SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધર્મ પ્રકાશ. (૨૨) ગુરૂવાણમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહીં અને, જનતણા વામહ શાંતિ મળે કયાંથી મને; તરે કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી. મેં પરભવે નહીં પુણ્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહે કેયાંથી થશે હે નાથજી ! ; ભુત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિીશકુ જેમ હું આકાશમાં લટકી રહે. અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂં શું માત્ર આ જ્યાં ને હિસાબ નહીં ત્યાં પાઇની તો વાત કયાં. (૨૫) શાર્દૂલ વિક્રીડીત. હારાથી ન સમથ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ, સહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુકિત મંગળ સ્થાન! તોય મુજને ઈછી ન લમીતણી, આપ સમ્યગાન “શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી. છે ધના દ્વારાં કgi”. હરિપ્રીત ઈ. હે રવિ દિવ્ય વસુમતિ સતિ એ આર્યા ભગવતિ!, હે રવિ વંદન ચંદના ચંદન સમાન સરસ્વતિ; સાધન મળ્યાં સંકટ મિષે કલ્યાણનાં તો પ્રભુ, પાછાં વળેલાં વાળનારાં ધન્ય ત્યારે આંસુડાં. ૨ તળીયેથી કાણે. * આ કવિતા ચંદનબાળાને મહાવીર પ્રભુ દાન લીધા સિવાય પાછા વળ્યા ત્યારે આવેલા મામ સંબંધની છે. તે આંસુને ધન્યવાદ આપેલો છે. ૧ વસુમતિ એ ગંદના અથવા રાંદનબાળાનું બીજું નામ છે. For Private And Personal Use Only
SR No.533395
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy