________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હમ પ્રકારા,
બી તારે તારા પિતાને ઘેર ચાલ્યા જવું.' સતીએ કહ્યું કે હે “પિતાજી! તમે , તે સત્ય છે, પણ તમે મને જેવી રીતે મારા પિતાના દોરથી લાવ્યા હતા તેવી જ રીતે સર્વ કુટુંબવર્ગ સહિત પાછી મૂકી જાઓ.’ સાસરાએ સર્વ કુટુંબવર્ગને એકડા કો તથા સર્વ સાથે કુલદીપિકા મૃગસુંદરીને લઈ ત્યાંથી પ્રયાણ કર્યું, રસ્તામાં સગા સમયે એક ગામમાં કોઈ એક ઓળખીતા મળે, તેણે ઉત્તમ ભક્તિપૂર્વક પિતાને ત્યાં ભેજન માટે સર્વને આમંત્રણ કર્યું.
રાત્રિએ ભોજન માટે કડીયામાં લાપશી રંધાતી હતી તેમાં ધૂમાડાના સમૂહથી આકુળ વ્યાકુળ બનેલ એક સાપ ઉપરથી પડ્યો. રસોઈયાએ પણ ધૂમાડાથી શાંત ચિત્ત વ્યગ્ર હોવાથી તે વાત જાણે નહિ. અનુક્રમે ભેજન તૈયાર થયું અને સર્વને જમવા બોલાવ્યા. તેના સાસરે વિગેરેએ કહ્યું કે “જે આ ધનેશ્વરની સ્ત્રી જ્યારે જન કરશે તેજ અને ભજન કરશું.” પિલા ઓળખીતાએ પણ મૃગકરીને કહ્યું કે “હે માનનિ ! તું અમારું વચન માનીને ભજન કર અને બધાને જનનો અંતરાય ન કર.”તે મહાસતીએ વાત્સલ્ય ભાવ ધારણ કરી મિષ્ટ વાણીથી ક' કે “રારિજન અનેક પ્રકારનાં દોથી દૂષિત હવાથી હું કરતી નથી.” કરીથી તેના સસરા વિગેરેએ કહ્યું કે “કદાચ તું રાત્રિભેજન નહિ કર, પણ તું તારા પિતાના હાથે અમોને પીરસીશ તેજ અમે જમીશું.' સતીએ કહ્યું કે કદાપિ સૂર્ય પૂર્વ દિશાનો ત્યાગ કરી અસ્તાચળમાં ઉદય પામે તે પણ હું રાત્રિ રન કરીશ નહિ કેમ બીજા કોઈને કરાવીશ પણ નહિ.’ રસ્તાના થાકથી
મત યેલા અને ક્ષુધાથી પીડાયેલા છતાં તે સર્વે કાઘવ્યાકુળતાથી તેમજ લેકનિંદાના ભયથી ભજન કર્યું નહિં. ત્યારબાદ ઘરધણીએ અડધી રાતે પોતાના કુટુંબ હિત જિન કર્યું. પરોણાઓને સારા અલગ-તળાઈદડાં વિગેરે સામાન
, એટલે તે સર્વે નિજા હેરાન કરી સુઈ ગયાહવે તે ઘરનું સર્વ કુટુંબ
વશ થયે છતે તે શરીરમાં સર્પનું ઝેર રજુ તર ની માફક વિવિસ્તાર પામ્યું. સઈ અલયમાં એર પસરવાથી તેઓ રહિત થઈ ગયા, તેમજ ન આવવાથી જ પ્રાણ રહિત થઈ ગયા હોય તે જણાવા લાગ્યા. પ્રાત:કાળે
પરિણાઓએ ત્યાંથી જવાની તૈયારી કરી છે તે કુટુંબની પાસે રજા લેવા છે. ત્યાં તો તે સર્વને જીવહિતા સુડા સરખા દઈને “અરેરે ! રાશિમાં જ, પણ મિત્રોને આ શું થયું ?” એમ બિછવદને તેઓ અંદર અંદર કહેવા લાગ્યા. . વચનો સાંભળીને સતી સુંદરીએ ચિતમાં વિચાર કર્યો કે “અહો ! અમે માં આવ્યા ને આમ બન્યું તેથી અમારા ઉપર ઘણા કાળ પર્યત આ કલંક
.” તેથી તેણે કલંક દૂર કરવા સારૂ “જિનેશ્વર દેવ, સુસાપુ ગુરૂ, અને જેનધર્મ
For Private And Personal Use Only