SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુપ્ત આત્મભાગ. ૧ તરફ ઘાતકી વર્તનવાળા હતા અથવા તેણે મને અન્યાય આપ્યા છે' પણ આ અચાવ નાપાયાદાર છે; કેમકે બીજો તમારી તરફ કર થયા એટલે તમારે પણ તેના તરફ્ ક્રુર થવુ' એ વ્યાજબી નથી, ન્યાય નથી. ઘણી વખત એમ પણ મને છે કે તમે તેના પ્રત્યે એવુ વન ચલાવ્યુ` હાય કે તેના પરિણામે તે તમારા તરફ કર થયા ડાય. ખરેા ઉપાય તે એ છે કે તમારે તેના તરફ વધારે માયા રાખવી જોઇએ. વરસાદના ધેાધના ધેાધ શુ' પૂરને અટકાવી શકે છે? ક્રૂરતાથી ક્રૂરતા અટકે છે કે વધે છે ? તે વિચારા શું અગ્નિને અગ્નિ સમાવશે કે જળ તેમજ ક્રોધથી ક્રોધ દૂર નહિ થાય. ક્ષમા એજ તેનુ ઔષધ છે. ખીજાએ તરફથી તમે જેવા પ્રકારના વર્તનની ઇચ્છા રાખતા હૈ। તેવુ વ સઁન તમે તેઓ પ્રત્યે રાખે! અને પછી જુએ કે તમે બદલામાં ઇચ્છા પ્રમાણે અનુભવી શકે છે કે નહિ, Do unto others as you wold that they to you should do. આ વાકયને અર્થ સમજો અને વિચારો. અથવા બીજી રીતે વિચારીએ, આપણને જે પ્રતિકૂલ હોય તે ખીજા પ્રત્યે ન આચરવું', મન: પ્રતિઅત્તિ પોપાં ન સમાત. આને અનુસરીને જે તમે વર્તન રાખશે તે તમે ખરે ધર્મ પામી જશે. આજ ખરા ધર્મ છે. જરા ઉડા ઉતરીને વિશાળ દ્રષ્ટિએ આનું રહસ્ય, આને ગર્ભ વિચારશે. બધી ક્રુરતા અને ક્રોધના ભાગ આપો. કજીયા કરવાને એ માણસા જોઇએ. કાઇ દિવસ બીજા માણસ થશેા નહિ. પછી તે એકલેા શું કરી શકશે ? જો તમારા તરફ્ કોઇ દૂર થાય અથવા ગુસ્સે ભરાય તા તમે કયાં ભૂલ કરી છે. એ શેાધવાને પ્રયત્ન કરો. કદાચ ભૂલ ન કરી હોય તે પશુ કાઇ દિવસ ક્રૂર અથવા કર્કશ ભાષા વાપરશે નહિ. ક્રોધ મૃદુ વાણીવડે જ શાંત થાય છે. માટે શાંત રહેજે. તમારી વૃત્તિને સ્થિર રાખો; મમતાળુ થજો અને દુષ્ટ અથવા પાપી માણસે તરફ પણુ દયા રાખતાં શીખજો. ખાઓના નખળા વનથી તમે કેંદ્રી અધીરા અનશા નહિ. અધીરાઈ અથવા આવેશજ માણસને પાયમાલ કરી નાંખે છે. તમે કદી તેના જુલમી હુકમને તાબે થશે! નહિં. એક મિનીટ પણ તેને આશ્રય લેવા, એ ઘણા નુકશાનનું કારણુ છે, તમે નિશ્ચય કરો કે મારે ધીર અને દઢ મને મળવાળા થવુ છે. અને અધીરતા અને અદઢતા દૂર કરવી છે, હાંકી કાઢવી છે, તેા ધીમે ધીમે તમે તેના ઉપર વિજય મેળવશેા. પછી તમે પર્વત જેવા દૃઢ થશેા, જેથી નબળા વનરૂપી પ્રમળ વાયુ પણ તમને ક્ષેાભ પમાડી શકશે નહિ. ખીજાએ ગમે તેમ કરે અથવા એલે, તમને ખીહું જવે અથવા મશ્કરી કરે તા પણુ ઉતાવળા થશે! નહિ; કારણકે તમારો પ્રયત્ન • થી થતાં દુ:ખને ઓછું કરવાના છે. છતાં તેથી તેમાં વધારા થશે. શાંત અને નૃત For Private And Personal Use Only
SR No.533420
Book TitleJain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy