Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે પ્રકાર, છે : પ. ૧૮. જેવી રીતે સુંદર આંબાના વિશાળ વૃક્ષ ઉપર મહેર આવવા માંડે છે. તેનાથી આખે આ સુશોભિત થઈ જાય તે વખતે મારા નાથ ! સુંદર • : કરનાર કે કિલપ અત્યંત મધુર ગાન કરવા મંડી જાય છે અને કલકલા:: : : કારે તરફ કરી શકે છે તેવી રીતે સુંદર રસપૂર્વક આનંદનાં બિંદુઓને ક - પાવર હે મારા પ્રભુ! આપને જોઈને આ પ્રાણી તદ્દન જડભરત જેવો મૂર્ખ - રા: તો પણ વાચાળ થઈ જાય છે. ૧૯-ર૦. હે જગના વડવીર ! હું કદાચ * અસ્તધ્યક્ત કે ચાળ્યવસ્થિત તે હોઉં તે પણ મારા અવગણના કરશે " , મારે તિરસ્કાર કરશે નહિ, મારી ઉપેક્ષા કરશે નહિ, કારણ કે સંતપુરૂષો તે. નમનાર તરફ હમેશાં જેમ બતાવનાર, ચાહ દર્શાવનાર હોય છે. ૨૧ હે મારા “ ડર ૨! એમ સમજે કે એક છોકરો હોય, તે જેવું તેવું ગાંડું ઘેલું બોલતા હોય, આળ થઇ ગયેલ હોય, બલકણા હોય છતાં તેની લીગાંડી વાત તેના પિતાના આનંદમાં વધારો નથી કરતી? રર. તેવી રીતે હે નાથ ! આ પ્રાણી (હું જાતે ) છે મડીઆ અક્ષરો લતે હઉ, અર્થ ઘટન વગરના શબ્દ લવી જતો હઉં, છતાં તે : તેષમાં વધારો કરે છે કે નહિ? તે હેશભુ! આપ તુરત કહી દો, જણાવી દે, * કરી નાખો.ર૩. હે પ્રભુ! મારું મન ઘણું ચપળ છે અને તે અનાદિકાળના અભ્યા“ ને લઈને હુક્કરને વિયરૂપ અશુચિના કાદવથી ભરેલા ખાડામાં દેડ્યું જાય છે, • ' છે તેને તેમ કરતાં હું અટકાવવાને શકિતવત થતું નથી, તે મારા દેવ! મારા ઉપર છે , પા કરીને તેને તેમ કરતાં વારે વારે! તેને અટકાવે અટકાવે. તેને થેલાવો * સાવ ! ૨૪-૨૫. હે મારા પ્રભુ! શું આપના શાસનમાં હજુ મને કાંઈ * ૩૫ વર્તે છે કે આટઆટલું બોલી રહ્યો છું છતાં આપ મને ઉત્તર પણ આ * 'નથી. ૨૬. હે પ્રભુ! હું આટલી હદે ચઢો, આપનો સેવક થયો, છતાં હજુ tપરિષહ મને કેમ ત્રાસ આપે છે? ૭. પ્રણામ કરનાર અને મહાવીર્ય * કાપનાર મારા પ્રભુ ! નાદાન ઉપગે હજુ પણ મારે કેડે કેમ મૂકતા નથી ? ૮. આપની સમીપે રહેલા આખા જગતને આ૫ જુએ છે, છતાં હે નાથ! કથાપપ મનેથી પડાતા મને આપ હળું કેમ જોતા નથી ? ૨૦. હે પ્રભુ ! આપ is તે દયાના ભંડાર છે, છતાં આપ કપાયથી ત્રાસ પામતે મને જોઈ રહ્યા છે અને “પેક્ષા કરી છે, પણ આપે મારા સંબંધમાં ઉપેક્ષા કરવી એ કેઈપણ રીતે ગ્ય * નથી, કારણ કે આપ એ દુશ્મનેથી મને છોડાવવાને પૂરતા શક્તિવંત છે. ૩૦. “હે મહા ભાગ્યવાન ! આપ સંસારને પાર પામી ગયેલા છે, તેમને જોઈને મને સંસારમાં હવે એક હણવાર પણ રહેવાની ઈચ્છા થતી નથી, તેમાં મને આનંદ આવતો નથી, તેમાં મને મજા આવતી નથી. ૩૧. છતાં હું મારા પ્રભુ ! “મારે દર રહેલો મટે અંતરંગ શિડ્યુસમુદાય મને બહુ સખ બાંધી લે છે, ‘રે કેડા મૂકતો નથી તે હવે હું શું કરું? 'કેમ કરૂં? ૩૨. હે દયાળ! મારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26