Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533395/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वंदस्व गोविंदवत् । दानं शील तपःप्रसंगसुभगां चाभ्यस्य सद्भावनां ॥ श्रेयांसश्च सुदर्शनश्च भगवानायः स चक्री यथा। धर्ये कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥१॥ પુસ્તક ૩૪ મું.] અષાઢ સંવત ૧૯૭૪. વીર સંવત ૨૪૪૪. [અંક ૪છે. . रत्नाकर पच्चीशीर्नु रहस्य. (લેખક-માસ્તર શામજી હેમચંદ.) [અનુસંધાન પુષ્ટ ૩૪ થી ]. (હરી ગીત.) - (૧) હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના હારમાં, ખેટાં છતાં ખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હાર ધર્મ તે સે નહીં, મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કરૂણા કર કંઈ (ર) મેં જોગ સારાં ચિતવ્યાં તે રોગ સમ ચિંત્યાં નહીં, આગમન થયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહીં; નહીં ચિંતવ્યું મેં નક કારાગૃહસમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયે, (૨૧) હુ શુદ્ધ આચારોવડે સાધુ દયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કેઈ કાર્યો નવ કર્યા, ફરક અરે ! આ લક્ષ ચારશીતણા ફેરા ફર્યા. ૧ અછતાં For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધર્મ પ્રકાશ. (૨૨) ગુરૂવાણમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહીં અને, જનતણા વામહ શાંતિ મળે કયાંથી મને; તરે કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી. મેં પરભવે નહીં પુણ્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહે કેયાંથી થશે હે નાથજી ! ; ભુત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિીશકુ જેમ હું આકાશમાં લટકી રહે. અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂં શું માત્ર આ જ્યાં ને હિસાબ નહીં ત્યાં પાઇની તો વાત કયાં. (૨૫) શાર્દૂલ વિક્રીડીત. હારાથી ન સમથ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ, સહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુકિત મંગળ સ્થાન! તોય મુજને ઈછી ન લમીતણી, આપ સમ્યગાન “શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી. છે ધના દ્વારાં કgi”. હરિપ્રીત ઈ. હે રવિ દિવ્ય વસુમતિ સતિ એ આર્યા ભગવતિ!, હે રવિ વંદન ચંદના ચંદન સમાન સરસ્વતિ; સાધન મળ્યાં સંકટ મિષે કલ્યાણનાં તો પ્રભુ, પાછાં વળેલાં વાળનારાં ધન્ય ત્યારે આંસુડાં. ૨ તળીયેથી કાણે. * આ કવિતા ચંદનબાળાને મહાવીર પ્રભુ દાન લીધા સિવાય પાછા વળ્યા ત્યારે આવેલા મામ સંબંધની છે. તે આંસુને ધન્યવાદ આપેલો છે. ૧ વસુમતિ એ ગંદના અથવા રાંદનબાળાનું બીજું નામ છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ધન્ય હારા આંસુડાં, એ આંસુડાં તીસમાં ઉજળાં બહુ અણમેલને, મહાવીર પણ પાછા ફર્યા સંકેત કેરે બલ એ ષ માસ જ્યાં ચાલ્યા ગયા એ અભિગ્રહ આકરે, છે ધન્ય હાર આંસુડાં જે ખૂટતું પૂરું કરે છે છે ધન્ય હાર આંસુડાં લધુ બિંદુએ સાગર ભરે, છે ધન્ય હાર આંસુડાં પ્રભુ અડદ લેવા કર ધરે; છે ઘન્ય હાર આંસુડાં મુંડિત મસ્તક કેશથી, છે ધન્ય હાર આંસુડાં શોભે વપુ શુભ વેશથી. છે ધન્ય હારા આંસુડાં પ્રભુને કરાવે પારણું, છે ઘન્ય તહારાં આંસુડાં એ પારણે ઓવારણું; લેવું બન્યું એનું અને સનાતણ વૃષ્ટિ થઈ, બંધન અલંકારે થયાં એ આંસુડે અવધિ થઇ. આ વિશ્વમાં આંસુતણ સાગર સદા ઉભરાય છે, પણ એક બિંદુ કદિ કહિં આવું નહિ નિરખાય છે; બાળ કહે શાળા હતી કઈ જ્યાં ભણું આવું રૂડું, છે ધન્ય હારૂં આંસુડ અમૃત સમું એ આમુ. સસારના વિસ્તારથી નિતાર પામી બાલિકા, બાળ મટી થઈકેવળી ત્રણ લેકની પ્રતિપાળિકા ; ઉત્કૃષ્ટ એ સદ્દભાગ્ય જેથી સાંપડ્યાં તે આંસુડા છે ધન્ય હા આંસુડાં છે ધન્ય હાર આંસુડાં - - - - ૨ પ્રભુએ કરેલા અભિગ્રહમાં બીજું બધું તે સ્થળે હતું પણ તેની આંખમાં આંસુ નહાતાં, તે પ્રભુ પાછાં વળતાં અસહ્ય ખેદ થવાથી આવ્યા; એટલે પ્રભુના અભિપ્રહમાં ખુટતું પૂરું થવાથી પ્રભુ પાછા વળ્યા અને અડદના બાકુળા વહોય. a પ્રભુએ દાન લીધું એટલે મુંડિત મસ્તક પર કેશ આવી ગયા, પગમાં લોઢાની બેડી હતી તે સોનાના ઝાંઝર રૂપ થઈ, દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યાં તેમાં સુવર્ણની વૃષ્ટિ થઈ, શરીર પર બાંધેલા બંધન અલંકાર થઇ ગયા. ૪ શાસ્ત્રકાર કહે છે કે ચંદનબાળાને બાળા ન કહેવી, કેમકે તેણે તો અબાળપણું બતાવ્યું છે. પ્રભુને અડદના બાકુળા વહોરાવી તેના બદલામાં કેવળજ્ઞાન માગી લીધું છે અને તે પ્રભુ પાસે ચારિત્ર લઈને પ્રાપ્ત કર્યું છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नवप्रहाश जलमंदिरमां सात्त्विक कल्लोल. ( प-मा. श्री. अपडीया-सीसी सीटर.. ) ( अनुसंधान पृट ७५ थी ) ॥ २ ॥ अपारघोरसंसारनिमग्नजनतारक !; किमेष घोरसंसारे नाथ ते विस्मृतो जनः । सद्भावप्रतिपन्नस्य तारणे लोकबान्धव !; त्वयास्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते । आपन्नशरणे दीने करुणामृतसागर ; न युक्तमीदृशं कर्तुं जने नाथ भवादृशाम् । भीमेऽहं भवकान्तारे मृगशावकसन्निभःः विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना । इतश्चेतश्च निक्षिप्तचस्तरलतारकः; निरालम्बो भयेनैव विनश्येऽहं त्वया विना । अनन्तवीर्यसम्भार ! जगदालम्वदायक # विधेहि निर्भयं नाथ ! मामुत्तार्य भवाटवीम् । न भास्कराते नाथ ! कमलाकरबोधनम् ; यथातथा जगन्नेत्र त्वदृते नास्ति निरृतिः । किमेष कर्मणां दोषः किं ममैव दुरात्मनः; किं चास्य इतकालस्य किं वा मे नास्ति भव्यता ? ॥ ८ ॥ किंवा सद्धतिभिर्या सद्भक्तिस्त्वाये तादृशी; निश्चलायापि संपन्ना न मे भुवनभूषण ! | लीलादलीत निःशेषकर्मजाल ! कृपापर 1; मुक्तिमर्थयते नाथ ! येनावापि न दीयते । स्फुटं च जगदालम्ब ! नाथेदं ते निवेद्यते; नास्तीह शरणं लोके भगवन्तं विमुच्य मे । त्वं याता त्वं पिता बन्धुत्वं स्वामी त्वं च मे गुरुः; त्वमेव जगदानन्द ! जीवितं जीवितेश्वर ! .. ॥ ११ ॥ ॥ १२ ॥ For Private And Personal Use Only ॥ १ ॥ ॥ ३ ॥ ॥ ४ ॥ ॥ ५ ॥ ॥ ६ ॥ ॥ ७ ॥ ॥ ९ ॥ ॥ १० ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ જળમંદિરમાં સાત્વિક કલોલ. त्वयावधीरितो नाथ ! मीनवज्जलवजिते. निराशो दैन्यमालम्ब्य म्रियेऽहं जगतीतले । ॥१३॥ स्वसंवेदनसिद्धं मे निश्चले त्वयि मानसम्: साक्षाभूतान्यभावस्य यद्वा किं ते निवेद्यताम् । १४ ॥ मचित्तं पद्मवन्नाथ ! दृष्टे भुवनभास्करे; स्वयीह विकसत्येव विदलत्कर्मकोशकम् । ॥१५ ।। अनन्तजन्तुसन्तानव्यापाराक्षणिकस्य ते; ममोपरि जगन्नाथ !'न जाने कीदृशी दया। ॥ १६ ॥ समुन्नते जगन्नाथ ! त्वयि सद्धर्मनीरदे; नृत्यत्येप मयूराभो मदोर्दण्डशिखण्डिकः । ॥१७॥ तदस्य किर्मियं भक्तिः किमुन्मादोऽयमीदृशः; दीयतां वचनं नाथ ! कृपया मे निवेद्यताम् । ॥१८॥ मञ्जरीराजिते नाथ ! सचूते कल कोकिला; . यथा दृष्टे भवत्येव लसत्कलकलाकुलः। ॥१९ ।। तथैप सरसानन्दबिन्दुसन्दोहदायक; त्वयि दृष्टे भवत्येव मूर्योऽपि मुखरो जनः । ॥२०॥ तदेनं मावमन्येथा नाथासंबद्धभाषिणम् मत्वा जनं जगज्ज्येष्ठ ! सन्तो हि नतवत्सलाः। ॥२१॥ किं वालोऽलीकवाचाल आलजालं लपन्नापि; न जायते जगनाथ ! पितुरानन्दवर्धनः। ॥२२॥ तपाश्लीलाक्षरोलापजल्पागोऽयं जनस्तवः . किं विवर्धयते नाथ ! तोपं कि नेति कथ्यताम् । ॥२३॥ अनायभ्यासयोगेन विषयाशुचिर्दय गते सूकरसंकाशं याति मे चदुलं मनः। ॥२४॥ न चाहं नाथ ! शक्नोमि तनिवारयितुं चलम्। अतः प्रसीद तद्देव ! देव ! वारथ वारय । ॥२५ ॥ किं ममापि विकल्पोऽस्ति नाथ ! तावकशाशने; गनै लपतोऽधीश ! गोचरं मम दीयते । ॥२६॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म . आरूढमीयती कोटी तब किङ्करतां गतं; मामप्यतेऽनुधावन्ति किमद्यापि परीपहाः। ॥२७॥ कि चामीमणताशेपजनवीर्यविधायक; उपसर्गा ममायापि पृष्टं पुञ्चन्ति नो खलाः। ॥२८॥ पश्यन्नपि जगत्सर्व नाथ ! मां पुरतः स्थितम् ; कपायारातिवर्गेण किं न पश्यसि पीडितम् । ॥ २९ ॥ कपायाभिद्रुतं वीक्ष्य मां हि कारुणिकस्य ते; विमोचने समर्थस्य नोपेक्षा नाथ ! युज्यते । ॥ ३० ॥ विलोकिते महाभाग ! त्वयि संसारपारगे; आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः। ॥३१॥ किं तु किं करवाणीह नाथ ! मामेप दारुणः आन्तरो रिपुसंघातः प्रतिबध्नाति सत्वरम् । ॥३२॥ विधाय मयि कारुण्यं तदेनं विनिवारय; उद्दामलीलया नाथ ! येनागच्छामि तेऽन्तिके। ॥ ३३ ॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः ; एवं व्यवस्थिते किंवा स्थीयते परमेश्वर !। ॥३४॥ तदीयतां भवोचारो मा विलम्बो विधीयताम् ; नाथ ! निर्गतिकोल्लापं न शण्वन्ति भवादृशाः। ॥ ३५ ॥ “પાર-છેડે ન પામી શકાય તેવા ભયંકર સંસારસમુદ્રમાં ડુબેલા પ્રાણીએને તારનાર ! હે મારા નાથ ! આ ભયંકર સંસારમાં આપ શું મને તદ્દન વિસરી ગયા? ભૂલી ગયા ? ચૂકી ગયા ? જેને લઈને હે લેકબંધુ! જે કે આપ “સદ્દભાવ ધારણ કરનારને તારવામાં સદા તત્પર હો છે, છતાં તે ત્રણભુવનને આનંદ આપનાર મારા પ્રભુ! મારા સંબંધમાં આપ હજુપણ વિલંબ કરી રહ્યા છે. ૧–૨. અહે કરૂણારૂપ અમૃતના સમુદ્ર! આપને શરણે આવેલ આ દીન પ્રાણી “ઉપર આપ જેવા મહાનુભાવે આ પ્રમાણે કરવું તે કોઈપણ રીતે છાજતું નથી. ૩. હે મારા નાથ ! હું તો એક હરણના બચ્ચાં જેવો છું, તેને આપ જેવા દયાળુએ આ ભયંકર સંસાર અટવી (જંગલ) માં તદ્દન એકલો કેમ મૂકી દીધો? ૪. અરે મારા પ્રભુ ! ચટપટ ચળવળ થતી આંખે આ બાજુ અને પેલી બાજુ નાંખતો. અને કોઈપણ પ્રકારનું અવલંબન નહીં મેળવી શક્તો હું તે બીકમાં ને બીકમાં For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જળમંદિરમાં સાત્વિક કોલા, ૧૦૩ તમારા વગર મરી જઈશ. ૫. આવી મારી દયાજનક સ્થિતિ હોવાથી અહીં અનત શક્તિના ઘણું! જગતને અવલંબન આપનાર મારા ઈશ્વર! આ સંસાર અટવી ઉતારીને મને ભય વગર કરો–બીક વગરનો કરે. ૬. હે નાથ ! હે જગના ચક્ષુ! જેવી રીતે કમળને વિકસ્વર કરવાને આ દુનિયામાં સૂર્ય સિવાય બીજે " કેઇપણ શક્તિવાનું થતું નથી, તેવી રીતે તમારા વગર મને બીજી કઈ જગાએ નિરાંત મળતી નથી, શાંતિ મળતી નથી, આરામ મળતો નથી. ૭. લીલા માત્રમાં-રમતમાં અનેક કર્મોનાં જાળાંઓને કાપી નાખવાને શક્તિવાન થયેલા છે કૃપાપરાયણ પ્રભુ ! હું આપની પાસે મેક્ષ માગું છું, મારે મોક્ષ જોઈએ છીએ, છતાં હજુ આપ તે બાબતને વિલંબ કરી રહ્યા છે, તે હે ભુવનભૂષણ શું છે તે “મારા કર્મોને દોષ છે? કે દુરાત્મા એવા મારા પિતાનેજ દેષ છે? કે હે સાહેબ! એમાં તે પિલા અધમ કાળને દેષ છે? કે મારી પિતાની મેક્ષ જવાની યોગ્યતા (ભવ્યતા) જ નથી? કે સુંદર ભકિતથી ગ્રાહ્યા થનાર મારા પ્રભુ! મારી આપ“નામાં જોઈએ તેવી ખરેખરી-ન ખસે તેવી સાચી ભક્તિજ નથી? (મને અથીને અર્થ મેળવવામાં ઢીલ થાય છે તેનું કારણ શું?). ૮-૧૦. હે જગતને અવલબન આપનાર ! મારા નાથ ! હું તે આપને સાચેસાચું કહી નાખું છુંઅને ઉઘાડી રીતે જણાવી દઉં છું કે મારે તમારા વગર આ દુનિયામાં બીજા કેઈને - “આધાર નથી, ટેકે નથી, શરણ નથી. ૧૧. હે નાથ ! હે પ્રભુ! આપ મારી માતા છે, આપ મારા પિતા છે, આપ મારા બંધુ છે, આપ મારા સ્વામી છે; આપ મારા ગુરૂ છે અને તે જગતને આનંદ આપનાર ! મારા પ્રાણનાથ ! આપજ મારા જીવન છે! ૧૨. હે દીનબંધુ! આપ જે મારા તિરસ્કાર કે મારી અવગણના કરી મને પાછા કાઢશે તે જેમ માછલી જળ વગરના પૃથ્વીપ્રદેશમાં તરફડી તરફડીને મરી જાય તેવી રીતે હું તદ્દન નિરાશ થઈને અને દીનતાને સ્વીકારીને મરી જઈશ, નાશ પામી જઈશ, ૧૩. મારા મનમાં અન્ય ભાવને સાક્ષાત્કાર થયું છે અને સ્વાનુભવવડે સિદ્ધ થયેલું મારું મન તમારામાં બરાબર નિશ્ચળ થઈ ગયું છે, નહિ તે તમને આટલું નિવેદન શામાટે કરૂં? ૧૪. હે નાથ ! ત્રણભુવનમાં પ્રકાશ કરનાર આ૫ સૂર્યને જોઈને કર્મના સમૂહેને બાળી નાખતું મારું મન કમળની જેમ વિકાસ પામે છે. ૧૫. પરંતુ હે જગન્નાથ! આપને તે અનેક પ્રાણીસમૂહના વ્યાપાર ઉપર લક્ષ્ય આપવાનું “હોવાથી આપની મારા ઉપર કેટલી દયા છે તે કાંઈ મારી જાણવામાં આવતું નથી. ૧૬. હે જગતના નાથ! આપ સાહેબ જેવા શુદ્ધ ધર્મરૂપ નીર (જળ-પાણ)થી ભરેલાં વાદળાં ચઢી આવતાં મેર જે આ સરલ પ્રાણું નાચ કરી રહ્યો છે. ૧૭. “ત્યારે સાહેબ! મારી એવી સ્થિતિ થઈ છે તે તે શું મારી ભક્તિ છે કે મારું એક પ્રકારનું ગાંડપણ છે?, તેને હું મારા નાથ !. મારા ઉપર કૃપા કરીને જવાબ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે પ્રકાર, છે : પ. ૧૮. જેવી રીતે સુંદર આંબાના વિશાળ વૃક્ષ ઉપર મહેર આવવા માંડે છે. તેનાથી આખે આ સુશોભિત થઈ જાય તે વખતે મારા નાથ ! સુંદર • : કરનાર કે કિલપ અત્યંત મધુર ગાન કરવા મંડી જાય છે અને કલકલા:: : : કારે તરફ કરી શકે છે તેવી રીતે સુંદર રસપૂર્વક આનંદનાં બિંદુઓને ક - પાવર હે મારા પ્રભુ! આપને જોઈને આ પ્રાણી તદ્દન જડભરત જેવો મૂર્ખ - રા: તો પણ વાચાળ થઈ જાય છે. ૧૯-ર૦. હે જગના વડવીર ! હું કદાચ * અસ્તધ્યક્ત કે ચાળ્યવસ્થિત તે હોઉં તે પણ મારા અવગણના કરશે " , મારે તિરસ્કાર કરશે નહિ, મારી ઉપેક્ષા કરશે નહિ, કારણ કે સંતપુરૂષો તે. નમનાર તરફ હમેશાં જેમ બતાવનાર, ચાહ દર્શાવનાર હોય છે. ૨૧ હે મારા “ ડર ૨! એમ સમજે કે એક છોકરો હોય, તે જેવું તેવું ગાંડું ઘેલું બોલતા હોય, આળ થઇ ગયેલ હોય, બલકણા હોય છતાં તેની લીગાંડી વાત તેના પિતાના આનંદમાં વધારો નથી કરતી? રર. તેવી રીતે હે નાથ ! આ પ્રાણી (હું જાતે ) છે મડીઆ અક્ષરો લતે હઉ, અર્થ ઘટન વગરના શબ્દ લવી જતો હઉં, છતાં તે : તેષમાં વધારો કરે છે કે નહિ? તે હેશભુ! આપ તુરત કહી દો, જણાવી દે, * કરી નાખો.ર૩. હે પ્રભુ! મારું મન ઘણું ચપળ છે અને તે અનાદિકાળના અભ્યા“ ને લઈને હુક્કરને વિયરૂપ અશુચિના કાદવથી ભરેલા ખાડામાં દેડ્યું જાય છે, • ' છે તેને તેમ કરતાં હું અટકાવવાને શકિતવત થતું નથી, તે મારા દેવ! મારા ઉપર છે , પા કરીને તેને તેમ કરતાં વારે વારે! તેને અટકાવે અટકાવે. તેને થેલાવો * સાવ ! ૨૪-૨૫. હે મારા પ્રભુ! શું આપના શાસનમાં હજુ મને કાંઈ * ૩૫ વર્તે છે કે આટઆટલું બોલી રહ્યો છું છતાં આપ મને ઉત્તર પણ આ * 'નથી. ૨૬. હે પ્રભુ! હું આટલી હદે ચઢો, આપનો સેવક થયો, છતાં હજુ tપરિષહ મને કેમ ત્રાસ આપે છે? ૭. પ્રણામ કરનાર અને મહાવીર્ય * કાપનાર મારા પ્રભુ ! નાદાન ઉપગે હજુ પણ મારે કેડે કેમ મૂકતા નથી ? ૮. આપની સમીપે રહેલા આખા જગતને આ૫ જુએ છે, છતાં હે નાથ! કથાપપ મનેથી પડાતા મને આપ હળું કેમ જોતા નથી ? ૨૦. હે પ્રભુ ! આપ is તે દયાના ભંડાર છે, છતાં આપ કપાયથી ત્રાસ પામતે મને જોઈ રહ્યા છે અને “પેક્ષા કરી છે, પણ આપે મારા સંબંધમાં ઉપેક્ષા કરવી એ કેઈપણ રીતે ગ્ય * નથી, કારણ કે આપ એ દુશ્મનેથી મને છોડાવવાને પૂરતા શક્તિવંત છે. ૩૦. “હે મહા ભાગ્યવાન ! આપ સંસારને પાર પામી ગયેલા છે, તેમને જોઈને મને સંસારમાં હવે એક હણવાર પણ રહેવાની ઈચ્છા થતી નથી, તેમાં મને આનંદ આવતો નથી, તેમાં મને મજા આવતી નથી. ૩૧. છતાં હું મારા પ્રભુ ! “મારે દર રહેલો મટે અંતરંગ શિડ્યુસમુદાય મને બહુ સખ બાંધી લે છે, ‘રે કેડા મૂકતો નથી તે હવે હું શું કરું? 'કેમ કરૂં? ૩૨. હે દયાળ! મારા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સમાજના અભ્યદય અર્થે સહૃદય જનોને કંઈક કથન. ૧૦૫ ઉપર દયા લાવીને આપ એ મારા અંદર રહેલા શત્રુસમુદાયને અટકાવે, હઠાવે, પાછા પાડે, જેથી હું આપ સાહેબની પાસે જલદી આવી પહોંચું. ૩૩. અહે - “ડવીર ! આ સંસાર આ તમારે આધીન છે, અને સંસારના પાર પમાડવાનું પણ તમારા હાથમાંજ છે, છતાં હે પરમેશ્વર! હવે શા માટે બેસી રહ્યા છે? કેમ બેસી રહ્યા છે ? ૩૪. હવે તે મને સંસારને પાર પમાડી આપે, તેમાં જરાપણું વિલંબ ન કરો; આશ્ચર્ય છે કે આવી રીતે પ્રકટપણે કરાયેલી મારી પ્રાર્થના આપ “ જેવા મહાનુભાવે રાંભળતી નથી. ૩૫.” ઉપર પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા પછી આંખ મીંચાઈ ગઈ, પરમાત્માને કાંઇક સાક્ષાત્કાર થયે, છેડે વખત એ અતિ આનંદદાયક સ્થિતિ અનુભવી ઘર્મશાળા તરફ સર્વ સાથે પાછું આગમન થયું, જનક્રિયા કરી લઈ પાછા વળવાની મુસાફરીની તૈયારી કરી લીધી, પણ મન એકવાર પાછું જળમંદિર તરફ ખેંચાયું, તેથી ચાલો મુકામે એ અતિ શાંત સ્થાનને ફરી ભેટી આવ્યું અને એ સ્થાનને નિરખતાં એ સ્થાનમાં આગલી રાત્રે તથા તે દિવસે અનુભવેલ આનંદરસના કન્સેલમાં મજજ કરતાં મુસાફરીને માગે પડ્યા. હજુપણ એ પ્રસંગ યાદ આવે છે ત્યારે રોમાંચ ખડાં થાય છે, મન અસાધારણ આનંદસ્થિતિ અનુભવે છે અને જીવનની તે સુંદર ક્ષણોને યાદ કરી એ સ્થળને ભેટવાને, એ શાંતિનો અનુભવ કરવાને, એ આત્મરમણતા પ્રાપ્ત કરવાને ઈચ્છા-હેશ–અભિલાષા મનમાં સર્વદા રહે છે. जैनसमाजना अभयुदय अर्थे सहृदय जनोने कंइक कथन. ૧ જેમાં બાળકે, બાલિકાઓ, યુવક યુવતીઓ વિગેરેને પવિત્ર શાસનશૈલી થી કેળવી શકે એવા નમુનેદાર જેન શિક્ષકે અને શિક્ષિકાઓ તૈયાર કરવા-કરાવવા સહુથી પહેલું લક્ષ પોંચાડી તે માટે જોઈતી તૈયારી જલદી કરવી જોઈએ. - ૨ આપણે કેમને જે અઢળક પૈસે જમણવાર પ્રમુખ અલ્પ ઉપગી દિશાઓમાં ખર્ચાય છે તે હવે બને તેટલો ઉત્તમ જાતિની કેળવણીનો પ્રચાર કરવા અર્થે ખર્ચાવો જોઈએ. સહદય શ્રીમોએ તેમાં પહેલ કરીને અન્ય જને માટે શુભ દાખલો બેસાડો જોઈએ. ૩ સીદાતા જૈન બંધુઓ અને બહેનના ઉદ્ધાર માટે સારાં ફંડ એકઠાં કરી તેઓ તેઓ સારી લાઈન ઉપર ચઢી સ્વાશ્રયી બનવા પામે તે સંગીન પ્રબંધથ જોઈએ. ૧ ઉપરની આખી પ્રાર્થના ખરા અંતરથી કરાયેલ અને ખાસ પ્રભુ પાસે હમેશાં લેવા લાયક હોવાથી અહીં આખી આપેલ છે. તે પ્રાર્થના પદ્યમાં ગુજરાતી ભાષામાં આપવાની ઈચ્છા છે, તે હવે પછીના અંકમાં આપવામાં આવશે. તંત્રી. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને પમ પ્રકાશ. ૪ જૈન સમાજને જારી અભ્યદય થવા પામે એવા શાસનપ્રેમ સાથે ઉંડી ટીલની દાઝ-દિલસોજી ધરાવે એ સ્વયંસેવક યા નિઃસ્વાર્થ સેવાકારક વર્ગ તૈયાર કરવો જોઈએ અને તે માટે કાર્યનો વહેંચણ કરી સ્વકાર્ય શરૂ કરી દેવું જોઈએ. દ્રવ્ય અને ભાવ કરશે સારી શકાય એવા લક્ષથી કાર્ય કરવું જોઈએ. ૫ રડવા-કુટવામાં તેમજ ફટાણું ગાવામાં તેમજ નકામી કુથલી કરવામાં જે પુષ્કળ વખત નકામે કાઢી નાંખવામાં આવે છે તેને બચાવ થઈ શકે તથા સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે તે ઉપદેશ સ્થળે સ્થળે કેચ વગર નિર્ભયપણે અપાવે જોઈએ, ૬ જે કઈ ખેન કમનશીબે વિધવા થવા પામે તેના આત્માને શાનિત-દિલ. સેજી મળે તેમ તેને સારા અભ્યાસમાં અને સારી સંગતિમાં છેડતા કાળજી રાખવી જોઇએ. નહિ કે તેને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી તેના દુ:ખમાં વધારો થાય તેવી ઉલટી રીતિ આવી. વીરપુત્ર અને વીરપુત્રીઓએ મિથ્યા શેક-સંતાપ તજી ખરી કેળવણીને સ્વાદ મેળવી અન્ય ભવ્યાત્માઓને તેને સ્વાદ ચખાડો જોઈએ. વિધવા તેમજ સધવા બહેને જે ખરી કેળવણું મેળવી શકશે તો તેઓ પિતાની જાતિબહેનને ઉદ્ધારવા અને સ્વસંતતિને પણ કેળવવા ભાગ્યશાળી નિવડશે. ૭ અન્ય કામો કેળવણીને બહાળે પ્રચાર કરી આગળ વધતી જાય છે, તેને મની હોલમાં ઉભા રહેવું હોય તે જેનોએ તન, મન, ધનથી કેળવણીમાં સંગીન વધારો કરી કેમની ઉન્નતિ સાધવા પૂરતું લક્ષ આપવું જોઈએ, ૮ શરીરનું આરોગ્ય સારી રીતે સચવાય એવાં નિર્દોષ અને નિયમિત ખાનપાન, વ્યાયામ (એગ કસરત, સ્વર હવાપાણી અને સારા પ્રકાશવાળાં નિવાસસ્થાનનું સેવન કરવું જોઈએ. એ વગર ઘણાએક ભાઈ-બહેનો અનેક પ્રકારનાં રોગથી રમાતા જાય છે. ૯ રાજસી અને તામસી પ્રતિને ઉત્તેજિત કરે એ રાક તજી, સાત્વિક પ્રકૃતિને પોષણ આપે એવા સાત્વિક ખોરાકથી શરીરને પોષણ આપી સાત્વિક વિચાર, વાણી અને આચારતું સદાય સેવન કરવું, જેથી સ્વપરહિતમાં રસ વધારે થવા પામે. - ૧૦ સર્વને સ્વસ્થ રામાન લેખના, દુઃબીના દુ:ખ કાપવા, સુખીને દેખી દિલમાં સંતોષ-પ્રમોદ ધરવો અને પતિ દ્વ-નિર્દય કાર્ય કરનારથી વેગળા રહેવું, રડી રહેણી-કરણીવડેજ પિતાને નિતાર શઈ શકશે. ( ૧૧ હિંસાદિક સકળ પાવસ્થાનકથી સદંતર દૂર રહેવું અને અહિંસાદિકને પ્રેમથી આદર આપ. ર. કે. વિ. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારવિચારની શુદ્ધિ માટે દરેક જેને આપવું જોઇતું લક્ષ ૧૦૭ स्वआचारविचारनी शुद्धि माटे दरेक जैने. आप जोतुं लक्ष. ઉત્તમ પ્રકારની કેળવણી અને શ્રદ્ધાદિકની ખામીથી કેટલાક ભાઈ બહેનનું આચરણ એવું બેહુદું હોય છે કે તેને લઈને આ સમાજ વિગેવાય છે અને તેઓ બધા જે ધર્મ પાળતા હોય છે તેની પણ નિંદા થવા પામે છે, તેથી પ્રથમ તે ધર્મના અંગરૂપ આચરણની શુદ્ધિ અવશ્ય કરવાની જરૂર રહે છે. .૧ શુદ્ધ દેવ, ગુરૂ, સંઘ, તીર્થાદિકનાં દર્શન-વંદન પૂજા સ્તુતિ પ્રસંગે ચિત અંગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મન:શુદ્ધિ, સ્થળશુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ સાચવવાને અવશ્ય ખપ કરવો જોઈએ. આપણામાં આચારશુદ્ધિ હેવાને દા કરવા પહેલાં આપણે તેને કેટલે ખપ કરીએ છીએ-કરવા કાળજી રાખીએ છીએ તેનું અવલોકન બરાબર કરવું જોઈએ. જે જે વ્યાજબી ઉપાયવડે શરીરાદિકશુદ્ધિ સચવાય તે તે ઉપાય પ્રમાદ રહિત આદરવા જોઈએ. જેમ દેવગુરૂની પૂજાભક્તિ પ્રસંગે ગૃહસ્થને વિધિયુક્ત જળસ્નાનની જરૂર કહી છે, તેમ સ્વજીવનની સાર્થકતા કરવા અને તેને ટકાવી રાખવા જરૂર પૂરતો શુદ્ધ સાત્ત્વિક આહાર ન્યાયપાર્જિત દ્રવ્યવડે મેળવી લેવાની, સહુને આત્મતુલ્ય લેખવાની, પ્રિય અને હિતકર એવું જ સત્ય બોલવાની, દ્રઢતાપૂર્વક પ્રમાણિકતાનું ધોરણ આદરીને તે પ્રાણુત સુધી નભાવવાની, પીને માતૃતુલ્ય લેખવાની, પરિગ્રહની મમતા ટુંકી કરી સંતોષવૃત્તિ સેવવાની, ફોધાદિક દુઇ કષાયને ઉપશમાવવાની, રાગ દ્વેષને પાતળા પાડવાની, કલેશ કંકાસ દૂર કરવાની, વગર વિચાર્યા વચનવડે સ્વપરને પરિતાપ થતું અટકાવવાની, સાનુકૂળ કે પ્રતિકૂળ સંગેમાં થતાં હર્ષ ખેદથી બચવાની, દોષ દ્રષ્ટિથી થતી પરનિંદાથી પરહેજ રહી ગુણદ્રષ્ટિથી સગુણની પ્રશંસા કરવાની, શુદ્ધ સરલ પરિણામ આદરી રહેણીકહેણી એક સરખી રાખવાની અને શુદ્ધ દેવાદિક તત્ત્વને યથાર્થ ઓળખી તેના ઉપર અચળ શ્રદ્ધા-આકીન જાળવી રાખવાની અત્યંત આવશ્યકતા છે. - ૨ ગમે તેવાં કાળાં ધોળાં કરી અર્થ (દ્રવ્ય) મેળવીદાન પુન્ય કરી પવિત્ર થવાશે એમ કેક ગુગ્ધ જનો માને છે. તે કાદવવડે અંગ લેપી પછી તેને જળનડે શુદ્ધ કરવા જેવું. મૂMઈભરેલું અને અહિતકારી કામ છે. એમ સમજી “પપા પાપ " ન કીજીયે, (તો) પુન્ય કીધું સે વાર એ વાત દિલમાં કેરી રાખી કોઈ પણ પ્રકારની અનીતિ-પરવચનાદિકથી સદંતર દૂર રહેવું જોઈએ, અને સન્નીતિ આદરી સરલ વ્યવહારી થવું જોઇએ. ૩ ખાનપાનના સંબંધમાં સખાઈ સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. ૪ દેવ સમાન પવિત્ર બની શુદ્ધ દેવગુરૂની ઉપાસના કરવી જોઈએ. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. પ નિજ આત્મસ્વરૂપને વિચાર કરે એ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ' ૬ ઉત્તમ વ્રત નિયમ સમજીને આદરવા એ આ ક્ષણિક દેહ પામ્યાને સાર છે. ( ગુ પાત્ર નિ:સ્વાર્થ પણે વિણ આપવું એ દ્રવ્ય પામ્યાને સાર છે. ૮ પ્રાણી માત્રને પ્રિયકારી થાય એવું બેલિવું એ વાચા પામ્યાને સાર છે. ૯ બુદ્ધિબળ પામી નકામી પ્રપંચજાળમાં પડી, નિજ આત્મસ્વરૂપની કશી . દરણા કરતો નથી તે બુદ્ધિ પામે છતાં નહિ પામ્યા બરોબર છે. ' ૦ માનવભવ તથા આર્યકુળાદિક રાત્સામગ્રી પામ્યા છતાં, ઉત્તમ પ્રકારના વ્રત વિકા નું પાલન કરી તેની સાર્થકતા જેકરી શકતા નથી તે તેનહિ પામવા બરાબર છે. ૧૨ પૂર્વ પુન્યને પુષ્કળ દ્રવ્ય સંપત્તિ પામ્યા છતાં તેને સત્પાત્રમાં વ્યય અહિ કરતાં જે તેનો કુવ્યસનાદિકમાં સ્વછંદીપણે વ્યય કરે છે તે તે નહિ પામવા ખર છે. ૧૨ જે સમર્થ વચનબળ પામ્યા છતાં મિણ વચન બોલવાવડે લોકપ્રિય પિકને અદલે અપ્રિય વચન વાપરી લેકે સાથે કડવાશ કરે છે તે વાચા નહિ પામવા ખબર છે, ૬૩ જે તમે અન્ય પાસે ભલા વર્તનની ચાહના રાખતા જ હો તો તમે પિતે પ્રથમ અન્ય પ્રત્યે ભલું વર્તન કરી બતાવે..કહેવું સહેલું છે પણ કરવું કઠણ ૧૪ બીજનું પ્રતિકૂળ આચરણ તમને અનિષ્ટ લાગતું જ હોય તે તમે જાતે જ હળ પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરતાં વિર, અનુકૂળ આચરણ જ કરે. ૧૫ પરની નિંદા કરવી તે કનક કચોળા જેવા સ્વમુખથી પારકા મળ ચુંથવા ૧૬ હંસ જેવા ઉત્તમ સારગ્રાહી બનવું પણ કાગ જેવા છિદ્રગ્રાહી થવું નહિં. ૧૭ તમારૂં શ્રેય ચાહતાં જ હો તો સર્વ કેઈનું હિત-શ્રેય-કલ્યાણજ ચિત્તવો. ૧૮ યથાશક્તિ પરહિત કરવા તત્પર રહેશો તો તેથી સહેજે સ્વહિત કરી શકશે. - સુખી અને સચ્ચીને નિરખી મુદિત બનશે તે તમે પણ પરિણામે ખી અને સદ્દગુણ થઈ શકશે. ચિત્તની પ્રસન્નતાવડે રૂડું જ પરિણામ આવે છે. ૨૦ નીચા, નિંદક યા નિર્દય પ્રત્યે રોષ કરવાથી લાભને બદલે હાનિ અધિક શાય છે. ૨૧ અસાધ્ય વ્યાધિની જેમ તેવાની ઉપેક્ષા (રાગ દ્વેષ રહિત તટસ્થ વૃતિ) • ફરી ઉચિત છે. (લેખક સ, ક, વિ.) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગસુંદરી. - ૧૦૦ मृगसुंदरी. (ભાષાન્તર ક–પુરૂત્તમ યમલ મહેતા–સુરત) શ્રી નાભિવંશના આભૂષણ સમાન, ભવ્ય જીરૂપી કમલને વિકસિત કરવામાં સૂર્ય સમાન, મરૂદેવના પુત્ર, ત્રણ જગના ગુરૂ શ્રીમાનું પ્રથમ તીર્થકર આદિનાથ પ્રભુને નમસ્કાર કરીને પ્રાણરક્ષણના મહાન કારણરૂપ, વિવેકરૂપી પાણીનું સિંચન કરવામાં સમુદ્ર સમાન ચુલા ઉપર ચંદરવા બાંધવાથી પ્રાપ્ત થતા ધર્મને સર્વ જીવોને બેધ થાય તે માટે હું કહીશ. ' ': આ જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં દેવક સરખી ઋદ્ધિ સંયુક્ત શ્રીપુર નામનું નગર અતીવશ ધારણ કરે છે. તે નગરમાં સૂર્ય સમાન તેજસ્વી, મોટી સંપત્તિ સમન્વિત શ્રીણિનામે રાજા રાજ્ય કરે છે. જેમ સર્વ સુંદર સરિતાઓ સર્વ દિશાઓમાંથી આવીને વિવિધ પ્રકારના શ્રેષ્ઠ રનરાશિથી ભરપૂર સમુદ્રને વરમાળારે પણ કરે છે, તેમ શર્ય, વૈયદિ અનેક સદ્દગુણરૂપી માણિક્યથી શેભાયમાન આ શ્રી રાજાને સર્વ પ્રકારની સંપત્તિઓ દરેક દિશાઓમાંથી આવીને વરેલી છે, અર્થાત્ સર્વ સંપત્તિઓ તે રાજાનું જ દાસત્વ સ્વીકારે છે. અત્યંત ભયંકર યમરાજાની પેઠે શબુસમુહને અસહનીય પ્રચંડ પરાક્રમવાન, બધુવર્ગ તથા સ્વજન સમુદાયને સેમ્ય મૂર્તિમાન, પુરૂષના ચિત્તને આનંદદાયક એવા તે રાજાને સાક્ષાત જાણે બીજી લક્ષમીજ ન હોય એવી નિર્મળ શિયલવ્રતરૂપી આભૂષણથી સુશોભિત કમલા નામની સહધર્મિણ (સ્ત્રી) છે. તે રાણી મિeતાયુક્ત વચનાલાપ કરવામાં કેયલ સમાન, રૂપૌંદર્યમાં લાવણ્યની મૂર્તિ જેવી ઉર્વશી અપ્સરા સમાન, ગતિમાં રાજહંસીસમાન વિગેરે અનેક સદગુણોથી શોભતી હતી. જેમાં સ્વર્ગલોકમાં દેવાંગનાઓ દેવ સાથે રમgય વિષયસુખના વિકાસમાં સદા નિમગ્ન રહે છે, તેમ તે રાણી પણ પિતાના સ્વામી સાથે દિવ્ય સુખ નિરંતર ભગવે છે. એ પ્રમાણે વિષયસુખ ભોગવતાં કેટલે એક કાળ પસાર થયે, તેવામાં એક દિવસ રાણીને રાત્રિના છેલ્લા પહેરે ઉત્તમ સ્વન આવ્યું; ઉત્તમ સ્વપ્ન જેવાથી રાણી ચિત્તમાં અત્યંત હર્ષ પામી અને સવારમાં પિતાના પતિને તે સ્વપ્નનું સવરૂપ નિવેદન કર્યું, ત્યારે રાજાએ તેને સ્વપ્નનું ફળ કહ્યું કે- હે દેવી ! સર્વ શ્રેષ્ઠ ગુણેને ધારણ કરનાર, રાજાના સમૂહથી સેવા કરાતે, તેમજ પોતાના તીણું બુદ્ધિબળથી સુરગુરૂ બૃહસ્પતિને પણ જીતે એ પુત્રરત્ન તને પ્રાપ્ત થશે.” આવાં પ્રકારનાં રાજાના વચને સાંભળી રાણીના શરીરે મેરેામ આનંદ થાયે અને તે જ દિવસથી તેણે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પૃથ્વી નિધાન ધારા મગને ધારણ કર્યો. પછી જેમ મેરૂ પર્વત પૂર્વ દિશાઓ ને જ છે. છે અને પૂરી કલપવૃક્ષને જ-મ આપે છે તેમ કમલા રામ નું પુત્રને જન્મ આપેરાજાએ પગજની ધા સાંભ . . . . ટાંન આપવા પૂર્વ તથા બંદીજને છેડી દેતા ક . " ની નાની : દિવએ કુટુંબવર્ગને અમે . . . . . : ' તે વિરાજ ના રહ્યાપક 2 3 : પક્ષી . છે તે એક પુત્ર પણ ધાવમાતાથી લા: કોર માતા કુટુંબને વબાલારાયતાથી આનંદ પાકો બિન્ને દ્ધ પાગલ હતા. તે ક્યારે આઠ વર્ષની ઉમરે થયે ત્યારે તે ગ ચોસઠ કળામાં પ્રવીણતા જળવી અને અનુક્રમે તેણે કામકીડા પર ર : યુવાથી પ્રાપ્ત છે. : : પૂર્વાવમાં કરેલ છે કdખ્યા પછી તેના શરીરમાં અત્યંત દુઃદ : હું મને મારા કરમાત્ તેવા અવા. કેહની પીડાથી તેનું શરીર તુ ફ ા ોયું અને જેમ છેડા પાસાં પાછલા સર કરી શકે નહિ ? ' . પણ ઈ ર ૨૪ કલાક નહિ. જેમ ઉમરભૂમિમાં વાવેલું - હે હક ન પળાય શાય છે તેમ છે કુમારના રોગની મોટા ના બધા વિસિા કરી છે તે કાન્ત ઓ ને ને લઈ ઉપાયો વ્યર્થ . . - ૩ મંદ, f , પ ખુંદવતા. 24. આ વસ્તુઓ - ક . 5. : હાય રે તેવી પરીત પરિણા હેપી વાર દાં . પી . અા કે આને દુષ્કર્મના વર્ષ .' કર્યા હતાં. . . . ને સાત વર્ષ વી. એક દિવસ રાજા આ હેરસ પડ જડાવીને એવી ઉદષણ કરાવી કે “ મારા પુત્રને જે બુદ્ધિશાળી પુરૂષ નિગી કરે તેને હારું અણજ્ય - દાં કાંઈ પણ સંશય જાણવો નહીં.” તે નગરમાં જી અજીવ આદિ નવાને : નાર, હિમા, ધનવાન અા નામને આવક વસે છે, તે શેઠને ઘરના " ( લેવી નાની પવિત્ર છે. તેને સીમાં શિરમ મની પુત્રી છે. તે રીતે પિતામ્બર ધારણ કરવાવાળી :: ખી કળા સહિત રક્ષા કરવાની પ્રતિબિંબ છે તેવી શે િછે. : પહ વાળને સાંભળીને સેમીએ તે પહે ઝી. રાજાને ખબર For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુગસુંદરી. પડવાથી તેને સભામાં લાવી. સમશ્રી સભામાં ગઈ કુમારનું અદ્ભત રૂપ ને તેના શરીરમાં એક રે માંચ ઉત્પન્ન થયાં. તે કુમારને ઝધીએ પિતાના હાથી પર્શ કરીને તથા પિતાના રાણજળથી સિંચન કરીને જેમ લક્ષણને વિશાએ શ૫રહિત કર્યો હતો તેમ તેજ વખતે રોગરહિત કર્યો. રાજને પુત્ર નિરાગી થયાને વધામણું મળી, એટલે તેણે ત્યાં આવી સામગ્રીના પિતાને વિજ્ઞપ્તિ કરી પોતાના પુત્રની સાથે તેનુ લગ્ન ધાણાજ આનંદમહોત્સવ પૂર્વક કર્યું આવા આશ્ચર્યકારક બનાવની સર્વ પ્રજાજનોને જાણ થવાથી સર્વના મુખમાંથી એવા ઉગારે રળવા માંડ્યા કે અહો ! શિયલવ્રતનું માહાન્ય ખરેખર, વચનથી પણ અગોચર છે. જુઓ તેના ડાબા હાથના સ્પર્શ માત્રથી તેમજ શરણ જળના સિંચનથી કુમાર કામદેવ તુલ્ય રૂપવાનું તથા નિરેગી થયે. કહ્યું છે કે – यस्य स्मरण मात्रेण, सर्वे संसारजा रुजः। शारीरिणी विशीयन्ते, सोऽयं शीलभिपगनवः ।। देवदाणागधन्दा, जवखरकखस्सकिन्नरा । પન્ના નાત, રાજતિ તે “જે શિયલત્રિતના સ્મરણ માત્રથી પ્રાણુંઓના સંસારમાં ઉત્પન્ન થતા તમામ રોગો નાશ પામે છે તે શિવલત કઈ નવા જૈને પ્રભાવ અતિઅદ્ભૂત છે, દેવ. તાઓ, દામ, ચો, રાક્ષ અને કિનારે સાર કાર્ય કરનાર એવા બ્રહ્મ ધાર્યું કરનારને નરસાર કરે છે. રિયલવાન મહાવ કિલકા દુરપ્રકરમાં કહ્યું છે કે - જાગ્યા નારિરિપતે ત્રાનિત છે, हल्यामानि समुलसन्ति धियुधाः सानिध्यमध्यासते । हात्तिः स्तमिशि गारगुपच वर्षः प्रणश्यत्ययं, स्वनिर्माण शुरवानि सनिदधते थे शीलभावित्रते ॥१॥ हरति कुलकलंक लुम्पते पापक, सुस्तमुपचिनोति श्लाध्यतामातनोति । नमयात सुरवर्ग हन्ति दुर्गापसर्ग, रचयति शुचिशीलं स्वर्गगोक्षी सलीलम् ।।२।। तोगत्यग्निरपि खनत्यहिरपि व्याघोऽपिसारंगति, व्यालोऽप्यन्वति पर्वतोऽप्युपलति वेद्योऽपि पियुपति । विनोऽप्युत्सपति नियत्यरिरपि क्रीडालडागत्यपा-.. नाधोऽपि स्वऋहत्याटव्यापि नृणां शीलप्रभावाधुवम् ॥ ३ ॥ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાર. ી રાજગારની તા. સમવારણ રિહાસને, વીરજી કરે રે વખાણુ; એ ઉત્તરાધ્યાયજી, દે ઉપદેશ સુણ. સમયસેં ગેય મ કર પ્રસાદ, ૧ વીર જિનેશ્વર શીખળ, પરિહર મદ વિષવાદ. સમયમેંટ મધર કેર સાદ-એ આંકણું. જિમ તરૂપપુર પાનડા, પડતાં ન લાગેજી વાર; વિ એ માણસ જીવડજી, થિર ન રહે સંસાર. સમય૦ ૨ ડાણા જળ સનોજી, પિણ એક રહે જળબંદ; તિમ એ ચંચળ જીવડાજી, ન રહે ઇંદ નહિંદ. સમયાઁ૦ ૩ સુમ નિગદ ભમી કરીજી, રાશી ચો વ્યવહાર; લાખ ચોરાશી છવાયેનિસેંજી લાધ નવભવ સાર. સમયઍ૦ ૪ શરીર જરાએ નજરોજી, શિર પર પળીયાઇજી કેશ; ઇંદીબળ હણાં પડ્યાંછ, પગ પગ પેખે કલેશ. સમયમેંટ ૫ ભવસાય તરવા જાણીજી, ચારિત્ર પ્રહણ પૂર, તપ જપ સંતમ આદરજી, મોક્ષ નગર છે દૂર. સમયઍ૦ ૬ ઈમ નિસ્ણ પ્રભુ દેશનાજી, ગધર થયા સાવધાન પાપ પડળ પાછળ પડયાં, પાગ્યા કેવળજ્ઞાન. સમય છે ગોતરના ! જાતાંજી, દર સતની કાડ; વાચક પણ ન ભણે છે, વંદુ છે કર એડ. સમય મેં૦ ૮ হওঠা তা তাবুল, (રાગ્રાહક-તરી નંદલાલ વનેચંદ મોવાળા-ધોરાજી) જે સ્ત્રી પતિવ્રતા અને પતિપરાયણ થઈને સર્વદા હસતે મુખડે નિજ પતિની સેવા કરે છે તેજ ઉત્તમ ધર્મપત્ની કહેવાય છે. ૧ દમય માત્ર, ર પીળુ-પાક. ૪ ઝાકળને. ૪ ધોળા, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગસુંદરી. ૬૧૩ મહાભ્યથી ઝેર અમૃત સમાન બને છે, દુષ્ટ દેવ ચાકર થઈને રહે છે. સતીઓને કયું કાર્ય દુષ્કર છે? અર્થાત્ કાંઈજ નથી. હે રાજન ! શિયલવત વડે નિર્મળ ચિત્ત વાળી આ તારી સ્ત્રીને ફક્ત હાથના સ્પર્શથીજ તું ક્ષણવારમાં નિરોગી થશે તે સર્વ શીલવતનું માહાત્મય છે.” મેહરૂપી અંધકારને દૂર કરનાર ગુરૂવર્યના મુખથી ઉપર પ્રમાણેની ધર્મદેશના સાંભળીને આશ્ચર્ય ઉત્પન્ન થવાથી રાજાએ મુનીશ્વરને આ પ્રમાણે પૂછ્યું. “અત્યંત ભયંકર અને અનેક પ્રકારનાં ઔષધેથી પણ અસાધ્ય આ કુષ્ઠ રેગ હારી શરીરમાં સાત વર્ષ સુધી ક્યાં કર્મના ઉદયથી ?” મુનિરાજે કહ્યું કે “હે રાજન ? તે પૂર્વજન્મમાં જે કર્મ ઉપાર્જન કર્યું છે તે સર્વને અથથી ઇતિ પર્યન્ત વૃતાન્ત હું કહું છું તે તું એકાગ્ર ચિત્તથી શ્રવણ કર. આ ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં દેવદત્ત નામનો શેડ હતું. તેને દેવસેના નામની સ્ત્રી હતી. તેને અનુક્રમે ૧ ધનદેવ, ૨ ધનદત્ત, ૩ ધનમિત્ર, ૪ ધનેશ્વર એમ ચાર પુરો થયા હતા. તે ચારે પુત્રે મિથ્યા ધર્મમાં મેહિત થવાથી જૈનધર્મથી તદ્દન વિમુખ તેમજ કદાગ્રહરૂપી મેટા ગ્રહથી ગ્રસ્ત થયેલા તથા સત્કર્મથી રહિત હતા. પૃથ્વીના આભૂષણ તુલ્ય મૃગપુર નામના નગરમાં જૈનધર્મ, માં સંપૂર્ણ ભક્તિવંત જિનદત્ત નામને ધનવાન શેઠ રહેતા હતા. તે જિનદત્તને જન્મથી આરંભીને સુંદર વ્રત પાલન કરનારી સુત્રતા નામની સ્ત્રી હતી. તેને મૃગસુંદરી નામની એક પુત્રી થઈ હતી. તે પુત્રીના ને હરિણ રારખા હતા, શરીરની સંદર્યતા ચદ્ર સમાન હતી, ગતિ મદોન્મત્ત હાથી સમાન હતી. સ્ત્રીઓને એગ્ય રસઠ કળાઓ શીખવા પૂર્વક તેની ઉમર દિવસે દિવસે વૃદ્ધિ પામી. અનુકમે તે મૃગસુંદરી કામદેવને નિવાસ કરવાના સ્થાનભૂત યુવાવસ્થાને પ્રાપ્ત થઈ અને ગુરૂણી પાસે તેણે ત્રણ અભિગ્રહ ધારણ કર્યા. “સ્કારી જીંદગી પર્યત પુરૂને દાન આપીને અને જિનેશ્વરની પૂજા કરીને હું ભજન કરીશ, તેમજ રાત્રિભેજના કદાપિ કરીશ નહિ.” અન્યદા તે મૃગપુર નગરમાં વસંતપુર નિવાસી દેવદત્ત શેઠને પુત્ર ધનેશ્વર વિવિધ પ્રકારના કરીયાણુઓ લઈને વેપાર કરવા માટે આજેકરીચાણાઓની વેપારી વર્ગમાં આપ લે કરતાં તેને ઘણું લાભ મળે. કારણકે વણિકેને વેપાર કરે તે પંડિતોએ લક્ષ્મી પ્રાપ્ત થવાનું મૂળ કહેલું છે. “ક્ષત્રિય વીર નરેને લક્ષમી હમેશાં તલવારની ધારપર રહેલી છે, વણિકજનેને વ્યાપારમાં રહેલી છે, બ્રાહ્મણને સુખમાં રહેલી છે અને કારીગરને તેની શિલ્પકળામાં લક્ષ્મીદેવીએ નિવાસ કરેલો છે. એક દિવસ મૃગસુંદરી સુંદર વસ્ત્રાભૂષણે પહેરી શ્રીજિનમંદિરમાં દર્શન કરવા જતી હતી તેવામાં ધનેશ્વરે કામદેવને પ્રગટ કરવામાં દીવી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર પ્રકાશ સમાન એવી તેને જોઇ. તે કન્યાને જોઈને તેણે નજીકમાં રહેલા વણિકને પૂછયું કે જરૂરી હરિને બંધન કરવામાં જળ સમાન આ ક્યા વણિકની કન્યા છે?” તે કે ઘનેશ્વરને કહ્યું કે “શ્રાવકવર્ગમાં શિરોમણિ જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ મૃગસુંદરી છે. આ જિનદત્ત શેડ કઈ દિવસ મિથ્યાત્વી પુરૂષને સંગ કરતા નથી, તેમજ શ્રેષ્ઠ ધાર્મિક વિચારવાળા હોવાથી એ કન્યાને માટે તેને ચોગ્ય ઉત્તમ શ્રાવકની શોધ કરે છે. વણિકપુત્રના મુખથી આ પ્રમાણેની હકીકત સાંભળીને તે કન્યાના પાણિગ્રહણ માટે તે ધનેશ્વરનું ચિત્ત અત્યંત ઉત્સુક બન્યું, તેથી મોટી પૂર્તવિદ્યા આદરીને તે ઉપાશ્રયમાં ગુરૂ પાસે ગયે. ગુરૂ પાસેથી કપટક્રિયા કરીને ગુરૂના ચરણકમળને કેવી રીતે વંદન કરવું ઇત્યાદિ સર્વ કિયા તેણે શીખી લીધી, તેમજ સર્વ લોકેમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે તે પુરૂષોને દાન આપવા લાગ્યું. એક દિવસ તે ધનેશ્વરે જિનદત્ત શેઠ પાસે જઈને મૃગસુંદરીની યાચના કરી. સરલ ચિત્તવાળા જિનદત્તે તે શાવક છે એમ જાણીને તથા ધન ઉપાર્જન કરવામાં કુશળ તેમજ રૂપ અને વયથી પુત્રીને યંગ્ય છે એમ જાણીને પોતાની પછી તે ધનેશ્વરને આપી. હવે ધનેશ્વરે પોતાના કુટુંબવર્ગને ત્યાં બેલા અને મહોત્સવપૂર્વક મૃગસુંદરી સાથે લગ્ન કર્યું. “જેમ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન કીવર્યને વિકાનો વેષ ધારણ કરી વેશ્યાએ ઠો હતો તેમ સુબુદ્ધિશાળી અન્ય પર પણ ધર્મના બહાનાથી ઠગાઈ શકે છે.” તે નગરમાં કેટલાએક દિવસ રહીને દેવદર વિગેરેએ જિનદત્તની ૨૦ળ લઈને તેમજ મૃગસુંદરીને સાથે લઈને ત્યાંથી સ્વનગર તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે અમ્મુલિત પ્રયાણુથી વસંતપુર નગરમાં સવે આવ્યા તેમજ મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ સર્વે પિતા પોતાને ઘેર ગયા. હાથીને ગમે તેટલા પાણીમાં સ્નાન કરાવીએ તે પણ તે પિતાની મદોન્મત્ત પ્રકૃતિને ત્યાગ કરતા નથી, તેમ ધનેશ્વરે પ: પિતાના કુળને ઉચિત સ્વભાવને ત્યાગ કર્યો નહીં, તેથી નગરમાં નિવાસ કરનાર સ્ત્રીઓ ગામડીયા સ્ત્રીઓની જેમ હાંસી કરે તેમ જૈનધર્મમાં દઢ શ્રદ્ધાયુક્ત તેમજ રાત્રિભોજન નહિ કરનાર તે મહાસતીને સર્વે લોકે હસી કાઢવા લાગ્યા. એક દિવસ તેના પતિ ધનેશ્વરે હુકમ કર્યો કે “તારે સાધુઓને દાન આપવું નહિ, જિનેશ્વરની પૂજા કરવી નહિ તેમજ રાત્રિને વિષે ભેજન કરવું.” પિતાના પતિના આવા વિકટ આદેશથી સતીએ મનમાં વિચાર કર્યો કે હવે હારે અહીં શું કરવું રોગ્ય છે? મેં પૂર્વભવમાં કાંઈ પણ વ્રતનું પાલન કર્યું નથી તેથીજ આ ભવમાં સિંધાવીને સંસર્ગ થયો છે. અથવા તો મહારા સરાર વિગેરેનું મન લેશ માત્ર પ રાવું નહિ, તે પછી મારા પતિના દિલમાં દયાભાવ કયાંથી હોય? પરંતુ મારે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગસુંદરી, - ૧૧૫ તે ગમે તેમ થાય પણ અંગીકાર કરેલ વ્રતનું રૂડી રીતે પાલન કરવું એજ છે.” એમ મનમાં ચિંતવને તેણે ત્રણ ઉપવાસ કર્યા. ત્રણ ઉપવાસ થયા પછી થે દિવસે છાની રીતે ગુરૂની પાસે ગઈ અને આનંદ સહિત બે હાથ જોડી ગુરૂને પૂછયું: હે ગુરુવર્ય! મેં જે ત્રણ નિયમ અંગીકાર કર્યા હતાં તેનું અત્યારસુધી તે બરોબર રીતે પાલન કર્યું છે, પણ હવે શૈવમતીના સંસર્ગથી હું નથી જાણતી કે મારી શું સ્થિતિ થશે. હે ગુરૂરાજ ! આ સંબંધમાં આપ મને કોઈ સરલ ઉપાય બતાવે. કારણકે શાસ્ત્રજ્ઞ ગુરૂજ લાભાલાભ જાણે છે.” ગુરૂએ ગુણ અવગુણને વિચાર કરી તેને આ પ્રમાણે શાસ્ત્રસમ્મત વચન કહ્યું કે-“હે ભદ્ર! તું પાપરહિત વચન સાંભળ. જીવદયાના શ્રેષ્ઠ કારણરૂપ અને ધર્મમંદિરમાં ધ્વજાતુલ્ય એવા ચંદરવાને જેઓ ચુલા ઉપર બાંધે છે તેઓને પાંચ સાધુઓને દાન કરવાથી અથવા પાંચ તીર્થને નમસ્કાર કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય થાય છે. તેથી એ કાર્ય બને તે કરવું, રાત્રિભેજન કરવું નહિ તથા શ્રી જિનેશ્વર પ્રભુનું નિરંતર ચિત્તમાં સ્મરણ કરવું.’ ગુરૂના મુખથી આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી મૃગસુંદરી પોતાને ઘેર આવી અને જલદી ચુલા ઉપર ચંદરો બાં. ત્યારબાદ ત્રણ ઉપવાસનું પારણું કર્યું અને ઘરનું બધું કામકાજ કરવા લાગી. એટલામાં તેની સાસુ તથા નણંદે ચુલા ઉપર બાંધેલ ચંદર જે. જીવરક્ષણથી પરાભુખ એવી તે બન્નેએ એ સંબંધી ધનેશ્વરને ઈર્ષોપૂર્વક વાત કહી. ધનેશ્વરે કોધથી તે ચંદરે બાળી નાખે, ત્યારે મૃગસુંદરીએ બીજે બાંધ્યે તે પણ તેણે બાળી નાંખે. એ પ્રમાણે મૃગસુંદરીએ સાત ચંદરવા બાંધ્યા તે સાતે ચંદરવા ધનેશ્વરે બાળી નાંખ્યા અને આવી રીતે ધર્મને નાશ કરવાથી ધનેશ્વરે ગાઢ પાપકર્મ ઉપાર્જન કર્યું. મૃગસુંદરીને તેના સસરાએ કહ્યું કે “હે વહ! તું વારંવાર બાલચેષ્ટાની માફક ચંદરવા બાંધે છે એ તું શું કરે છે? તેમજ અમે કહીએ છીએ છતાં રાત્રિભૂજન કરતી નથી તેનું શું કારણ?' મૃગસુંદરીએ કહ્યું કે હે પિતાજી! હું પ્રાણીઓના રક્ષણ માટે આ ચંદરો બાંધું છું અને શત્રિભેજન કરવાથી અનેક જીની હિંસા થાય છે તેથી જ હું કરતી નથી. કારણકે રાત્રિભેજન કરવામાં માટે દોષ રહેલે છે એવી રીતે આપના શાસ્ત્રમાં પણ કહ્યું છે. રાત્રિએ પાણી લેહીતુલ્ય બને છે અને ધાન્ય માંસતુલ્ય બને છે. એ પ્રમાણે ઋષિ મા કહ્યું છે, માટે અનેક દોષયુક્ત રાત્રિભેજનને કયે બુદ્ધિમાન પુરૂષ અંગીકાર કરે?” મહાસતીનાં આવાં વચને સાંભળીને સર્વે કોધાયમાન થયા, તેમજ અત્યંત અસભ્ય અને કઠોર વચનોથી તેને તિરસ્કાર કરવા લાગ્યા. “અરે શરમવિનાની! ગુણરહિત! દુષ્ટા! ધણીના કુળને કલંક લગાડનારી! કલેશ કરવાની બુદ્ધિ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હમ પ્રકારા, બી તારે તારા પિતાને ઘેર ચાલ્યા જવું.' સતીએ કહ્યું કે હે “પિતાજી! તમે , તે સત્ય છે, પણ તમે મને જેવી રીતે મારા પિતાના દોરથી લાવ્યા હતા તેવી જ રીતે સર્વ કુટુંબવર્ગ સહિત પાછી મૂકી જાઓ.’ સાસરાએ સર્વ કુટુંબવર્ગને એકડા કો તથા સર્વ સાથે કુલદીપિકા મૃગસુંદરીને લઈ ત્યાંથી પ્રયાણ કર્યું, રસ્તામાં સગા સમયે એક ગામમાં કોઈ એક ઓળખીતા મળે, તેણે ઉત્તમ ભક્તિપૂર્વક પિતાને ત્યાં ભેજન માટે સર્વને આમંત્રણ કર્યું. રાત્રિએ ભોજન માટે કડીયામાં લાપશી રંધાતી હતી તેમાં ધૂમાડાના સમૂહથી આકુળ વ્યાકુળ બનેલ એક સાપ ઉપરથી પડ્યો. રસોઈયાએ પણ ધૂમાડાથી શાંત ચિત્ત વ્યગ્ર હોવાથી તે વાત જાણે નહિ. અનુક્રમે ભેજન તૈયાર થયું અને સર્વને જમવા બોલાવ્યા. તેના સાસરે વિગેરેએ કહ્યું કે “જે આ ધનેશ્વરની સ્ત્રી જ્યારે જન કરશે તેજ અને ભજન કરશું.” પિલા ઓળખીતાએ પણ મૃગકરીને કહ્યું કે “હે માનનિ ! તું અમારું વચન માનીને ભજન કર અને બધાને જનનો અંતરાય ન કર.”તે મહાસતીએ વાત્સલ્ય ભાવ ધારણ કરી મિષ્ટ વાણીથી ક' કે “રારિજન અનેક પ્રકારનાં દોથી દૂષિત હવાથી હું કરતી નથી.” કરીથી તેના સસરા વિગેરેએ કહ્યું કે “કદાચ તું રાત્રિભેજન નહિ કર, પણ તું તારા પિતાના હાથે અમોને પીરસીશ તેજ અમે જમીશું.' સતીએ કહ્યું કે કદાપિ સૂર્ય પૂર્વ દિશાનો ત્યાગ કરી અસ્તાચળમાં ઉદય પામે તે પણ હું રાત્રિ રન કરીશ નહિ કેમ બીજા કોઈને કરાવીશ પણ નહિ.’ રસ્તાના થાકથી મત યેલા અને ક્ષુધાથી પીડાયેલા છતાં તે સર્વે કાઘવ્યાકુળતાથી તેમજ લેકનિંદાના ભયથી ભજન કર્યું નહિં. ત્યારબાદ ઘરધણીએ અડધી રાતે પોતાના કુટુંબ હિત જિન કર્યું. પરોણાઓને સારા અલગ-તળાઈદડાં વિગેરે સામાન , એટલે તે સર્વે નિજા હેરાન કરી સુઈ ગયાહવે તે ઘરનું સર્વ કુટુંબ વશ થયે છતે તે શરીરમાં સર્પનું ઝેર રજુ તર ની માફક વિવિસ્તાર પામ્યું. સઈ અલયમાં એર પસરવાથી તેઓ રહિત થઈ ગયા, તેમજ ન આવવાથી જ પ્રાણ રહિત થઈ ગયા હોય તે જણાવા લાગ્યા. પ્રાત:કાળે પરિણાઓએ ત્યાંથી જવાની તૈયારી કરી છે તે કુટુંબની પાસે રજા લેવા છે. ત્યાં તો તે સર્વને જીવહિતા સુડા સરખા દઈને “અરેરે ! રાશિમાં જ, પણ મિત્રોને આ શું થયું ?” એમ બિછવદને તેઓ અંદર અંદર કહેવા લાગ્યા. . વચનો સાંભળીને સતી સુંદરીએ ચિતમાં વિચાર કર્યો કે “અહો ! અમે માં આવ્યા ને આમ બન્યું તેથી અમારા ઉપર ઘણા કાળ પર્યત આ કલંક .” તેથી તેણે કલંક દૂર કરવા સારૂ “જિનેશ્વર દેવ, સુસાપુ ગુરૂ, અને જેનધર્મ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુહાર શબ્દને અર્થ. ૧૨૧ કુલીન ગણાવા ઈચ્છતી સ્ત્રીઓએ દુઃખથી પીડાવા છતાં પણ નીતિમાર્ગ છેડે ન જોઈએ. પતિનો વિશ્વાસઘાત કરવો એ મહા પાપ છે. ચાકરે સાથે બેસવા ઉડવા કે હાસ્ય કરવાની ટેવ રાખવાથી પતિનું મન બ્રાતિ પામેજ, માટે સન્નારીઓએ એવી ટેવ બલકુલ ત્યાગવી ઉચિત છે. એક બીજાની ઇર્ષા કરવા કરતાં એક બીજાને સહાયતા કરતાં શીખવું એમાં જ કલ્યાણ છે. કઈ સ્ત્રીએ કઈ પણ વખતે અપૂર્ણ પોષાક પહેરેલી સ્થિતિમાં કોઈની નજરે પડવું નહિ. તમે સ્વરૂપવાન સાથે સદાચરણી હશે તો તમારી શોભા બમણી થશે. સત્સંગથી ઉત્તમ જ્ઞાન મળે છે, તેથી સત્સંગમાં રહી હમેશાં ગુણગ્રાહી થવું. જ્યાંથી મળે ત્યાંથી સાર ગ્રહણ કરે. પતિની સ્થિતિ સાધારણ હોય તો પણ તેને માટે હલકો વિચાર લાવી પ્રેમ ઓછો કરે તે કુલીન સ્ત્રીઓને ઘટતું નથી. માબાપની શિખામણથી સુશિક્ષિત થએલી કન્યાઓને પિતાની યોગ્યતા કે અયોગ્યતા બતાવવાને સમય સાસરવાસમાં જ આવે છે. जुहार शब्दनो अर्थ. જૈન ધર્મ પ્રકાશ. ૧૯૭૨ કે ૭૩ ની સાલના એક અંકમાં એક જીજ્ઞાસુએ જુહાર શબ્દનો અર્થ શું છે?' એ પ્રશ્ન કરેલ હતો તેનો અર્થ નીચે મુજબ થાય છે. જહાર જુહાર બણિક કહે, ન જાણે જુહારકા ભેદ; ભેદ જાણે બીન રહત હૈ, આઠ પ્રહર બહુ ખેદ. જામે જુગદીશ હય, હામે હરિ સાર; રામે રામ નામ હૈ, તા નામ gઢાર. (નં. ૧૦ દ૨) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન વન પ્રકાશ ન એ તાં ફાટેલ, સાંધેલ, ડાંડીયુ કરેલું, મેલુ' ધાતીયુ પહેરવુ નહીં. ઉત્તછુ તેવું ન વાપરતાં એક વસ્ત્રનું, ધાયેલું, ઉજ્વબ્ધ વાપરવુ. મુખઙેષ આઠ હે માંલા કેટલાક ઉત્તરાસનના છેટાજ સુખાય આંધવા એમ કહે છે. કે વાની ખાતર તેને માટે ખાસ જૂદો રૂમાલ રાખે છે. કોઇ પણ રીતે થી નીકળતા દુર્ગલી લાસ પ્રભુને ન લાગે અને ખેલતાં સુખમાંનુ થુંક પ્રભુની ન ડે એ ખાસ ધ્યાતમાં રાખવું. પ્રભુની અંગપૂજા કરતાં તે ખેલવાને નિખ જ છે, તેથી તે તે પૃર્મા સંબધી દુહા કે વિશેષ કાંઇ એલવુ હાય તેઃ પ્રથમ ને પછી ાનપણે પૂજા કરવી. ઘરદેરાસરમાં તે પ્રભુની સામે પદ્માસને બેસીને, નાસિકા ઉપર સ્થાપન કરી માનપણું પૂર્જા કરવી. તે વખતે રાગ દ્વેષ મારું ોિને રોજી દેવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળના ત્રણુ, પાંચ, માડ, સપ્તર અને એકત્રીશ વિગેરે પ્રકારે છે તે ખરાખર અને તે પ્રમાણે કૅમસર પૂજા કરવી. અંગપૂજા, અગ્ર પૂજા ને ભાવપૂજા એ ત્રણ કારમાં તેજ વિશેષે પ્રચલિત જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફળ ને તે તા. ગાઢ પ્રકારમાં તમામ પ્રકારના સમાવેશ થાય છે. સત્તર પ્રકાર ને એકવી: ગાર્ ણુ શાસ્ત્રોક્ત છે. તે પ્રાણે પૂળ કરવાથી પરમ લાભ પ્રાપ્ત થાય છે. દાસ કહે છે કે-એ પ્રમાણે વિધિપૂર્વક અને ભાવપૂર્વક જિનપૂજા કરવાથી નાના અનેક ભલના પાતનું દહન થાય છે. નિવાર પર દાર નોંધી, નહી પાત્ર જ્યાં દાન; સો એ થા {{k ન નાહ ફરતાં, ઘા લીધે નહિ જ્યાંહ; ભાગે છ દારા ઘર મયુર આ ટેવ હવા પણ પુ ો દા; એ હું, પીવાન આ દાન દેવા એ તેની પૉટ પ્રકાર કહે છે---૧ યદાન, ૨ પદોન, ન, હુ ચિંતા, ગ શ પાદાનાં પાંચ દાનમાં દુ:ઃ પાદાન ખો શ્રાવકે નિર ંતર તે દાનનો ઉપયોગ કશ્ય શ છે. સ્તુઓ શેણિકરાના કર કહે છે જ્યામાં ભાવમાં ર તેથી તે ત્યારે ાત્ર એક સસલાને ઉગાયો કામ કે લતાં ફાટે તે રાજપુ પામ્યે, ધન જેવતાઇ બી. શ્રીમહાવીરકનક પાણે તેણે રિત્ર બ્રહણ કર્યું, પરંતુ સીજ યાત્રા પાતના સુધારે છેલે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતિશક્ષાના રાસનું રહસ્ય. ૧૭ આવવાથી, મુનિરાજના આવવા જવાથી થતા પાદસંઘટ્ટથી અને સંથારામાં રજ ભરાવાથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. પ્રાત:કાળે પ્રભુની આજ્ઞા લઈને ઘરે જવાનું ધારી પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ જ્ઞાનવડે તેના મનોભાવ જાણું લઈ ઉપદેશ આપે કે--હે મેઘકુમાર! પૂર્વે હાથીના ભવમાં સસલા પરની દયાથી અઢી દિવસ પગ ઉંચો રાખ્યું હતું તે અત્યારે જગતને પૂજનિક મુનિરાજના પાદસંઘથી કેમ ખેદ પામે છે?” પ્રભુના આટલા વચનથી ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવ દડે, એટલે તેના ભગ્ન થયેલા પરિણામ પછી સ્થિતિ ઉપર આવ્યા અને માત્ર બે આંખ સિવાય આખું શરીર મુનિરાજની ભક્તિ માટે અર્પણ કરી દીધું. ભગવંતે તેની પ્રશંસા કરી અને તે મુનિ મહારાજની અપ્રતિમ ભકિત કરીને અનુત્તર સ્વર્ગના સુખનું ભાજન થયે. આ મેઘકુમારની કથા પર્યુષણ પર્વમાં વાંચવામાં આવતા શ્રી કઃપસૂત્રમાં પ્રથમ વ્યાખ્યાનને અંતે પ્રભુના ધર્મસારથીપણાની વ્યાખ્યાને પ્રસંગે આવતી હોવાથી પ્રાયે સર્વ બંધુઓને શ્રવણગત થયેલ હોય છે તેથી અહીં વિસ્તારથી લખી નથી. બાહુબળિ–શવલદેવજીના દ્વિતીય પુત્ર પૂર્વ ભવમાં ૫૦૦ મુનિરાજની વૈયાવચ્ચ કરવાથી અપ્રતિમ શારીરિક સંપત્તિ પ્રાપ્ત કરી, કે જેની પાસે ભરત જેવા ચઠવતી પણ પરાસ્ત થયા-તેને જીતી શક્યા નહિ, એટલું જ નહિ પણ દેએ બે ભાઈઓની વચ્ચે પડીને મુકરર કરેલા દષ્ટિ યુદ્ધ, વાગે યુદ્ધ, દંડ યુદ્ધ, મુણિયુદ્ધમાં પણું હાર્યો. પરિણામે બાહુબલિને વૈરાગ્ય આવવાથી તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું, અને તેમનાથી નાના ૮ ભાઈઓ કે જેઓ પ્રભુ પાસે ચારિત્ર લઈને કેવળsiીન મેળવી ચુકયા હતા તેમને વંદન કરવામાં લઘુતા લાગવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા એક વર્ષ પર્યત કાર્યોત્સર્ગ કરીને સ્થિત રહ્યા. તેની અંદર ઘણાં કર્મો ખપાવી ના ખ્યા, પરંતુ પ્રાંતે તેટલા અલ્પ માનને પણ તજવાનો વિચાર જ્યારે તેમની બારી ને સુંદરી નામની બહેનો જે સાધ્વી થયેલ હતી તેમના વચનથી આ,અને કેવળજ્ઞાન મેળવેલા નાના ભાઈએ નાના છતાં પણ વંદનીક છે એમ માનવામાં આવ્યું, તે સાથે જ તેમની સમીપે જવા પગ ઉપાડ્યો, એટલે અ૫ માનથી પણ અટકી રહેલા કેવળજ્ઞાન તેમને ઉપન્ન થયું અને તેઓ ભગવંતની પાસે જઈ કેવળીની Hદામાં બેસવાના હકદાર થયાપ્રાંત તેમણે પણ પ્રભુની સાથે એક સમયેજ પરમપદ પ્રાપ્ત કર્યું. આ પરમપદની પ્રાપ્તિના મૂળમાં મુનિરાજની ભકિત બીજરૂપે છે. એને શાસકાર ઉપર દાન પણ કહે છે. ભારતચક્રિ પૂર્વભવમાં પ૦૦ મુનિરાજને આહારપાણી લાવી દેવા છે ભક્તિ કરી હતી અને તેથી ચક્રવર્તી પાછું મેળવી તેને યથેચ્છ ઉપગ કરી પ્રાપ્ત For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાંરી. રીક્ષાભુવનમાં ઉત્તમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન સોંપાદન કર્યું હતું. જેમ ગૃહુમને ઘરે લઈ જઈને મુનિરાજને દાન આપે તે સુપાત્રદાન ગણાય છે. તેમ ને પડુ અન્ય સાધુઓને આહાર પાણી વસ્ત્ર પાત્રઠે લાવી આપે તે સુપાત્રહે શુાય છે. ટા ભદ્ર વિગેરે અનેક રાજા જ્યારે પરમાત્મા કે અન્ય મેટા બેશક ગણુધરાદિ નગરની બહાર ઉદ્યાનમાં પધારે-સમવસરે ત્યારે તેના સ્પંજ ( વધામણી ) લાવનાર ઉધાનપાળકને પુષ્કળ દ્રવ્ય-શરીરનાં આભૂષા મંગલ દાનમાં આપી દેતા હતા, તે ઉચિતદાનમાં ગણાય છે. પરંતુ સિંધી મહાં લાભની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિ રાજાને દરરોજ એક નવીન ચૈત્યના ક્યો: નાખ્યાની પ્રાત:કાળે વધામણી આવતી ત્યારપછી તેઓ દંતધાવન (દાતણુ) કરતા હતા અને ખખર લાવનારને પુષ્કળ દ્રવ્ય વધામણીમાં આપતા હતા. બાહુડ - એ પણ સિદ્ધાચળ ઉપર જિનપ્રાસાદ તૈયાર થયાની વધામણી લાવનારને ૧૨ સોની જીભે દાનમાં આપી હતી. આ સર્વ ચિત દાન છે અને તે મહા ઉત્તમ ને આપનાર છે. પાતાને પાલન કરવા ચાગ્ય કુટુંબાર્દિકને યથાયેાગ્ય આપવુ ન હુ ચિતદાનમાં સમાવેશ થાય છે. નિક, લાજ, કહ્યું, રામચંદ્ર વિગેરે કીત્તિ દાનના આપનારાઓમાં મુખ્ય છે. જેમના નામ સહુ કાઈ પ્રભાતમાં લે છે. કૃપણુનુ નામ પ્રભાતમાં કાઈ લેતુ અને પ્રીત્તિ દાનના હિંમા પણ અપાર છે; કેમકે મનુષ્યે પગલે પગલે તેનું ધન્ય છે એ એ કાંઈ આધ્ય સાભાર્ય નથી. લદાનનો સમાવેશ અનુકંપાદાનની પ્રાંત થાય છે. પ્રાણીને મરતાં ચાક્ષેત્ર તે મહાયજ્ઞાનના વિષય છે. અહિંસા ધર્મને માનનાર સર્વ મનુષ્યને અભયહે પલું એ તે બન્ને ફ્જ રૂપે છે. અભયદાન આપવાથી પ્રાણી શારીકિ લગ્ન અતિ વગેરે પ્રાપ્ત કરે છે અને તેને પરિણામે પણ વિશેષ ઉત્તમ સામગ્રી તુ હાથી પરમ પદ મેળવી શકાય છે. ( અપૂર્ણ ) વામાન સત્તાવાર કી મહેસાણામાં ઇનામ સમધી જાહેર મેળાવડે. ન એજ્યુકેશન માર્ડ તરફથી લેવાતી ધર્મ ક હરીઇની પરીક્ષામાં પસાર શ્રી મેસાણા પાઠશાળાના ઉમેક્રવારેાને ઇનામ આપવાના મેળાવડા શાડ – જે રાણપુર નિવાસી શેઠ નામદાર ગુખે દસ ના પ્રમુખપણા For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર ૧૫ નીચે કરવામાં આવ્યે હતા. તે પ્રસંગે ૧૧ ઉમેદવારાને પ્રમાણપત્રા સાથે રૂા.૧૧૨) શકઠા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. દર વર્ષ` લેવાતી આ પરીક્ષામાં આ પાઠશાળાના વિદ્યાથી ઓ બહુ સારા વિભાગ મેળવે છે તે સંખ’ધી પ્રમુખ તરફથી સતાષ દર્શાવવામાં આવ્યા હતા. તે સાથે આ પાઠશાળાના વિદ્યાથીઓને જ્ઞાનદાન સાથે ક્રિયાતત્પર રાખવામાં આવે છે તે એના કાર્યવાહકો પાતે જ્ઞાનક્રિયા ઉભ યુમાં સાવધાન હાવાનુંજ ઉત્તમ ફળ છે એમ પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. આ પાઠશાળાની સ્થિતિ અન્યને અનુકરણ કરવા યાગ્ય છે, એમ જણાવવા સાથે કેટલેક અંશે વ્યવહારિક શિક્ષણ આપવાની પણ આવશ્યકતા જણાવવામાં આવી હતી. મેળાવડા મહુ સારા થયા હતા. શ્રી ધેાલેરા જૈન જ્ઞાન પ્રવેશક સભાના વાર્ષિક મહાત્સવ. આ સભાની વાર્ષિક તિથિ અશા શુદ્ધિ ૧ હોવાથી તે તિથિએ નિર'તરના રીવાજ અનુસાર જિનાલયમાં આંગી પૂજા મહાત્સવ તથા સ્વામીવાત્સલ્ય અને રાત્રીએ સભા ભરીને વાર્ષિક રીપોર્ટનુ વાંચન ઇત્યાદિ અહુ આનદ સાથે કરવામાં આવ્યું હતું. ના સભાના હાથ નીચે ચાલતી જૈન જ્ઞાન પઢનપાઠન પાઠશાળાના વિદ્યાથી ઓને શેઠ પોપટલાલ સવચ'દ તરફથી જેઠ વદ ૧૪ શે ઈનામ આપવાના મેળાવડા કરવામાં આવ્યા હતા. આ સભાના કાર્યવાહક ધારશીભાઇ વીરચંદ વિગેરે ધર્મિષ્ઠ અને ઉત્સાહી હાવાથી તેનું કાર્ય સતાષકારક ચાલે છે અને દરેક મધુએ તે નિમિત્તે ધર્મકાર્યમાં પરસ્પર જોડાયેલા રહે છે. અમે એ સભા ને પાઠશાળાના ઉત્કર્ષ ઇચ્છીએ છીએ. શ્રી મહાવીર વિધાલયના વિદ્યાર્થીઓની પરીક્ષાનુ પરિણામ. એકંદર ૨૬ વિધાર્થીએ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી નીચે પ્રમાણે ૨૨ પસાર થયા છે. મી. એ, માં૪, ખી. કેમ, માં ૧, ડાકટરી પ્રથમ વર્ષમાં ૩, સાયન્સ પ્રથમ વર્ષીમાં ૨, ઈન્ટર આર્ટસમાં ૬; પી. ઇ. માં ૪, એન્જીનીયરીંગ મેામેશનમાં ર. આ વર્ષ કુલ ૩૬ વદ્યાથી ઓ હતા, તેમાં ૮ ને પરીક્ષા નહેાતી, ૨ તમીઅત નાદુરસ્ત હોવાથી એઠા નહાતા, - બાકીના ૨૬ માં ૨૨ પાસ થવાથી ૮૪ ટકા પરિણામ આવ્યુ છે તે ઘણું સ ંતાષકારક છે. પસાર થયેલામાં ખી. એ. માં એ સેકન્ડ કલાસમાં, ડાકટરી પ્રથમ વર્ષમાં ૧ ફર્સ્ટ કલાસમાં ને ૨ સેકન્ડ કલાસમાં અને ઇન્ટર સાયન્સમાં ૨, ઈન્ટર આર્ટસમાં ૧ અને પી, ઈ, માં ચારે સેકન્ડ કલા સમાં પસાર થયા છે. ** શ્રી જીવદયા પ્રબોધક મડળની જાહેર સભા. સુરત ખાતે આ મંડળની જાહેર સભા દ્વૈતા. ૧૪-૭-૧૮ ને રવિવારે નગીનદાસ ઈન્સ્ટીટ્યુટમાં રા. આ કમળારાકર પ્રભુશંકર ત્રીવેદીના પ્રમુખપણા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર 28. . . હતી. માંન મુનિએ પણ પગ લીધો હતે. યુનિરાજ શ્રી - . . , એ તથા શ્રી ભાણેનિ . જીવદયાના સંબંધમાં બહ શ્રેષ્ઠશાષણે ': ડ ". wાને પડે એ પણ !ષા કયા હતા. પ્રાંત પ્રમુખ સાહેબે પણ બહુ કે કે માં વ્યાખ્યાન આપ્યું હતું. એ પ્રસંગે શ્રી જીવદયાન પ્રસાર --- ઈ તરફથી નામદાર વોઇસરોય ઉપર જે વિનંતિપત્ર જનાર છે છે. માટે સહાનુભૂતિ દર્શાવનારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સદરહુ ફંડના 'ના શોઠ હલુ થઈ ગુણાકાર કરીએ પણ હાજરી આપી હતી. મેળાવડે : સરકાર બીવડ્યા હતા. ના વરને વર્યા. હાલમાં પ્રાયે દરેક દેરાસરમાં પૂજા કરનારાઓને ગણવા માટે નવકારવાળી ઢોય છે, તે સાથે સ્તવનાની ચોપડીઓ પણ મૂકવામાં આવે છે. આ પ્રચાર દિવસે હે વધી પાડે છે અને તેથી હાલને બદલે કેટલેક અંશે હાનિ પણ દેખાય છે. -. જો એ રીવાજ ઘવાથી રતવાદ કંઠે કરવાની પદ્ધતિ નાશ પામી છે, પ્રભુની શા છે રાખવાને બદલે ચામડીમાં નજર રાખવી પડે છે, મોઢાનું થુંક ચોપડી પર પડવાથી આશાતના લાગે છે, ચોપડીઓ એટલી બધી ફાટેલી ગુટેલી હોય છે કે ના પાના ઉડે છે અને પગ નીચે કચરાવાની કે કચરામાં જવાની સ્થિતિએ : . છે, પરમાત્માની દ્રવ્યપૂરી કરી રહીને ભાવપૂજા કરતાં અથવા તો દર્શન વંદન કરતાં પોતાને જે સ્તવનાદિક આવડતું હોય તે પ્રભુ સામે દૃષ્ટિ માની રહીને શુદ્ધ ઉચ્ચાર, અર્થની વિચારણા અને ભાવની વૃદ્ધિ સાથે મર રહેવું જોઈએબીજું કઈ મધુર સ્વરે સ્તવનાદિ કહેતું હોય તે તે ડોરી પલાળવું છે. તાપૂજામાં જેમ બને તેમ વધારે વખતને ભેગ આ. કોઈ કાંકે તુ કાં ભાપૂજા અનેકગણું ફળ આપનાર છે. નારાઓની ફરજના મૉડો––સિદ્ધાચળાદિ તીર્થ યાત્રા નિમિત્તે આવનાર -આ પત તીર્થયાત્રા માટે આવેલા છે તેથી જયણાપૂર્વક જમીન દેખાય ત્યારે રાજા કરવા જવું, રાત્રી છતાં માઢય થયા સિવાય દાતણ ન કરવું કે ચા દુધન પીવાં, ' હટેલની સામી દણિ પણ ન કરવી, બની શકે તેટલી તપસ્યા કરવી, શાંતિથી = 4, તને ન થાય તેવી રીતે પરમાત્માની-મૂળનાયક પૂતળ કરવી ઇત્યાદિ ફરજ . . - જવારા છે તેને માટે તેમની ફરજ સૂચવનારું બાર્ડ દરેક ધર્મશાળામાં : : : -ર છે અને તે જગ્યાની આાદ અપાવાની જરૂર છે. For Private And Personal Use Only