________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
वांच्छा सजनसंगमे परगुणे प्रीतिरी नम्रता । विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयं ॥ भक्तिचाहति शक्तिरात्मदभने संसर्गमुक्तिः खले। येष्वेते निवसति निर्मलगुणास्तैरेव भूपिता ॥१॥
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
-
- -
-
—
-
- -
-
- -
- -
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
પુસ્તક ૩૬ મું.] ભાષા સંવત ૧૯૭૬. વીર સંવત-
૨૬. [ અંક ૬ કે.
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
सुज्ञ जैन बंधुओ प्रत्वे विज्ञप्ति.
ગઝલ (કવ્વાલી) અરે ઓ જે બંધુઓ, વિચારી ખેદ થાયે છે; હતી જે પૂર્વની સ્થિતિ, કહોને કર્યા જણાવે છે? નિહાળો ચક્ષુથી યાર, દીસે અવનત દશા કેવી; અરે જે સહેજ પણ લખતાં, કલમ કંપે અહા તેરી. શ્રીમતે બાર ગાડીમાં ફરે છે મગ્ન થઇ જાય ત્યાં; અરે બંધુ ફરજ જે છે, કામ પ્રત્યે તે વિસ્તારો કાં? યુવાને ફેશને ફસીયા, વૃદ્ધો અશક્તમાં ખપિયા} કરે દરકાર ના કેઈ, લવલેરા માત્ર જે સુખિયા.
અરે ઓ વીરના પુત્રો, નિરાશ્રિત પર દયા કરજે, દીલાસે દઈ અરે પ્રિતે, દુઃખો તેઓ તણું હરજે. તમો ધનવાન જે હો તો, કરે ધનથી અહીં સેવા: તમો જે હો વિચારક તે, વિચારોથી કરો સેવા. તમો વિદ્વાન જે છે તે, કરે વિદ્યાકી સેવા યથાશક્તિ કરે સેવા. યથાશકિત કરે સેવા. ૭ અપીલ આ નમ્ર ઉર ધારી, મદદ બનતી પ્રીતે કરજે, દુઃખી હૃદયો તણી આશીષ, કરી સત્કર્મ મેળવજે. ૮
પ્રભાકર.
For Private And Personal Use Only