________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગસુંદરી.
પડવાથી તેને સભામાં લાવી. સમશ્રી સભામાં ગઈ કુમારનું અદ્ભત રૂપ
ને તેના શરીરમાં એક રે માંચ ઉત્પન્ન થયાં. તે કુમારને ઝધીએ પિતાના હાથી પર્શ કરીને તથા પિતાના રાણજળથી સિંચન કરીને જેમ લક્ષણને વિશાએ શ૫રહિત કર્યો હતો તેમ તેજ વખતે રોગરહિત કર્યો. રાજને પુત્ર નિરાગી થયાને વધામણું મળી, એટલે તેણે ત્યાં આવી સામગ્રીના પિતાને વિજ્ઞપ્તિ કરી પોતાના પુત્રની સાથે તેનુ લગ્ન ધાણાજ આનંદમહોત્સવ પૂર્વક કર્યું
આવા આશ્ચર્યકારક બનાવની સર્વ પ્રજાજનોને જાણ થવાથી સર્વના મુખમાંથી એવા ઉગારે રળવા માંડ્યા કે અહો ! શિયલવ્રતનું માહાન્ય ખરેખર, વચનથી પણ અગોચર છે. જુઓ તેના ડાબા હાથના સ્પર્શ માત્રથી તેમજ શરણ જળના સિંચનથી કુમાર કામદેવ તુલ્ય રૂપવાનું તથા નિરેગી થયે. કહ્યું છે કે –
यस्य स्मरण मात्रेण, सर्वे संसारजा रुजः। शारीरिणी विशीयन्ते, सोऽयं शीलभिपगनवः ।। देवदाणागधन्दा, जवखरकखस्सकिन्नरा ।
પન્ના નાત, રાજતિ તે “જે શિયલત્રિતના સ્મરણ માત્રથી પ્રાણુંઓના સંસારમાં ઉત્પન્ન થતા તમામ રોગો નાશ પામે છે તે શિવલત કઈ નવા જૈને પ્રભાવ અતિઅદ્ભૂત છે, દેવ. તાઓ,
દામ, ચો, રાક્ષ અને કિનારે સાર કાર્ય કરનાર એવા બ્રહ્મ ધાર્યું કરનારને નરસાર કરે છે. રિયલવાન મહાવ કિલકા દુરપ્રકરમાં કહ્યું છે કે -
જાગ્યા નારિરિપતે ત્રાનિત છે, हल्यामानि समुलसन्ति धियुधाः सानिध्यमध्यासते । हात्तिः स्तमिशि गारगुपच वर्षः प्रणश्यत्ययं,
स्वनिर्माण शुरवानि सनिदधते थे शीलभावित्रते ॥१॥ हरति कुलकलंक लुम्पते पापक, सुस्तमुपचिनोति श्लाध्यतामातनोति । नमयात सुरवर्ग हन्ति दुर्गापसर्ग, रचयति शुचिशीलं स्वर्गगोक्षी सलीलम् ।।२।।
तोगत्यग्निरपि खनत्यहिरपि व्याघोऽपिसारंगति, व्यालोऽप्यन्वति पर्वतोऽप्युपलति वेद्योऽपि पियुपति । विनोऽप्युत्सपति नियत्यरिरपि क्रीडालडागत्यपा-.. नाधोऽपि स्वऋहत्याटव्यापि नृणां शीलप्रभावाधुवम् ॥ ३ ॥
For Private And Personal Use Only