Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. પિતાની કોઈ વસ્તુ પડી ગઈ હોય અને તે આરંભના-પાપના કારણભૂતધકરણરૂપ થાય તેવી હોય તો તે જરૂર સિરાવી દેવી. બીજી વસ્તુ પણ પડેલી સરાવવી. તેની સાથે સંબંધ તજી દે, જેથી તે વસ્તુથી થતું પાપ પોતાને ગે-અનંતા ભવના દેહ તથા ઘર કુટુંબ વિગેરે પણ તેજ રીતે વોસિરાવવા, 1 પ્રકારના પાપોપકરણ મિચ્છામિ દુક્કડ પૂર્વક વોસિરાવી દેવા. નહિ તેવા કરણોથી અથવા તેવા અધિકરણપણે પોતાને દેહ થયેલ હોય તે તેનાથી પણ પાછળ આવે છે. આ હકીકતમાં શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે-“કઈ એ બાવડે મૃગને હણે તેની ક્રિયા ચાર વસ્તુને લાગે-ધનુષ્યને, પણછને, અને બાણને.” આ હકીકત બારીકીથી સમજવા જેવી છે. ઉત્તમ મનુષ્ય કદી લાભાંતરાયને ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ધન તે પણ ન થાય, તેના કારણે વિચાર કરી તેવા કારણ તજે અને લક્ષ્મી મેળવપાયે ચિંતવી તઘોગ્ય પ્રયત્ન કરે; કારણકે લક્ષમી ઉદ્યમવંતની દાસી છેજ તે મેળવી શકે છે, પરંતુ તે ઉધમ ધમ જીને સત્વર ફળીભૂત થાય રેક રીતે ઘર્મ કરે. જે વખતે સંપત્તિ ઘટે ત્યારે વિચાર કરે કે “કાપેલું પાછું ફળે છે-વધે છે, ચંદ્ર કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલો શુકલપક્ષમાં પાછા - આપત્તિ પણ આવેલી પાછી જાય છે ને સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે તે આપત્તિમાં ને સંપત્તિમાં–બંનેમાં સમાન વૃત્તિ રાખવી-સંપત્તિ પાઈ જવું નહીં અને વિપત્તિ આવ્યે અકળાઈ જવું નહીં. આપત્તિ ને સંપત્તિ બંને મોટાને જ હોય છે. ગ્રહણ ચંદ્રને સૂર્યનું જ તિષ ચકનું થતું નથી. મળથી દરિદ્રીને આપત્તિ કે સંપત્તિ . વળી ચિંતા પણ સુજ્ઞને હોય છે, મૂર્ખને હોતી નથી. મૂર્ખ તે સદા છે. તેની ઉપર એક દષ્ટાંત આપે છે–એકદા વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા આ૨ કેમ છે?” એમ પૂછયું. આંબાએ કહ્યું કે-“આ ફાગણ માસે તો, ભ લઈ લીધી.” ત્યારે પંડિતે કહ્યું કે “હે આઝ! તું ચિંતા ન કર, વશે એટલે તને પંચવણ સુંદર પાંદડા આવશે અને અતિ મધુર ફળ થશે. તું સર્વ પ્રકારની સંપત્તિ તે વખતે પામીશ.” આવા » સંતુષ્ટ થયે. ગ ઉપર આભડ શેઠની કથા જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે– અપૂર્ણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32