પન્ન થનારા ભય, ચિંતા અને મુક્ત થાય છે. તે માણસ ગમે તે ભેગે પણ આ કૃત્રિમ પ્રવૃત્તિને ભેગ મેં અચકાતા નથી; પરંતુ દુનિયાને જેથી ફાયદો થાય છે એવા અમૂલ્ય ને ખેાઇ દેતાં તેનું' મન મહુ અચકાય છે.
યે! માણસ સુક્ષ્મ મેળવે ? જે માત્ર પોતાના સુખને માટે ફાંફાં મારે છે અને માંથી પેાતાને માટે વધારે સુખ મેળવશે, એવી જ ઇચ્છા ધરાવે છે તે વે? કે જે પેાતાની પાસે જે કાંઇ પણ છે તે બીજાના ભલાને ખાતર કાંઇ ચ વિના પાપી દેવા તૈયાર છે તે સુખ મેળવે ? ઉત્તરા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત આત્મભોગ. લેભથી સુખનો નાશ થાય છે, એદાયથી જુની પ્રાપ્ત થાય છે.
ધિકારી ભાવનાને નાબુદ કરવી, બીજી તરફ આપણું ઉત્તિ કે અથવા તેની લાગણીને મારા કરવા, કે એક મહાન ભાગ છે. અનુષ્યને તાત્માને રોકનું નિવારણ કરવામાં એક સુંદર સાધન છે. કુર વિચાર અને સુખ કદીએ સારો વરસી શકે નSિ, વિકાર એ એડ વિકરાળ રાળ છે. જે માણતો ધિક્કારને પિતાના હદયમાં ગાય આપે છે તેના મુખ્ય અને રાત નપુર ફળો બળીને ખાખ થઈ જાય છે અને જયાં તેને આય ર છે ત્યાં ત્યાં તેઓ પિતાને માટે એક નરક ઉભું કરે છે.
ધિક્કારનાં ઘણા નામો અને રૂપે છે, તે અનેક રુપે દર્શન દે છે. પરિણામે એક બીજાના ખુન પણ કરાવે . જ્યાં સુધી માણસના મનમાં કોના વિચારે ઉછળતા હોય ત્યાં સુધી તે ધિક્કારને જ છે એમ કહેવાય.
જ્યાં સુધી માણસે પિતાનું શું કરવાનું કે હે કાં સુધી આ રામભગ પૂર્ણ નથી, તેથી અખંડ સુખની પ્રાપ્તિ માટે આ છે કારતું બળિયાન આપવું જ જોઈએ. ધિકારનાં કર અને સન એ પેલી પાર નેહના દેવા રાહ જુએ છે. જે પિતાના વિકકરા વિકાસને લેગ આપી તેને ભેટવા તૈયાર થાય છે તેને તે આદરી ભેટે છે અને તેને રાત્રિના સાગર લઈ જાય છે. તમારે માટે બીજીઓ ગમે તે બેલે, બજાર તમારા તરફ
ગ વત પણ તમે કદીએ ગુસ્સે થશે નહિ. ધિકારને બદલે ધિક ર : પશે નહિં. જે વીજ તમને ધિક્કારે અને કદાચ તમે પરેલ અધિવો અપક્ષપણે તમારા વર્તનમાં કર્યા ભૂલ કરી હોય અથવા બીજાની તેમાં ગેરસમજ થતી હોય તે પણ ગમે તે રાજ્ય ગમાં “હું તેને માફી આપું છું, મારે તેના માટે કાંઇજ કરવાનું નથી” એજ વિચાર-ભાવના મધુર અને ઉમદા છે. ધિક્કાર કંગાળ, ગાલ, અબ અને નાનો છે, પ્રેમ મહાન અને ઉદાત્ત છે. તેનું સામ્રાજય આખા વિશ્વ ઉપર છે.
કોઈનું બુરું ન બોલવું એ ૩ય જ્ઞાન છે. જે માને છે અને વિશ્વમાં બધું રડુંદર અને ઉપગી લાગે છે અને જેઓ પિતાની વિદ્વત્રી પોતાના જીવની ખામીઓને શોધી કાઢીને સુધારે છે તે જ ખરા સુધારક છે.
ધિક્કાર પિષકા ચોગ્ય નથી, તેથી તમે જંપીને કદી કરી ઢામવાના નથી. માટે તેને સ્થાને નેહને પ્રવેશ કરાવજો, તમને નુકસાન થાય તેને માટે છે પરવા કરશો નહિ, પણ તમે બીજાને નુકશાન કરતા નથી અથવા તમારાથી બીજાને નુકશાન
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકારા.
નથી, એ ખાસ ધ્યાનમાં રાખજે. એથી તમે હર્ષિત થશે–એથી તમને છુપ થશે. સનેહની શક્તિ અજબ છે. નેહ એ પ્રભુતા છે. સ્નેહ સર્વને શાંતિ અને આપે છે. તમને ધિક્કારનાર અથવા તમારી નિંદા કરનારને પણ તે સરખી વે છે. એ નેહને તમારા હદયમંદિરમાં પધરા–એ વિશ્વના આત્મા )નું સ્વાગત કરે. સ્નેહ એજ જીવન છે. પપવિત્ર વિચાર મગરૂરી અને આમલાઘાને ભેગ આપજો. કારણકે મનની ખરાબ ભાવનાઓ છે, તમારા અંતરની ખામીઓ છે. જેઓ ધીમે દુર્ગાને જીતશે તેઓ નિબળતા, દુ:ખ અને શેકથી મુક્ત થશે અને તે અવિનાશી સુખને ભેગવશે. ! સર્વ ત્યાગ પવિત્ર અને નમ્ર છે. આ બળિદાન માત્ર અંતરમાં જ થાય
આંતરની અદશ્ય, એકાંત અને પવિત્ર વેદી ઉપર જ અપાય છે. જ્યાં સુધી ડતાની ભૂલનો એકરાર ન કરે ત્યાં સુધી તે પોતાની ભૂલને ભેગ આપી છે ત્યારે તે પોતાની ભૂલોને ભેગ આપશે ત્યારે જ તે પોતાની દ્રષ્ટિથી : સત્યને શોધી શકશે. પાના ભલાને ખાતર પોતાના સવાર્થને છુપી રીતે ભેગ આપ ની અહંકાર વૃત્તિનો ભોગ આપે, એ સર્વથી છુપું રહે છે, તેનાં પણ કરતું નથી. એ ત્યાગ બધી દુનિયાની આંખથી અથવા તમારા ધીઓની આંખથી પણ છુપ રહે છે, કારણ કે કઈ પણ સ્થલ આંખ જોઈ શકતી નથી, પરંતુ તે અદસ્થ રહે છે. એટલા માટે તે નકામો ધારશો નહિ. તેનાં જવલંત કિરણો તમને મળે છે. તમે તેના છે. બીજાના ઉપર તેની સત્તા ઘણું સારી અને મહાન થાય છે. તેને જોઈ અથવા જાણી શકતા નથી, તે પણ પરોક્ષ રીતે તેના છે જામે છે. કઈ શાંત લડાઈ તમે લડે છે, કેવી ફતેહ તમે તમારા , એ પણ તેઓ જાણતા નથી, પરંતુ તેમને તમારી ફરી ગયેલી
હત તુથી વણાયેલા તમારા નવા મનનો અનુભવ થાય છે, તેથી છે અને આનંદમાં ભાગીદાર થાય છે. તમે જે લડાઈ લડે છે તેના જે જખમ થાય છે અથવા તમે એ જખમ ઉપર જે અકસીર દવા તમને જે સુખ અને શાંતિ મળે છે તેની તમને ખબર પણ પડતી મધુર અને નમ્ર, બળવાન અને આત્મ શ્રદ્ધાળુ, વૈર્યવાન અને પવિત્ર મને તમારી હાજરીથીજ આરામ અને સહાય મળે છે, એટલું તે છે. આના કરતાં વધારે ઈનામ શું હોઈ શકે? સ્નેહની મધુર સુવાસ ખા ચર્થ અને નજીવા છે. નિ:સ્વાર્થ હય.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતશિલ્લાના રાસનું રહસ્ય.
૧૯૭ દુનિયાની બધી ખુશામત બળીને ખાખ થઈ જાય છે. સ્નેહ એજ આનંદ અને સુખ છે. વાસનાઓથી દુઃખી થયેલા આત્માઓનું એ વિશ્રામસ્થાન છે.
વિશ્વમાં આપણા સામાન્ય જીવનમાં કોઈ પણ ભો" આપવાથી અથવા સત્યના અગમ્ય પંથને શોધવા માટે સ્વાર્થ ઉપર જીત મેળવવાથી સુખ અથવા જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમજ કીર્તિ તે તેની સાથે હોય છે. તેની ઈચ્છા અથવા તે મેળવવા માટે પ્રયત્ન પણ કરવો પડતો નથી. જેઓ પોતાના ઉપર કોઈ જીત મેળવે છે અથવા કોઈ ક્રૂર વિચાર, અપવિત્ર ઈચ્છા કે હરકેઈ પાપવૃત્તિને તાબે કરે છે-તેના ઉપર જીત મેળવે છે, તેઓ હંમેશાં બળવાન પવિત્ર અને ડાહ્યા થાય છે અને દરેક પળે તેઓ સુંદર સત્યના વળત પ્રકાશની પાસે અને પાસે જાય છે.
સત્યના પ્રકાશ અથવા ખરા સુખ માટે તમારી બહુાર અથવા તમારી દ્રષ્ટિથી દૂર જ નહિ, પરંતુ તેને માટે તમારા આંતરમાં જોશો, અન્વેષણ કરશે. તમે તેને તમારા કર્તવ્યના ન્હાના વર્તુળમાં અરે! તમારા હૃદયના ન્હાના અને છૂપા આમત્યાગમાં પણ તેને જરૂર શેધી શકશે. તેને માટે બહાર ભ્રમણ કરવાની મુદત જરૂર નથી.
દુલભદાસ કાલિદાસ શાહ,
हितशिक्षाना रासनुं रहस्य.
(અનુસંધાન પૃષ્ઠ ૧૦૬ થી ). રાસના કર્તા ઋષભદાસજી કહે છે કે –
પુત્રીમરણ ગણુછેદ ને. વિદ્યા ઓષધ ધર્મ
ડપભ કહે દુઃખ તે નથી, પછી દિયે સુખ પામે.
પુત્રીનું મરણ થવું, ત્રણ આપી દેવું, વિદ્યાભ્યાસ કરે, ઔષધ કરવું ને ધર્મ કરે તેમાં પ્રથમ દુઃખ લાગે છે પણ વાસ્તવિક તે દુ:ખ નથી, પાછળ તે પરમ સુખને આપનાર થાય છે.” અને
કુપથ્ય પરિગ્રહ શ્વામિથુન, પાપ કરજ ને ઘાયલ રણ કરવાં છે સેહિલા, નિર્વહતાં દુઃખ થાય.
કુપ કરવું, પરિગ્રહ મેળવે, શ્વાને મૈથુન સેવવું, પાપ કરવું, કરજ કરવું, કેઈની ઉપર ઘા કર અને રણ તે યુદ્ધ કરવું તે પ્રથમ તે સુલભ લાગે છે, પરંતુ તેના પરિણામે તેને નિર્વાહ કરતાં અત્યંત દુઃખ થાય છે.”
કેઈનું દેવું કર્યા પછી જે તે પાછું દઈ શકાય નહીં તે તેના ઘરનું દાસપણું - 2 viી હટવાનો પ્રયાસ કરે નહીં તે પરભવમાં તપી જ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
ક ટ ડ ડે છે.
મામી ભરે પાડા, ઉંટ, ગ* : ! દા ' = , ઈ તેની મારી કરે છે. જે બળદ થાય છે - ૬.
૩ છે મારે મજા પડે છે, નાક વિંધાય છે અને ધીમો - પા ર પ ર ા છે. આ બધું પરભવમાં કરેલા
- હાર ના રેવાદારની સ્થિતિ દેવું આપવા જેવી દેખાતા નથી કટ. ના કર કરે છેવાવ છે, જે માગતા નથી પણ ઉલટી મદદ કરે છે ! કાયમ ન રાખતાં માંડી વાળે છે અથવા પુણ્યા કરી દે છે. તેની સાથે કહી રાખતા નથી, કે જેથી આગ સર્વે વેર લેવા વખત ભાવે. આ પ્રસંગ જોડી કહ્યા છે તે જ પ્રમશે -- કે શહેરના ગવડ ર હતું, તે બહુ દ્રવ્યવાન હતો. તેની - દા હું ન અાવ્યું ને ગેમ રહ્યા તેનો પ્રસવ થયે ત્યારે તે બાળ
બીજાને જારી રહાર ઉદ્યાનનાં કાઈ સૂકાં ઝાડ નીચે મૂકવા તમા મુકી દે. બાર રે. પછી તુ હ. એટલે મૂકવા જનારી - રેરા અને હરવા નું કારણું પડ્યું. અળક બોલે કે –“ મારો * માટે થાય છે? હું તેની પાસે એક લાખ ટકા માગું છું તે લેવા લીધા વિના જાને ના, તે મને ચાટવીમાં શા માટે મૂકાવે છે ? વળી ટકા રહી છે ત્યારે મિતે લાખ ટકાનો વ્યય નહીં કરે તો ડ - . - કરો હું ને હસ્ય છું.” આ હકી- ન કરી. એટલે કે તેને પાર કઈ બાવા કહ્યું અને તેને જન્મ રે કરવામાં લાખ છે ખરવું. છેકે દિવસે લેણું પૂરું થવાથી તે પુત્ર
ને ! તોજ રાતે સાડા પડે સૂચિત જન્મ્યો. તેને દેતાં તે ત્રણ લાખ દ્રવ્ય લેણા છે તે લેવા માટે આવવાનું કહ્યું. લાખો જાહેરમાં 2 લાખ દ્રવ્ય ખર એટલે છ દિવસે
પડશે. ત્રીજો પુત્ર સારા સપને સુચિત છે. તેને પણ વનમાં મૂકી
એટલે તે બોલે કે મને શા માટે તજી દે છે, હું તે ઓગણીશ દર , દે! અ છું.' તે સાળી તેને પાછો લાવ્યા. તેનું વાવડ તે ના પામે. ઘણા ગુણવાન થશે. માતપિતાને ઘણું સુખ ને માતા પિતા મરણ પામ્યા ત્યારે તેની પાછળ ૧૯ લાખ દ્રવ્ય ખપ કર્યો. તેણે ત્રણ પ્રતિમા–ષભદેવની, પુંડરિક સ્વામીની અને
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતશિક્ષાના રસનું રહસ્ય.
ચકેશ્વરી દેવીની નવી તરાવી. તેમાં નવલાખ ખરચ્યા અને દશ લાખ દ્રવ્ય ખરચીને તેની પ્રતિષ્ઠા કરી. શ્રી સિહાગળ ઉપર તેણે ઉદ્ધાર કર્યો. તે વખતે ૧૮ વહાણ - રીને દ્રવ્ય લાવ્યા હતા અને પુષ્કળ સુવર્ણ લાવ્યો હતો. તેણે મણિમય બિંબની પ્રતિષ્ઠા કરી માતપિતાનું નામ રાખ્યું અને અણુરહિત થશે. બીજા પણ અનેક પુ નાં કાર્યો તેણે કર્યા. જે પ્રાણીમાં વિવેક હેય છે તેને ત્રણ ગમતું જ નથી.
- ત્રણના કારણથી કલેશ વૈર વધે છે અને તેને લીધે આ ભવમાં ને પરભવમાં જીવ ખી થાય છે, તેથી જે દેવું હોય તે આ ભવમાંજ આપી દેવું. બનતા સુધી કધારે તેવું જ નહીં. વળી માળી, તળ, સુખડી, સુગંધી વેચનાર (સત્રવીક), રાજા, ભાટ, બ્રાહ્મણ, શસ્ત્રધારી, સ્ત્રી અને બીજ હલકા માણસો સાથે ઉ.
રે અપવાને વ્યવહાર પણ કરે નહીં. એમાં પરિણામ સારું આવતું નથી. લાગી, થા તંબોળી, સુખડીઓ ને સેગંધિક પાસેનું લેણું અંતે તેની વસ્તુ લઈને વાવું પડે છે અને તેના દેઢા દામ દેવા પડે છે. રાજા સાથે ઉધાર કરતાં વખતે jમ કે નગર છેડવાનો વખત આવે છે, ભાટ બ્રાહ્મણ પાસે ઉઘરાણી કરતાં જ્યાં
વાં વાંકુ રોલનાર થાય છે. શાસ્ત્રધારી પાસે સખ્ત ઉઘરાણી કરતાં કોઈક વખત વાસંકટ આવી પડે છે. સ્ત્રી જાતિ સાથેના વધારે સંબંધમાં આવતાં કલંક આવે છે અથવા બુદ્ધિ બગડવાનું કારણ ઉત્પન્ન થાય છે, માટે તેની સાથે એવા પ્રકારને સંબંધ જોડે નહ..
ધમી પુરૂષની સાથે વ્યાપાર કરવો. સાધર્મિકની સંભાળ લેવી, તેને બે પૈસા પેદા કરાવવા. લાભ મેળવે તેવી વસ્તુ વહોરાવવી, માલ નાખવાની સગવડ કરી આપવી. તેને ધન આપતાં-ધીરતાં વિચાર કરો કે-આ પેસા પાછા આવશે જ પણ કદી રહેશે તે પણ ઠેકાણે છે. એ દ્રવ્યથી અનર્થ નહીં થાય, શ્રાવકના ઘરમાં લગી હશે તો તે સાત ક્ષેત્રમાં વપરાશે. તેથી મેં મચકોડ્યા સિવાય તેની સાથે વ્યાપાર કરે, તેને લમી આપવી, એટલે સુધી વિચાર કરી રાખ કે અહીં રહેશે તે પણ મારે પુણ્ય-ધર્મને લેખે છે.” આ સંસારમાં બીજા બધાં સગપણ કરતાં સ્વામીનું સગપણ શ્રેટ-ઉંચું જાણુવું. તે સગપણ જેમ શોભે તેમ વ્યવડાર કરે. તેમાં છતી શકિતએ કિંચિત્ પણ સંકોચ ન કરો.
ઓછાદિકને દ્રવ્ય ધર્યું હોય ને તે પાછું ન આપે તેવું હોય તે તેને વિસિરાવી દેવું–તે દ્રવ્ય સાથે સંબંધ છેડી દે. તે દ્રવ્ય કદી પાછું આપે તે તે ધર્મકાર્યમાં જ વાપરી દેવું–પિતાના ઉપયોગમાં ન લેવું. આમ કરવાથી આ ભવમાં ને પરંવમાં સુખની પ્રાપ્તિ થાય છે. નહીં તો તેની સાથે સંબંધ બન્ય રહેવાથી આગામી ભવે અનર્થ આપનાર થાય છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
પિતાની કોઈ વસ્તુ પડી ગઈ હોય અને તે આરંભના-પાપના કારણભૂતધકરણરૂપ થાય તેવી હોય તો તે જરૂર સિરાવી દેવી. બીજી વસ્તુ પણ પડેલી સરાવવી. તેની સાથે સંબંધ તજી દે, જેથી તે વસ્તુથી થતું પાપ પોતાને
ગે-અનંતા ભવના દેહ તથા ઘર કુટુંબ વિગેરે પણ તેજ રીતે વોસિરાવવા, 1 પ્રકારના પાપોપકરણ મિચ્છામિ દુક્કડ પૂર્વક વોસિરાવી દેવા. નહિ તેવા કરણોથી અથવા તેવા અધિકરણપણે પોતાને દેહ થયેલ હોય તે તેનાથી પણ પાછળ આવે છે. આ હકીકતમાં શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે-“કઈ એ બાવડે મૃગને હણે તેની ક્રિયા ચાર વસ્તુને લાગે-ધનુષ્યને, પણછને, અને બાણને.” આ હકીકત બારીકીથી સમજવા જેવી છે. ઉત્તમ મનુષ્ય કદી લાભાંતરાયને ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ધન તે પણ ન થાય, તેના કારણે વિચાર કરી તેવા કારણ તજે અને લક્ષ્મી મેળવપાયે ચિંતવી તઘોગ્ય પ્રયત્ન કરે; કારણકે લક્ષમી ઉદ્યમવંતની દાસી છેજ તે મેળવી શકે છે, પરંતુ તે ઉધમ ધમ જીને સત્વર ફળીભૂત થાય રેક રીતે ઘર્મ કરે. જે વખતે સંપત્તિ ઘટે ત્યારે વિચાર કરે કે “કાપેલું પાછું ફળે છે-વધે છે, ચંદ્ર કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલો શુકલપક્ષમાં પાછા - આપત્તિ પણ આવેલી પાછી જાય છે ને સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે
તે આપત્તિમાં ને સંપત્તિમાં–બંનેમાં સમાન વૃત્તિ રાખવી-સંપત્તિ પાઈ જવું નહીં અને વિપત્તિ આવ્યે અકળાઈ જવું નહીં. આપત્તિ ને સંપત્તિ બંને મોટાને જ હોય છે. ગ્રહણ ચંદ્રને સૂર્યનું જ
તિષ ચકનું થતું નથી. મળથી દરિદ્રીને આપત્તિ કે સંપત્તિ . વળી ચિંતા પણ સુજ્ઞને હોય છે, મૂર્ખને હોતી નથી. મૂર્ખ તે સદા
છે. તેની ઉપર એક દષ્ટાંત આપે છે–એકદા વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા આ૨ કેમ છે?” એમ પૂછયું. આંબાએ કહ્યું કે-“આ ફાગણ માસે તો, ભ લઈ લીધી.” ત્યારે પંડિતે કહ્યું કે “હે આઝ! તું ચિંતા ન કર, વશે એટલે તને પંચવણ સુંદર પાંદડા આવશે અને અતિ મધુર ફળ થશે. તું સર્વ પ્રકારની સંપત્તિ તે વખતે પામીશ.” આવા » સંતુષ્ટ થયે. ગ ઉપર આભડ શેઠની કથા જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે–
અપૂર્ણ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક બહેને મુંબઇથી પૂછેલા પ્રશ્ના
एक बहेने मुंबइथी पूछेला प्रश्न.
૨૦૧
૧ પ્રશ્ન—ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્રના પર્વ ૧ લાના સ` ૪ થામાં ૧૫૨ મે પાને લખ્યું છે કે “ સુષેણુ સેનાપતિ કમલાપીડ નામના ઘેાડા ઉપર આરૂઢ થયા, તે ઘેાડા એ’શી આંગળ ઉંચા હતા, નવાણુ આંગળ વિશાળ હતેા, એકસે ને આઠ આંગળ લાંખા હતા, ખત્રીશ આંગળની ઉંચાઇમાં નિરતર તેના માથાના ભાગ રહેતા હતા, ચાર આંગળના તેના બાહુ હતા, સાળ આંગળની તેની જંઘા હતી, ચાર આંગળના ગોઠણુ હતા અને ચાર આંગળ ઉચી ખરીએ હતી. ગોળાકાર અને વળેલા તેના મધ્ય ભાગ હતા.” હવે આદીશ્વર ભગવાનના વખતમાં શરીરનું પ્રમાણુ પાંચસેા ધનુષ્યનું કહ્યું છે, તેા ભરત ચક્રવર્તીના સુષેણુ સેનાપતિ આટલા પ્રમાણુના ઘેાડા ઉપર કેવી રીતે બેસી શકે ?
ઉત્તર—માંગુળ ત્રણ પ્રકારના છે. પ્રમાણાંશુળ, આત્માંગુળ ને ઉત્સેધાંશુળ પાંચસા ધનુષ્યનું શરીર કહેવામાં આવે છે તે ઉત્સુધાંશુળથી કહેવામાં આવે છે અને આ ઘેાડાનું માપ જે કહ્યું છે તે આત્માંશુળે છે. દરેક કાળે આત્માંગુળે આટલી આંશુળના પ્રમાણવાળા અશ્વ હાય તે ઉત્તમ ગડ્ડાય છે. આદીશ્વર ભગવાનનુ શરીરમાન આત્માંશુળે તા ૧૨૦ આંશુળ જ હતુ.
૨ પ્રશ્ન-પર્વ ૧ ૩, સર્ગ ૬ ઠ્ઠામાં ૨૧૬ મે પાને લખ્યું છે કે “રિચએ વિચાર્યું કે દેવચેાગે આ ાઇ મારે લાયક મળી આવ્યા છે. ઘણે કાળે સરખે સરખાના ચેાગ થયા છે, માટે હું જે સહાય રહિત છું તેને એ સહાયરૂપ થાએ. આમ વિચારી તેણે કહ્યું ‘ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. ' તેના આ એક દુર્ભાષણ ( ઉત્પન્ન ભાષણ ) થી તેણે કાટાનુકાટી સાગરોપમ પ્રમાણ ઉત્કટ સાંસાર વધાર્યાં, ” હવે મિરિચ તે મહાવીર સ્વામીને પૂર્વ ભવના જીવ છે. તા મહાવીર સ્વામી આદીશ્વર ભગવાન પછી કેટલા કેટાતુકાટી સાગરોપમે થયા ?
ઉત્તર-એક કાટાનુકાટી સાગરોપમે થયા છે. પ્રભુ ઋષભદેવ ત્રીજા આરાને છેડે થયા છે અને મહાવીર પરમાત્મા ચેાથા આરાને છેડે થયા છે. ચાથા આરાનું પ્રમાણુ એક કેાટાનુકાટી સાગરાપમનું છે. તેમને મળેલા કપિલ તે ગીતમ સ્વામીને જીવ છે.
For Private And Personal Use Only
સૂચના~~~આવા ઉપયોગી પ્રશ્નો જે બંધુએ કે બહેનો લખી મોકલશે તેને બનતા સુધી યાશ્ય ઉત્તર તરતમાં જ આપવામાં આવશે અને પ્રગટ પણ કરવામાં આવશે.
તત્રો.
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [, r[ મ પ્રકાશ स्कुट नोध अने चर्चा. લમાં શ્રી સિદ્ધાચળ તીથે અનેક સાધુ સાબીઓ ચતુમાસ રહેલા છે. આનંદસાગરસૂરિજી તે સર્વને શ્રી ભાવતિજી અને પ્રજ્ઞાપના-આ બંને ની વાંચનાને અપતિમ લાભ દરરોજ ચાર કલાક આપે છે. સુજ્ઞ સુનિઅને કેટલીક સુજ્ઞ સાહેઓ તેને વિછિદ લા લે છે. શ્રાવક શ્રાવિછે જેઓ આ પૂર્વ વાંચનાનો અને મુનિદા વિગેરેનો લાભ લેવા ત્યાં રહેલા છે. તેઓ વાંચના સાંભળવા બેસે છે. સૂ ઝરણું : રાજ શ્રાવક વિકાર હોવાથી કોઈ પણ શ્રાવક શ્રાવિકા તે સૂત્રને પ્રશ્ન હાથમાં રાખીને થી, પરંતુ એકચિત્તે શ્રવણ કરે છે. તેમાં પણ છે લાભ મ નથી. આ અપૂર્વ લાભ ચેડા થોડા દિવસો ત્યાં રહીને તેવી રીતે મેળવ્યું છે. આ ચોથા આરાની અથવા પાંચમા વગરના કામની ગતી વાનકી ચાર પ્રસંગ સે વર્ષમાં થયેલે સાંજે નથી અને અમારી દuિ નથી. અમે ચતુર્વિધ સંઘને એ અપૂર્વ લાભ લેવા સવિનય પ્રાર્થના નાં ચાલતી દેવદ્રવ્યની ચાચી પડી જેમણે લેખોમાં અસતા વાપરી છે એ દિલગીરી જાહેર કરી . શ્રી મુંબઈના સશે તેવો ઠરાવ પણ ત્રિના સંબંધમાં અને ચેન નેમ છતાં આધાર એક શ્રાદ્ધફટ થયેલા હોવાથી કેટલાક સુજ્ઞ મંધુર બીજ ગ્રંથોના આધાર જાણવા જ સિદ્ધાંતમાં તે દેવદ્રનું નામ જ નથી, હોય તે બતાવ-એમ કહેમની પણ જરૂર છે. તેથી અનેક ગ્રંથના અને સિદ્ધાંતેના આધાર સાથે પ્રગટ થવાનું સાંભળ્યું છે. આ સંબંધમાં “સ્વપ્ના, ઘડીઆ આદિની બાલીની આવક સાધારણ માં લઇ જવામાં કઈ પક્ષે વધે? તુ ઉલટી સીધી કે આડકતરી સંમતિ આપી છે.” રાવું એક પત્રપરંતુ તે મતિ કપિત છે. તેનાથી દોરવાને ચાલુ કરવામાં શ્રી સથે એકાએક ફેરફાર કરવા જેવું નથી. એને માટે સુજ્ઞ મુનિ ડી મળી, શાંતિથી બા કિય ચચી જે નિર્ણય બહાર પડે તે ય છે. ઉતાવળ કરવામાં વિમાનો સંભવ છે, ધીરજ રાખવાથી નથી For Private And Personal Use Only