SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકા યાદ રાખવું જોઈએ કે આત્મભોગથી કોઈ માણસ કંઈ પણું તો નથી; પણ જે તે એમ માને કે આમભોગથી તે કાંઈ પણ ખવે છે વા ગુમાવે છે તે બોલે છે અને એ એમ માને છે એટલે જ દુઃખી થાય છે. માણસો હમેશા પછી જ ન મેળવે છે (ત્યાગથી જ લાભ મેળવે છે.) દીધું હશે તેજ પામશે - Give and Take (આપ અને લે) ના શિક્ષણે પણ એજ શિખવે છે. ત્યાગ દેવી અને ગુપ્ત છે. આત્મભોગ સિવાય કદી પણ ખરૂં સુખ મળે નહિ, ખરા સુખના અથીએ કહેલું કે મોડું દૈવી વિકાસક્રમમાં આ સુકાનને અવવું જ પડશે. એવાએ આત્મભેગા હૈય છે કે તેને અમલમાં મૂકનારને અને જેને માટે તે લમાં મૂકાય છે તે બનેને અપ્રતિમ સુખદાયક થાય છે. માત્ર એ આતમભેગને માં મુકવો એજ વિકટ છે. માણસ પોતાના અનુભવથી પણ બહાર હોય મહાન કાર્યો કરવાને અને મહાન ભેગ આપવાને આતુર હોય છે, પરંતુ એ ઉપરોગી કાર્યો કરવાનું ભૂલી જાય છે અથવા જે ત્યાગ કરે બહુ બને છે તેના તરફ તેઓ આંખ પણ ફેરવતા નથી. તમારાં દુષ્ટ પાપ કયાં કરે છે? તમારી નિર્બળતા શેમાં છે ? લાલચ તમને કયાં વધારે હરકત કરે એજ તને પહેલું બલિદાન આપે, એટલે તમે પછી સહેલાઈથી શાંતિને છે શોધી શકશે. કદાચ એ (નિર્બળતા, લાલચ ) ક્રોધ કે ક્રૂરતા પણ હોય તમે તમારા કેધન, કર્કશ શબ્દો અને નબળાં કાર્યોને ભેગ આપવાને ૨ છો ? કોઈ પણ જાતના બડબડાટ વિના તમે ગાળે, હુમલાઓ, આપ ફરતા સહન કરવાને તૈયાર છે? અરે! એટલું જ નહિ પણ આ બેહદ દેના બદલામાં તમે મમતા અને સ્નેહ આપવાને તૈયાર છે? જે એમજ હેય ને આત્મભેગ આપવાની ખરી યોગ્યતાવાળા છે. તમારા માટે તે કાર્ય લેશ ઉશ્કેલ નથી, સુલભ જ છે, માટે દરેક પ્રસંગમાં સહન કરવાની ટેવ પાડે. ડીલ થવાની આ જગતમાં બહુ જ જરૂર છે. Forgive and Forbear { આપો અને સહન કરો) એ સૂત્રને અમલ થાય તે જગત્માં વૈર, વિરોધ, અને ઝાડા, ટંટા બધું નાશ પામે અને સર્વત્ર શાંતિ ફેલાય, અડાહા! ગતમાં પ્રાણી માત્ર કેવું અલોકિક સુખ પામે ? કેવી અનનુભૂત શાંતિ અનુ આ તે પરસુખની વાત કરી પણ તે પોતે એ અકથ્ય, કલ્પનાતીત આનંદ તેને તો તે પિતે જ જાણી શકે. અન્યને તેને ખ્યાલ પણ ન આવી શકે. તે તમે કે ધી છે તે કેલને ત્યજી દેજે. મનની આ કૂર અને દુષ્ટ સ્થિતિ કદી પણ લાભ આપતી નથી. તે તમને અને અન્યને અશાંતિ અને દુ:ખ બીજું કાંઈ આપી શકે તેમ નથી. કદાચ તમે એમ કહેશે કે “તે મારા For Private And Personal Use Only
SR No.533420
Book TitleJain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy