Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાંરી. રીક્ષાભુવનમાં ઉત્તમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન સોંપાદન કર્યું હતું. જેમ ગૃહુમને ઘરે લઈ જઈને મુનિરાજને દાન આપે તે સુપાત્રદાન ગણાય છે. તેમ ને પડુ અન્ય સાધુઓને આહાર પાણી વસ્ત્ર પાત્રઠે લાવી આપે તે સુપાત્રહે શુાય છે. ટા ભદ્ર વિગેરે અનેક રાજા જ્યારે પરમાત્મા કે અન્ય મેટા બેશક ગણુધરાદિ નગરની બહાર ઉદ્યાનમાં પધારે-સમવસરે ત્યારે તેના સ્પંજ ( વધામણી ) લાવનાર ઉધાનપાળકને પુષ્કળ દ્રવ્ય-શરીરનાં આભૂષા મંગલ દાનમાં આપી દેતા હતા, તે ઉચિતદાનમાં ગણાય છે. પરંતુ સિંધી મહાં લાભની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિ રાજાને દરરોજ એક નવીન ચૈત્યના ક્યો: નાખ્યાની પ્રાત:કાળે વધામણી આવતી ત્યારપછી તેઓ દંતધાવન (દાતણુ) કરતા હતા અને ખખર લાવનારને પુષ્કળ દ્રવ્ય વધામણીમાં આપતા હતા. બાહુડ - એ પણ સિદ્ધાચળ ઉપર જિનપ્રાસાદ તૈયાર થયાની વધામણી લાવનારને ૧૨ સોની જીભે દાનમાં આપી હતી. આ સર્વ ચિત દાન છે અને તે મહા ઉત્તમ ને આપનાર છે. પાતાને પાલન કરવા ચાગ્ય કુટુંબાર્દિકને યથાયેાગ્ય આપવુ ન હુ ચિતદાનમાં સમાવેશ થાય છે. નિક, લાજ, કહ્યું, રામચંદ્ર વિગેરે કીત્તિ દાનના આપનારાઓમાં મુખ્ય છે. જેમના નામ સહુ કાઈ પ્રભાતમાં લે છે. કૃપણુનુ નામ પ્રભાતમાં કાઈ લેતુ અને પ્રીત્તિ દાનના હિંમા પણ અપાર છે; કેમકે મનુષ્યે પગલે પગલે તેનું ધન્ય છે એ એ કાંઈ આધ્ય સાભાર્ય નથી. લદાનનો સમાવેશ અનુકંપાદાનની પ્રાંત થાય છે. પ્રાણીને મરતાં ચાક્ષેત્ર તે મહાયજ્ઞાનના વિષય છે. અહિંસા ધર્મને માનનાર સર્વ મનુષ્યને અભયહે પલું એ તે બન્ને ફ્જ રૂપે છે. અભયદાન આપવાથી પ્રાણી શારીકિ લગ્ન અતિ વગેરે પ્રાપ્ત કરે છે અને તેને પરિણામે પણ વિશેષ ઉત્તમ સામગ્રી તુ હાથી પરમ પદ મેળવી શકાય છે. ( અપૂર્ણ ) વામાન સત્તાવાર કી મહેસાણામાં ઇનામ સમધી જાહેર મેળાવડે. ન એજ્યુકેશન માર્ડ તરફથી લેવાતી ધર્મ ક હરીઇની પરીક્ષામાં પસાર શ્રી મેસાણા પાઠશાળાના ઉમેક્રવારેાને ઇનામ આપવાના મેળાવડા શાડ – જે રાણપુર નિવાસી શેઠ નામદાર ગુખે દસ ના પ્રમુખપણા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26