Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને ધર્મ પ્રકાશ ? ગમે તેવા અસાધ્યને સાધ્ય કરી શકે છે. બાકી અધીરાઈ અને કેય, એ તો તા અને નબળાઈની નિશાની છે. તે તમને શું આપે છે? શું તે તમને મ, શાંતિ અથવા સુખ આપે છે? શું તે તમને અને તમારી આસપાસનાં માને કંગાળ અને દુ:ખી નથી બનાવતી? આ રીતે જ્યારે તમારી અધીરાઈ બી. નુકશાન કરે છે ત્યારે તમને તે વધારે નુકશાન કરે છે, એમ તમારે ચોક્કસ તેવું જોઈએ. અધીરે માસ કદી પણ ખરા સુખને સમજી શકતા નથી, કારણકે તે પિતાની જ દુ:ખ અને અશાંતિનું મૂળ કારણ માને છે, ધૈર્યનું અખંડ સંદર્ય અને છે તેનાથી છૂપાં છે અને શાંતિ કદી પણ તેને સુખ અથવા આરામ આપવા માટે પાસે આવી શકતી નથી, તેથી જ્યાં સુધી અધીરાઈને ભેગ અપાય નહિ ત્યાંઅહીં કઈ જગ્યાએ સુખ નથી, અધીરાઈનો ભેગ આપ એ ક્ષમા, ધૈર્ય, શીલતા અને મનની શાંત ભાવનાને વિકસાવવા બરાબર છે. જ્યારે અધીરાઈ ધનો ત્યાગ કરવામાં આવે છે, અરે! જ્યારે તેનું નિઃસ્વાર્થની વેદી ઉપર બળિમાપવામાં આવે છે ત્યારે જ આપણે મનની શાંતિ અને હડતાને પામીએ છીએ. પ્રતિપળ જે આપણે આપણું કરતાં બીજાને વધારે વિચાર કરીએ તે - હરેક પળે નવજીવન મેળવીએ, અને જે બીજાના ભલાને માટે આપણે થોડા મિત્યાગ કરીએ તો આપણે ઉદાત્ત અને ઉન્નત થઈએ-આપણે આપણું ને દૈવી પ્રકાશને પામીએ, એટલે બીજાને આપવાથી આપણે કાંઈજ ખેતા શું આપણે પોતે કાંઈક અદ્દભુત મેળવીએ છીએ. બીજાને માટે આત્મભોગ થી બીજે સુખી થાય છે, આપણું કાંઈ જતું નથી અને આપણે ન આત્મમેળવી છીએ. આ આત્મત્યાગ અથવા આત્મભોગ કેને પ્રિય ન હોય? પગનું મહાગ્ગજ કઈ અલોકિક છે, તેને સેવનાર, તેને અમલમાં મૂકનાર કેવું ઉચ્ચ નેતૃત્વ પ્રાપ્ત કરે છે તેના વળત અને જીવતાં દષ્ટાંતે મહાધીજી અને લોકમાન્ય તિલક વગેરે છે તે તરફ સૂક્ષ્મ દૃષ્ટિથી ઉંડું અવલેકન . લે આત્મભેગ કેવા મહત્વવાળો અને કેટલો આદરણય છે તે પણ સમજાશે. એવી બીજી ન્હાની હાની ઘણએ ખામીઓ છે કે જેને આપણે નિર્દોષ ખુશીથી ઉછેરીએ છીએ, પણ ખરી રીતે કોઈપણ ખામી અથવા ખેડ હોઈ શકે જ નહિ. એવી ખામીઓને તાબે થવાથી આપણે શું ખાઈએ છીએ આપણે જાણતા નથી. જે માણસમાં રહેલી વાસનાઓ દઢ અને હિમંદ છે માણસમાં રહેલી પ્રભુતા જરૂર નાશ પામે. ગમે તેવી નિર્દોષ અને મધુર મને તાબે થવાથી આપણે સત્ય અને સુખના રસ્તાથી વિમુખ થઈએ છીએ. ત્યારે તમે પશુતા (અદ્ધિને પિષ વારૂપ મનની ઈરછા) ને તાબે થાઓ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32