Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધર્મ પ્રકાશ. (૨૨) ગુરૂવાણમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહીં અને, જનતણા વામહ શાંતિ મળે કયાંથી મને; તરે કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી. મેં પરભવે નહીં પુણ્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહે કેયાંથી થશે હે નાથજી ! ; ભુત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિીશકુ જેમ હું આકાશમાં લટકી રહે. અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂં શું માત્ર આ જ્યાં ને હિસાબ નહીં ત્યાં પાઇની તો વાત કયાં. (૨૫) શાર્દૂલ વિક્રીડીત. હારાથી ન સમથ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ, સહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુકિત મંગળ સ્થાન! તોય મુજને ઈછી ન લમીતણી, આપ સમ્યગાન “શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી. છે ધના દ્વારાં કgi”. હરિપ્રીત ઈ. હે રવિ દિવ્ય વસુમતિ સતિ એ આર્યા ભગવતિ!, હે રવિ વંદન ચંદના ચંદન સમાન સરસ્વતિ; સાધન મળ્યાં સંકટ મિષે કલ્યાણનાં તો પ્રભુ, પાછાં વળેલાં વાળનારાં ધન્ય ત્યારે આંસુડાં. ૨ તળીયેથી કાણે. * આ કવિતા ચંદનબાળાને મહાવીર પ્રભુ દાન લીધા સિવાય પાછા વળ્યા ત્યારે આવેલા મામ સંબંધની છે. તે આંસુને ધન્યવાદ આપેલો છે. ૧ વસુમતિ એ ગંદના અથવા રાંદનબાળાનું બીજું નામ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 26