________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત આત્મભોગ. લેભથી સુખનો નાશ થાય છે, એદાયથી જુની પ્રાપ્ત થાય છે.
ધિકારી ભાવનાને નાબુદ કરવી, બીજી તરફ આપણું ઉત્તિ કે અથવા તેની લાગણીને મારા કરવા, કે એક મહાન ભાગ છે. અનુષ્યને તાત્માને રોકનું નિવારણ કરવામાં એક સુંદર સાધન છે. કુર વિચાર અને સુખ કદીએ સારો વરસી શકે નSિ, વિકાર એ એડ વિકરાળ રાળ છે. જે માણતો ધિક્કારને પિતાના હદયમાં ગાય આપે છે તેના મુખ્ય અને રાત નપુર ફળો બળીને ખાખ થઈ જાય છે અને જયાં તેને આય ર છે ત્યાં ત્યાં તેઓ પિતાને માટે એક નરક ઉભું કરે છે.
ધિક્કારનાં ઘણા નામો અને રૂપે છે, તે અનેક રુપે દર્શન દે છે. પરિણામે એક બીજાના ખુન પણ કરાવે . જ્યાં સુધી માણસના મનમાં કોના વિચારે ઉછળતા હોય ત્યાં સુધી તે ધિક્કારને જ છે એમ કહેવાય.
જ્યાં સુધી માણસે પિતાનું શું કરવાનું કે હે કાં સુધી આ રામભગ પૂર્ણ નથી, તેથી અખંડ સુખની પ્રાપ્તિ માટે આ છે કારતું બળિયાન આપવું જ જોઈએ. ધિકારનાં કર અને સન એ પેલી પાર નેહના દેવા રાહ જુએ છે. જે પિતાના વિકકરા વિકાસને લેગ આપી તેને ભેટવા તૈયાર થાય છે તેને તે આદરી ભેટે છે અને તેને રાત્રિના સાગર લઈ જાય છે. તમારે માટે બીજીઓ ગમે તે બેલે, બજાર તમારા તરફ
ગ વત પણ તમે કદીએ ગુસ્સે થશે નહિ. ધિકારને બદલે ધિક ર : પશે નહિં. જે વીજ તમને ધિક્કારે અને કદાચ તમે પરેલ અધિવો અપક્ષપણે તમારા વર્તનમાં કર્યા ભૂલ કરી હોય અથવા બીજાની તેમાં ગેરસમજ થતી હોય તે પણ ગમે તે રાજ્ય ગમાં “હું તેને માફી આપું છું, મારે તેના માટે કાંઇજ કરવાનું નથી” એજ વિચાર-ભાવના મધુર અને ઉમદા છે. ધિક્કાર કંગાળ, ગાલ, અબ અને નાનો છે, પ્રેમ મહાન અને ઉદાત્ત છે. તેનું સામ્રાજય આખા વિશ્વ ઉપર છે.
કોઈનું બુરું ન બોલવું એ ૩ય જ્ઞાન છે. જે માને છે અને વિશ્વમાં બધું રડુંદર અને ઉપગી લાગે છે અને જેઓ પિતાની વિદ્વત્રી પોતાના જીવની ખામીઓને શોધી કાઢીને સુધારે છે તે જ ખરા સુધારક છે.
ધિક્કાર પિષકા ચોગ્ય નથી, તેથી તમે જંપીને કદી કરી ઢામવાના નથી. માટે તેને સ્થાને નેહને પ્રવેશ કરાવજો, તમને નુકસાન થાય તેને માટે છે પરવા કરશો નહિ, પણ તમે બીજાને નુકશાન કરતા નથી અથવા તમારાથી બીજાને નુકશાન
For Private And Personal Use Only