________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
1ના પોતાનું વિરહદુ:ખ સુમતિ સખી પાસે અથવા અનુભવમિત્ર પાસે નિવેદન । તે દુ:ખ નિવારવા આત્મારામ પ્રભુને ભેટો કરાવવા કહે છે.
૫ સ્વમાતા પ્રત્યે સુપુત્રનુ કત્તવ્ય. ( ઇંદ્રા, )
१८
જે માતનેા ખેાલ કદા ન પે, તે વિશ્વમાં સૂરજ જેમ આપે; જ્યાં ધર્મચો મહુધા પીખી, ત્યાં માત પૂજા સહુમાં સીખી, જે માતમેાહે જિન એમ કીધા, ગર્ભ વસતા વ્રત નેમ લીધે; જે માત ભદ્રા વયણે પ્રબુધા, શીલા તપતે અરહુન્ન સિધ્ધા. ભાવાર્થ ભાળક ઉપર માતાના ઉપકાર અમાપ છે. તેને માટે તે કેટલાં કષ્ટ ઉઠાવે છે? તેના ખ્યાલ મારીકીથી અવદ્યાકન કરનારને જ ફક્ત આવે છે. નાં બાળક બધી રીતે સુખી થાય એવી કાળજી કરૂાળુ માતા અને પિતા રાખે છે તેટલી બીજા કેણુ રાખી શકવાના છે? એ વાત પશુ જેવા વિવેક ૧ કઈક ખાળકા અને જીવાના પણ “વિસરી જાય છે અને પોતાનાં ઉપગારી તાની ખરી તકે સેવા ચાકરી કરવાને બદલે ઉલટા તેઓને સતાપે છે, ગાળા }, વગેાવે છે અને તેમના આ લેક તેમજ પરલેાક ઉભય બગડે તેવાં કામ આવાં નબળાં ખેલ ખેલનારાં તથા હલકાં-હીચકારાં કામ કરનારાં કપુપંકિતમાં લેખાય છે; પરંતુ જેએ પાતાનાં માપિતાને પેાતાના ઉપરના ઉપગાર સંભારી સભારી તેમને હૅક રીતે સતેાષવા-પ્રસન્ન રાખવા પવિત્ર ફરજ સમજતા હાય અને એક પળ પણ તે વિસરતા ન હોય તેજ પુત હાઇ પ્રશંસાપાત્ર લેખાય છે. જે સપુતા પેાતાના પરોપકારી માતહિતકારી ખેડલ કદાપિ ઉત્થાપતા નથી, તેમની પ્રત્યેક હિતકર આજ્ઞાને તેમ પોતાના માથે ચઢાવે છે અને તેનુ ખંતથી પરિપાલન કરે છે તેઓ ગતમાં સૂર્યની જેવા પ્રતાપને પામીશેાભી નીકળે છે, સર્વત્ર તેમને યશ છે અને ઠેકાણે ઠેકાણે માન પ્રતિષ્ઠા પામે છે, ગમે તે ધન-પથમાં માતપિસેવા ભક્તિ કરવા અને તેમની હિતકારી આજ્ઞાનું પરિપાલન કરવા એક રીતે ફરમાવેલુ જણાય છે. તેમ છતાં તુચ્છ વિષયાદિક સુખને વશ ખની વા વિવેક વગરના કઇક પામર જના પેાતાનાં માબાપની પ્રગટ અવગણના અેખાય છે, એ ખેદની વાત છે. તેમને કપુત કહીને એલાવનાર ઉપર તે ડાળા ડવા થાય છે, તેને બદલે જે તેએ પેાતાનાં આચરણ સુધારી ખરી નીતિના ચાલે તે તેઓ બદનામ નહિ થતાં જલદી સપુત્તાની પંક્તિમાં દાખલ થઈ
For Private And Personal Use Only
૧૭