SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, ચારામાં જ સપડાયેલે રહે છે. જ્યાંસુધી તે ખીજાને સીધે રસ્તે ઝુડાવવાના નને તિલાંજલી ન આપે ત્યાંસુધી તેને માટે શાંતિ, જ્ઞાન અથવા વિકાસ નથી, જ તે બીજાના હૃદયને સમજી શકતે નથી અથવા તેના વિચારે અને આદર્શ થૈ મળી શકતા નથી. તેનું મન અશાંત રહે છે અને તે યા અને સ્નેહથી મુખ બને છે. જેએ પેાતાના સ્વાથ ના ભાગ આપે છે, જેએ બીજાના સમાગમમાં આવતાં ના ખેાટા વિચારે અને કદાગ્રહી મતને એક બાજુ મૂકે છે, જેએ! બીજાની થી કાંઈક શિખવાને કે સમજવાને મથત કરે છે અને જેએ ખીજાને તેમના નમાં ગમે તે વિચારે અથવા મત પસ કરવાને અને ગમે તે રસ્તે ચાલવાને થી રજા આપે છે તે જ પૂર્ણ દૂરદેશીપણું, ઔદાર્ય અને સુખ મેળવે છે, 'જ નહિ પણ જે સુખાથી તેઓ વિમુખ હતા તે સુખાના રસ્તા તેમને માટે થાય છે. પછીજ લેાભ અને લાભી વિચારાના ભાગ અપાય છે. આપણા ખીજા માણુસા કાંઇક મેળવે, આપણી પાસે જે કાંઇ છે અથવા જેને આપણે શકીએ એમ છીએ, તે વસ્તુએ ખીજા ભલે ભાગવે, તેનાથી તેઓ ભલે થાય, તેમજ આ મારૂ અને આ ખીજાતુ એવા ભેદ દૂર થાય, આવા જ ઉમદાં ના આપણે પ્રતિપળ અભ્યાસ કરવેા ોઇએ. મનની આ ભાવનામાંથી સાંતિ અને સુખ પેદા થાય છે. આનું નામજ ખરા સ્વાર્થ ત્યાગ છે. સ્થૂળ વસ્તુઓ ણિક છે અને તેથી તે વસ્તુને આપણે આપણી કહી નહિ. અમુક વખત સુધી માત્ર આપણે એ વસ્તુને માટે હકદાર છીએ ટલેથી જ તે આપણી કહેવાય; પરંતુ સૂક્ષ્મ વસ્તુઓ અખંડ અને અમર છે આપે!આપ આપણી સાથે કાયમ રહે છે. નિ:સ્વાર્થ એ દૈવી વસ્તુ છે. ઋતુએ અને સ્થૂલ સુખના લાભને ત્યજી દેવાથી, આ વસ્તુઓ મારી જ છે રાવનાના ત્યાગ કરવાથી અને બીજાના લાભાર્થે એ વસ્તુઓના ઉપયોગ આપણી આતુરતાથી જ આપણે નિ:સ્વાથી થઈ શકીએ છીએ. ને:સ્વાથી માણસ પેાતાની પાસે પૂર્ણ પૈસા અને વૈભવ હોવા છતાં સ્થૂળ વિચારથી મુક્ત રહે છે, તેથી જ તે લેાભથી ઉત્પન્ન થનારા ભય, ચિંતા અને મુક્ત થાય છે. તે માણસ ગમે તે ભેગે પણ આ કૃત્રિમ પ્રવૃત્તિને ભેગ મેં અચકાતા નથી; પરંતુ દુનિયાને જેથી ફાયદો થાય છે એવા અમૂલ્ય ને ખેાઇ દેતાં તેનું' મન મહુ અચકાય છે. યે! માણસ સુક્ષ્મ મેળવે ? જે માત્ર પોતાના સુખને માટે ફાંફાં મારે છે અને માંથી પેાતાને માટે વધારે સુખ મેળવશે, એવી જ ઇચ્છા ધરાવે છે તે વે? કે જે પેાતાની પાસે જે કાંઇ પણ છે તે બીજાના ભલાને ખાતર કાંઇ ચ વિના પાપી દેવા તૈયાર છે તે સુખ મેળવે ? ઉત્તરા For Private And Personal Use Only
SR No.533420
Book TitleJain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy