Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધર્મ પ્રકાર.
૩૨ જયંત ૩૩ આનંદ ૩૪ શ્રીપદ ૩૫ હરતગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખ(૬)૩૯ મહાજન, ૪૦ માલ્યવંત ૪૧ પૃથ્વીપિડ ૪૨ દુઃખહર ૪૩ મુક્તિરાજ ૪ મણિકત ૪૫ મેરૂમહીધર કર કંચનગિરિ ૪૭ આનંદઘર - પુણ્યકં કઃ જયાનંદ ૫૦ પાતાળમળ પ૧ વિભાસ પર વિશાળ પ૩ જગતાર ૫૪ અકલંક પ૫ અકર્મક ૫૬ મડાતીર્થ પ૭ હેમગિરિ પ૮ અનંતશકિત ૫૯ પુરૂત્તમ ૬૦ પર્વતરાજ(૧૫) ૬૧ તિરૂ૫ દર વિલારાભદ્ર ૬૩ સુભદ્ર ૬૪ અજરામર ૬૫ મકર દ૬ અમરકેત ૬૭ ગુણકંદ ૬૮ સહસત્ર(૧૨) દ૯ શિર્વકરે ૭૦ કર્મ ૭૧ તમે કંદ ૭ર રાજરાજેશ્વર ૭૩ ભવતારણ છ૮ ગજચંદ્ર ઉપ મહદય ૭૬ સુરકાંત(સુરપ્રિય)૭૭ અચળ ૭૮ અભિનંદ ૭૯ સુમતિ ૮૦ એક ૮૧ અભયકંદ ૮૨ ઉજવળગિરિ ૮૩ મહાપત્ર ૮૪ વિધાનંદ ૮૫ વિજયભદ્ર ૮૬ ઈદ્રપ્રકાશ ૮૭ કપર્દીવાસ ૮૮ મુકિતનિકેતન ૮૯ કેવળદાયક ૯૦ ચર્ચગિરિ ૯૧ અષ્ટોત્તરશતકૂટ(૧૪) ૯૨ સિદય યશોધર ૯૮ પ્રીતિમંડણ ૯૫કામુકકામકામદાય) ૬ સહજાનંદ ૯૭ મહેદ્રધ્વજ ૯૮ સર્વાર્થસિદ્ધ ૯૯ પ્રીયંકર
પ્રથમનાં ૨૧ નામે આની અંદર આવી જાય છે. (પ્રથમના ૧૮ કી ૫ માં ને ૧૩ મા શિવાયના ૧૬ અને રર-૩૮-૬૦-૬૮-૯૧ એ પાંચ મળીને ૨૧)
આ નામો પિકી જે જે નામના કારણ જાણવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે ૧ શુકરાજના દ્રવ્ય ને ભાવ શત્રુઓને વિનાશ (જય) થવાથી શત્રુંજય. ૨ બાહુબલિ નામના મુનિ એક હજારને આડ મુનિરાજની સાથે મિક્ષે જેવાથી બાહુબલિ. શત્રુંજય મહાત્યમાં બાહુબલિના એક હજાર ને
આઠ પુત્ર સિદ્ધિ ગયાનું કહ્યું છે. ૩ મરુદેવી માતાનું ચૈત્ય કરાવી તેમાં હરતી ઉપર બેઠેલા મરૂદેવી માતાની
તે રૂપી મૂર્તિ પધરાવવાથી મરૂદેવી. એને મહિમા મહા શુદિ ૧૫ મે
કરવાને શત્રુંજય મહાત્મમાં ઉલ્લેખ છે. ૬૦ પવનં–નગાધિરાજ. 9 સુતચરાજ. ૮૮ મુ ગઢ
છે. રાજ્ય માધ્યમાં બારિ, નાં ગિરિ, શ્રેય:૫૬, કમેપ સકામદ, ક્ષિતિમંડળમંડન, સરખ્ય. તાપસંગરે. વગર, ઉમાભુગિરિ, રવા ગિરિ, ઉદયગિરિ. અગિર વિરે બીજું નામ પણ જાય છે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36