Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રવિવ
થયા ત્યાગ શ્રી જ્ઞાનસાર લવાણ યાત્રાને અનુભવ શ્રી ચિદાન દુષ્કૃત અને માત્મિક પ્રભાત..
જૈનધર્મ પ્રકાશ.
कर्तव्यं जिननंदनं विधिपरैर्देर्षोनसन्मानसैः । 'सच्चारित्र विनूपिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ॥ श्रोतव्यं च दिने दिने जिनवची मिथ्यात्व निर्नाशनं दानादौ व्रतपालने च सततं कार्यो रतिः श्रावकैः ॥ વિધિને વિષે તત્પર અને હર્ષથી હસિત મનવાળા શ્રાધાએ પ્રતિતિ શ્રી જિને કરને પદત કરવું, સત મુનિરાજોની સદા સેવા નાદિક ( ાન, શીલ તપ અને આસકિત રાખવી
અને દા
તથા સા€િ
ગમે રિ
પુસ્તક ૨૬મું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTERED B, N. 156,
नावनगर
વાર્ષિક મૂલ્ય ૩૧)
વ્રત ૧૯૬૬
પ્રગટકતા
શ્રી જૈનથમ પ્રસારક સંભા, ભાવનગર
સુકામુક
For Private And Personal Use Only
રીન્ટીંગ પ્રેસમાં
પેરટેજ ચાર આના
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ત્રિષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર મૂળ. પૂર્વ ૧૭ મુજ
માજીસાહેબ રાય ધસિંહજી બહુાદુર તથા શેડ વીરચંદભાઇ દ્વીપચ'દ સી. આઇ ઇ. ની મહૃદથી અમારી સભા તરફથી પ્રગટ થતા ઉપર જણાવેલા મહાન ગ્રંથને દેશ (છેલ્લા) વિભાગ બહાર પાડવામાં આવેલા છે, તેની અંદર કાગળા ધણા ઉ‘ચા વાપરવામાં આવ્યા છે, બાઇન્ડીંગ ઘણું સુંદર કરવામાં આવ્યું છે, અને મુ ંબઇના “પ્રસિદ્ધ પ્રેસ નિર્ણયસાગરમાં છપાવેલ છે; તે સાથે શુદ્ધ કરવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવ્યે છે. સંસ્કૃતના અભ્યાસી દરેક સાધુસાધ્વીને તેમજ લખેલા પુસ્તક ભડારને ભેટ તરિકે આપવામાં આવે છે. પુરતકભ’ડારના સેક્રેટરીએ પેાલ્ટેજ મેકલી આપવાની કૃપા કરવી. અન્ય ગૃહસ્થ માટે માત્ર દેઢ રૂપીએ કિંમત રાખી છે, નવુ જૈન પ’ચાંગ.
સંવત્ ૧૯૬૬ ના ચૈત્રથી સ વત્ ૧૯૬૭ ના ફાગણ સુધીનું મહુમ શેઠ ગાકળભાઇ મુળચંદ જેઓની ઇચ્છા પ્રમાણે તેમના સુપુત્રે મુંબઇમાં રૂ।. ૧૩૫૦૦૦ ના ખર્ચથી જન ખેડીંગ બાંધી કેામની મેટી જરૂર પૂરી પાડી છે. તેમના સુંદર ફાટા સાથે ગુજરાતી પ્રેસમાં ઉંચા કાગળ ઉપર શુદ્ધ છાપેલુ અને સુશોભિત કરેલ પંચાંગ જતબ ધુઆને માટે અમેએ બહાર પાડેલ છે. કિંમત માત્ર રૂા. ૯૦૯
લાઇફ મેમ્બરાને મળવાના નવા લાભ.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના લાઇફ મેમ્બરને નીચે જણાવેલી બુક લેટ તરીકે મેકલવાનુ શરૂ કરવામાં આવ્યું છે.
R શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાળા (ત્રણ ગ્રંથોના સંગ્રહ )
૨ શ્રી શાવિજયજીકૃત ગ્રંથમાળા ( દશ ગ્રંથાના સ’ગ્રહ.)
ૐ
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર મૂળ પર્વે દેશમુ, (શ્રી મહાવીરરવામી ચરિ ૪ શ્રી પ્રોધ ચિંતામણિ મૂળ
૫ શ્રી જૈન ધર્મ પ્રકાશ ન્યુખીલી અક
શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ વિવેચનયુક્ત.
B
શ્રી ઉપદેશ પ્રસાદું ભાષાંતર ભાગ ૪ ચે. રૂા. ૧ બાદ કરતાં રૂા. ૧ થી.
૮ શ્રી ગતમસ્વામીને રાસ અર્થ સત.
冬
શ્રી
'પુન્યપ્રકાશનુ’ સ્તવન.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्मप्रकाश.
ततः प्रसन्नहृदया गुरवस्तेज्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं चमतिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति तपार्जनोपायं मद्दायत्नेन । यहुत जो जाः सकर्मसाधन योग्यत्वमात्मनोऽनिलपद्भिर्भवद्भितावदिदमादौ कर्तव्यं जवति । यत सेवनीया दयालुता । न विधेयः परपरिभवः । मोक्तव्या कोपनता । वजनी यो दुर्जनसंसर्गः । विरहितव्यानिकवादिता । अन्यसनी यो गुणानुरागः । न कार्या चौर्यबुद्धिः । त्यजनीयो मिथ्यानिमानः । वारणीयः परदाराजिजापः । परिहर्तव्यो धनादिगवः । विधेया दुःखितः खत्रापेछा | पूजनीया गुरवः । वंदनीया देवसङ्घाः ! सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः । अनुवर्तनीय मित्रवर्गः । न नापणीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः । सज्जनीयं निजगुण विकत्थनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं । यतितव्यं परार्थ । संजापणीयः प्रथमं विशिष्टलोकः । अनुमोदनी यो धार्मिकजनः । न विधेयं परमर्मोदनं । नवितव्यं सुवेषाचारैः । ततो जविष्यति जवतो सर्वसधर्मानुष्ठानयोग्यता | उपमितिजवमपञ्च कथा.
"स्त २९ भु
शाडे १८३२०
भड २ ले
शाम स. १८६६
ॐ ग्रह नमस्तत्त्वाय.
Ci
इष्या त्याग.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(शाहूस वि० १०)
માહે વ્યાકુળ ચિત્ત મર્કટ સમા અજ્ઞાન ટાઢે દુઃખી પ્રીતેથી અસૂયાદિ કાષ્ઠ ખડકે ઇચ્છા થવાની સુખી वैराग्यादि सुवासि यात्म पट ते भेथी लुमो परभणे, ते ईर्ष्या सघडी समान सजगे स उसेश द्वेषानणे. તેના જે પ્રતિપક્ષી મેઘ સરખા શુદ્ધ સ્વભાવે ભર્યા, શાન્તિથી પ્રશમ પ્રવાહ પ્રસરે તે વૃષ્ટિથી સ ચર્ચા, લેાકાલાક પ્રકાશ શીતળકરા દ્વેષાગ્નિને ઠારતા, તે વ’દુ' જિનનાથ સાથ શિવના ભાવારિસ હારતા
For Private And Personal Use Only
ی
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
36
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ પ્રકાશ
પ્રીતલડી અ‘ધાણીરે અજીત જિષ્ણુ દશું, એ-રાગ.
ન
ઇર્ષ્યા એ અપલક્ષણ મેટ' જીવમાં, નિષ્કારણુ અજ્ઞાને ખાંધ કમજો; કાલ અનાદિ કુવાસિત મતિ મિથ્યાત્વની, જેથી ન જાણ્યા શુદ્ધ સ્વભાવિક ધ ો. સત્ શાસ્ત્રથી સદ્ગુરૂ ભાળ્યુ' સાંભળ્યુ', જીવ અજીવ ચેતન જડ લક્ષણ ભિન્ન ો; તે પણ શ્રદ્ધા હીન હૃદય શૂન્ય કરી, પર સપત્તિ દેખી થાતા ખિલો, જોર અવિદ્યા કેરૂ જખરૂં જગ વિષે, ક્ષણભંગુરને માને શાશ્વત નિત્ય જો; આત્મ અનાત્મ વિરૂદ્ધ સ્વભાવે સì. નિર્મળ મળમાં વિપરીત જેનુ' ચિત્ત જો. ચોગી જને બહુ વર્ણન ભાધ્યુ કલેશનુ’, સમજાવા અધિકારીને ઉપકાર જો; વસ્તુ યથા નું ભાન થવું વિદ્યાવડે,
(તે) ગુરૂ સુનજરથી નિજ અનુભવ સુખ સારો. રૂષ મત્સર અસૂયા ઇર્ષ્યા વળી, રાષ અહુ‘મમ ભાવ પર્યોય અશુદ્ધ જો; મેહુ વિપર્યાસે એ ભૂલ અનાદિની, ટાળે જ્ઞાની જ્ઞાનવૐ સુવિશુદ્ધ જે. ઇર્ષ્યાથી પરવસ્તુ પર ઉદ્વેગથી, પામે પોતે ફેગટ મન સંતાપ જો; જવર સમ વ્યાધિ તનમાં વ્યાપે તેહુથી, ખાર બન્યાની પડેજગતમાં છાપ જો. ખાતાં પીતાં વાન વળે ન શરીરનુ, ઇર્ષ્યાગ્નિથી અતર મળી થાય ખાખ જો; પેટ મશળીને શૂળ કરે અજ્ઞાનથી, લીંબોળી વાગ્યે ન મળે કઇ દ્રાક્ષ જો. અહુનિશિ ગુરૂપદ સેવી શિક્ષા માનવી, કયા કર્મ અનુસારે ફળ નિરધારો;
For Private And Personal Use Only
ર્યું.
ઈ
ઈ.
..
ઈ
ઈં
ઈ.
૧
ર
m
*
૫
G
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ઈ૦
૮
"
જ્ઞાનસાર સૂત્ર વિવરણ, જાણીને તેષામૃતથી સુખીયા થવું, પરમ રસાયન ઘર્મ સદા સુખકારજો. શ્રી જિનવરજી ઉપશમ આદરવા કહે, જૈન સેવકને રૂચે નિરંતર તેહ જે, શ્રી જિન સદ્દગુરૂ ભક્તિ પુન્ય પસાથથી, ઈષ્ટ ફળે ગુણસ્થાન મે શિવ ગેહ જે.
ઈ. ૯
પેરી ચાળી લટકા મટકા કરતાં ચાલ્યા–એ રાગ, શાને માટે ! ઈર્ષ્યાગ્નિથી મન બાળે, કેને ભાઈ કે? બીજું અંતર પરજાળે; મત્સરના રે ઉત્કર્ષે, સનના રે અપક; મેહાન્તાપે કાંઈ ન ભાળે
શાને ૧ સમજી હવે શાણે થાને, સદ્દગુરૂને શરણે જાને; ચિતે ચેતી લે ધર્મશિક્ષા, સંત સુખી સર્વકાળે, માટે ડાહ્યા થૈને કર પ્રીતિ શમની સાથે.
શ્રી કપૂર વિજયજી જન લાઇબ્રેરી. માણસા.
ज्ञानसार सूत्र विवरण. હૃતિ પાના (૭).
(અનુસંધાન પૃષ્ઠ ૧૯ થી). ભવવાસથી વિમુખ થયેલા સાધુજને એ પણ વિષય વિકારથી કેટલું બધું સાવચેત રહેવાની જરૂર છે તે શાસ્ત્રકાર તેિજ જણાવે છે.
आत्मानं विषयैः पाशैर्नववासपराङ्मुखम् ।।
इंद्रियाणि निवघ्नति, मोहराजस्य किंकराः ॥४॥ ભાવાર્થ–સંસારબંધનથી ચકિત થઈ ગયેલા ત્યાગી પુરૂષને પણ મોહ રાજાની આણુમાં રહેનારી ઇન્દ્રિય વિષયપાશવડે નિયંત્રી લે છે, તે બીજા ભવાભિનદી પ્રાણીઓને પાશમાં પાડી નાંખે તેમાં તે કહેવું જ શું ! .
વિવેચન—વિષયાસક્તિથીજ રાગ દ્વેષ અને મહાદિકની ઉત્પત્તિ થાય છે, રાગાદિક વિકારથીજ અવિધ કમની રચના થાય છે, અને એ અણુવિધ કર્મના
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
૩૬
જે જીવને સસારમાં જન્મમરણાદિક દુઃખ સહેવાં પડે છે; તેમ છતાં જીવ વિયાતિ તજી દેતેા નથી, વિષયરસ ચાખવાનેા જીવને અનાદિ કાળના અભ્યાસ છે, અને તેથી પરિણામે ને કે જીવને અન'તા દુઃખ સહેવા પડે છે તેપણુ • મધ્રુમિંદવા' ની જેમ તે વિષયરસ તજી શકતા નથી. મધુબિંદુવાનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, અને તે પરિશિષ્ટ પર્વ'માં વિસ્તારથી ઉપનય સાથે બતાવેલુ` છે. સદ્દગુરૂ સ’સારી જીવને તુચ્છ વિષયરસ તજવા ઉપદિગે છે;અને સમજાવે છે કે “હે ભદ્રે ! વિષયસુખથી વિમુખ થઇ વિષયની પરાધીનતા તજી તું તારા આત્માને એળખ. કરતુરીયા મૃગલાની જેમ સુખને માટે મિથ્યા દેડાદોડ ન કર. તારા આત્મામાંજ સહુજ અનત સુખ ભર્યું છે તેની તું સ્થિરતાથી પ્રતીતિ કર અને તેનીજ ગવેષણા કરે. ખરી શ્રદ્ધાથી આત્માના સહજ સુખની ગવેષણા કરતાં તે તને તારા આત્મામાંથીજ મળી શકશે; પરંતુ તેને માટે સદ્ગુરૂ જે જે શુભ આલંબન સેવવાના કહે તેનું તુ સાદર સેવન કર, અને જે જે પ્રમાદાચરણ તજવાનું કહે તે તુ’ તરત તજી દે. શુભ આલબન સેવ્યા વિના અને પ્રમાદ્દાચરણ તયા વિના તુ કદાપિ સાચું સહજ નિરૂપાધિક સુખ મેળવી શકીશ નહિં. માટે મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદ્વિક પ્રમાદને દૂર તજી અહિંસા સયમ અને તપ લક્ષણ શુદ્ધ ધર્મનું આલ'બન લે. એ અનુપમ ધર્મને પ્રમાદ રહિત સેવવાથી પૂર્વે અનંતા જીવા સહજ નિરૂપાધિક અખંડ સુખને પામ્યા છે; વર્તમાન કાળે પામે છે અને ભવિષ્ય કાળમાં પામશે. જે જે મહાનુભાવે! તીર્થંકરપદવીને પામ્યા, યાવત્ સકળ કર્મને ક્ષય કરી મેક્ષપદવીને પામ્યા તે સર્વે શુદ્ધ ધર્મના પ્રભાવે પામ્યા છે.’” સદ્ગુરૂની એવી શિક્ષા સાંભળી કઇક ભવ્ય જને વિષયસુખથી વિત થઇ વિષયને વિષવત્ લેખી સ્વહિત સાધવા ઉજમાળ થાય છે, ત્યારે કેટલાક પ્રમાદગ્રસ્ત જને વિષયરસમાં મુ ઝાયાથી તેનેજ સાર સમજી સદ્ગુરૂની પણ હિત શિક્ષાને અવગણી વિષય સુખમાંજ મગ્ન થઇ રહેછે. કેટલાક ભવભીરૂ જના છતા ભાગને તજી દે છે, ત્યારે કેટલાક ભવાભિન'દી જના અછતા ભેગની પણુ અભિલાષા રાખે છેઅને તેને માટે તન મન તેાડી મરે છે. જ્યાંસુધી વિષયવાસના પ્રખળ છે ત્યાંસુધી ગમે તેટલા હુડથી તેનેદાબી દેવા પ્રયત્ન કર્યાં છતાં તદનુંકુળ સૉંચેોગો મળતાં તે તરત જાગૃત થઈ ન્તય છે. માટે જેમ બને તેમ વિષયવાસનાને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઇએ. વિષયવાસના જ્યાંસુધી નિર્મૂળ કરી નથી ત્યાં સુધી વિરક્ત સાધુએને પણ નિશ્ચિંત રહેવા જેવુ નથી, કેમકે કંઇક છળ પાસીને મેહુના સુભટે તેમને પણ વિષયપાશમાં પાડી નાખે છે; માટેજ સર્વ પ્રમા દ તજી સાવધાનપણે વિષયવાસના નિષ્ફળ કરવા તપનયમનું સેવન કરી શુદ્ધ અહિંસક ભાવને પોષી આત્માને સ્વસ્વભાવમાંજ રમાવવા યેાગ્ય છે; પણ મેહવશ વિરૂદ્ધપણે નતી વિષયવિકારથી કેવળ આત્માને મલીન કરાય છે, તેથીજ જ્ઞાની
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂવ વિવરણું. પુરૂ વિષયવાસનાને તજવા-નિમ્ન કરવા ભાર મુકીને કહે છે, તે આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખી પરિશીલન કરવા યોગ્ય છે. જે સંયમમાં ખરેખર દઢ છે તે મહાનુભાવેજ વિષયવાસનાને નિર્મૂળ કરી શકે છે, અને જે સ્વસંયમમાં દઢ રહી વિષયવાસનાને નિર્મુલ કરે છે તે સંત જન જે સહજ સુખને અનુભવ કરે છે તે ખરેખર નિરવધિ છે. કહ્યું છે કે “સર્વ ઉપાધિથી સર્વથા છૂટેલા, રાગ દ્વેષાદિક તાપથી મુકત થયેલા અને પ્રશાંત ચિત્તવાળા મહાનુભાવો જે નિરૂપાધિક સુખ પામે છે તેવું સુખ ચકવતી પણ પ્રાપ્ત કરી શકતા નથી.” “રાગ દ્વેષ અને મોહ વિકારથી સર્વથા મુક્ત થયેલા વીતરાગી પુરૂ જે સુખ પામે છે તે તેએજ જાણે છે, અન્ય કેઈ તે જાણી શકતા નથી. કેમકે વિષ્ટામાં જ મગ્ન રહેનાર સુકર સુરલોકના સુખને શી રીતે જાણી શકે?”
જે જી કામાંધ છે તે નિઃશંકપણે વિષયસુખમાંજ રમે છે, અને જે જિન વચનમાં રકત છે તે ભવભીરૂ અને તેથી વિરમે છે. જેમ ખેળમાં પડેલી માખી પિતે પિતાને મુકાવવા સમર્થ થઈ શકતી નથી, તેમ વિષયરસમાં ડુબેલા માણસ પણ તેમાંથી મુકત થઈ શક્તા નથી. સમર્થ એવા જ્ઞાની પુરૂષના હરતાવલંબનની તેમને અવશ્ય જરૂર રહે છે.
પાસવર્ડ અને પંજરવડે પગા જાનવ અને પંખીઓ બંધાય છે તેમ યુવતીરૂપ પાંજરામાં પૂરાયેલા પુરૂ કલેશને પામે છે. યુવતી જનની સાથે સંસર્ગ કરનાર દુઃખ વહોરી લે છે. કેમકે બિલાડી સાથે સંગ કરતાં મૃષકને સુખ હોઈ શકે. જ નહિ, હરિ હર બ્રહ્મા ચંદ્ર સૂર્ય અને કાર્તિક સ્વામી વિગેરે લિકિક દેવે પણ સ્ત્રીઓનું દાસત્વ કરે છે, માટે વિષયતૃષ્ણાને ધિક્કાર છે. “શ્રી સંબંધી વિષય સુખમાં આસક્ત થયેલા મૂઢ અને શીત તાપાદિક સહન કરે છે, વિવેકશૂન્ય થઈ એલાચી પુત્રની પરે સ્વજાતિને તજી દે છે અને રાવણની પેરે સ્વજીવિતને પણ તજે છે.” વિષયતૃષ્ણને વશ થઈને જીવ એવા પ્રચ્છન્ન પાપ કરે છે કે જે તેમને પ્રકાશવા બહુ મુશ્કેલ પડે છે અને જીવિત પર્યત શલ્યની પેરે સાલે છે.
| સર્વ હિતશિક્ષાને સાર એ છે કે, સુજ્ઞ જનેએ સંતોષવૃત્તિ ધારી, તપસયમનું યથાશકિત સેવન કરી, વિષયતૃષ્ણને તજવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવાથી જ સહજ સુખ પ્રાપ્ત થઈ શકશે, અને અંતે પરમ હિત થશે; મન તથા ઈ. દ્રિને નિગ્રહ કર્યાથીજ પરમેય પ્રાપ્ત થઈ શકે છે. ચતઃ
मनमरणे दियमरणं, इंदियमरणेण मरंति कम्मा । अम्ममरणेण मुख्को, तम्हा मणमारणं पचरं ।।
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન ધર્મ પ્રકાશ. અર્થાતુ-મનને મારવાથી ઇદ્રિ સહેજે શાંત થાય છે, ઇદ્રિ શાંત થઈ જવાથી રાગ પાદિક ભાવિકર્મ તથા મહાદિક દ્રવ્ય કર્મને પણ લય થાય છે, અને કર્મને લય થવાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે, માટે મનને જ મારવું–વશ કરવું જરૂ
નું છે. શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે મન તથા દિન નિગહ અનુગ્રહના સંબંધમાં કહેલું મધ મનન કરવા લાયક છે. તે આ પ્રમાણે
પાંચ ઘડા એક રપ જીત્ત, સાહેબ ઉસ ભીતર સૂતા | એક ઉસકા મદમત વારા, ઘરેણું દેરાવનારા //
૧ ઘેર જુડે એર ઓર ચાહે, રોકુ ફિરિ ફિરિ ઉવટ વાહે ! વિષમ પંથે ચિહું ઓર અધિરા, તબ ન જાગે સાહિબ પ્યારા પાંચમારા ખેડુ રથકું દૂર દવે, ખબર સાહિબ દુઃખ પાવે ll રથ જગલમાં જાય અસુ, સાહિબ સોયા કછુઆ ના બુઝે પાંચે છે ૩ ચેર ઠગેરે ઉહાં મીલી આયે, દેનેÉ મદપ્યાલા પાયે છે રથે જંગલ ઝીરણ કીના, માલ ધનોકા ઉદારિ લીના પાંચેય છે જો ધની જાગ્યા તબ ખેડુ બાંધ્યા, રાસી પરના લે ગીર સોયા! ચર ભગા રથ મારગ લાયા, અપને રાજ વિનય જીવું પાયા | પાંચે છે ૫ છે
આ પદમાં અવું રૂપક બતાવ્યું છે કે—શરીરરૂપ રથને પાંચ ઈદ્વિરૂપ પાંચ ઘડા જડેલા છે, આત્મા એજ તેને સ્વામી તે રથમાં સુતે છે, મને એજ તેને સારથિ છે, તે સ્વામિની નિર્બળતાને લાભ લઈ ઇદિયરૂપ અને પિતાની ઈચછા મુજબ વિટ રાતે લઈ જઈ સ્વામીને બેહાલ કરે છે. વિષમ વાટે જતાં માર્ગમાં રાગ કેટ્રિક એરટા મળે છે, તે સ્વામીનું સર્વસ્વ લુંટી લઈ રથને પણ જીર્ણ કરી નાખે છે. પિતાની આવી દુર્દશા થયેલી જોઈ-જાણ સ્વામી જાગી ઉઠે છે, અને સદબુદ્ધિ રૂ૫ રાશ તથા પુરૂષાર્થરૂપ પરણે હાથમાં લઈ મન તથા ઇદ્રિરૂપ સારથિ તથા ઘાડાને કબજામાં ભણે છે, અને પછી તેમની સહાયથી જ પિતાનું સર્વવ પાછું પ્રાપ્ત કરે છે. મતલબ એવી છે કે--મન તથા ઈદ્રિયને વશ થઈ જવાથી આત્મા રાગ દેવ તથા મહાદિક વિકારોથી પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, અને એજ મન તથા દિને વશ કરવાથી રાગ દ્વેષાદિક દુષ્ટ દેને દૂર કરી આત્મા અક્ષય સુખને પ્રાપ્ત કરી શકે છે. વિષયસુખમાં આસક્ત થયેલા બહારની ખોટી વસ્તુમાં મુંઝાઈ જાય છે. અને જે પોતાની જ ખરી વસ્તુ પિતાની પાસે જ હોય છે તેને ભૂલી જાય છે. તેજ વાત શાસ્ત્રકાર બતાવે છે–
गिरिमृत्स्नां धनं पश्यन् , धावतींजियमाहितः । अनादिनिधनं झान, धनं पार्थ न पश्यति ।। ५ ॥
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સંત્ર વિવરણ.
૩૯
ભાવાર્થ ઇંદ્રિયસુખમાં મેાહિત થયેલા જીવ પર્વતની માટીને ધન માનીને તે લેવા દોડે છે; પરંતુ અનાદિ અનંત એવુ' જ્ઞાનરૂપ ધન પાતાની પાસેજ છે ( પોતાનાજ ઘટમાં છે ) તેને તે જોતે નથી. ૫.
વિવેચન—પાંચ ઇંદ્રિયના વિષયસુખમાં મુંઝાઈ ગયેલા જીવ તે કલ્પિત સુખના સાધનભૂત લક્ષ્મીને માટે પર્વતમાં રહેલી નાના પ્રકારની ધાતુએની ખાણા કે માટી ખોદી તેમાંથી લક્ષ્મી પેદા કરવાની આશાથી ઢોડધામ કરે છે, તેને માટે અનેક પ્રકારના પાપારભ કરે છે. વળી ભુખ, તૃષા, ટાઢ, તડકા સહન કરતા કુંત્રચિત્ મરણાંત દુઃખને પણ પામે છે. અંતે ધારેલી લકમી મળે છે અથવા નથી પણ મળતી. કવચિત્ કલ્પિત લાભ પણ થાય છે, અને હાનિ પણ થાય છે. પરંતુ મેહવશ થયેલા પ્રાણી પાતાનુ ધાર્ય કરવાને જેટલો અને તેટલા પ્રયાસ ગમે તેટલુ ોખમ ખેડીને પણ ઉડાવે છે. જેમ આંખમાં પીળી [ કમળા ] થઇ જવાથી સર્વત્ર પીળુ' પીળુ જ દેખાય છે તેમ મિથ્યાત્વ મેહુથી પરવશ થયેલા વિષયાસક્ત જીવ પણ જ્યાં ત્યાં સોનુંજ દેખે છે, અને તે લેવાને વિવેકવિકળ ની દિવાનાની પરે દોડે છે. પેાતાનીજ પાસે સાર વસ્તુ છે. તેનુ' તેને ભાન પણ નથી, તે તેને માટે આદર તા હેયજ શાને ? જ્યાં સુધી મેહુની ખુમારી ચઢી હોય છે ત્યાં સુધી આવીજ દુર્દશા ખતે છે. જયારે મેહનુ જોર નરમ પડે છે ત્યારે વિષયાસક્તિ ઘટે છે અને ભાગ્યયેાગે સત્ સમાગમ મળે છે. ત્યારેજ સદ્ગુરૂ તેને સદુપદેશવર્ડ પારકી આશા તજવા અને પોતાને સ્વાધીન એવું જ્ઞાનામૃત પીવા બોધ આપ છે, યથા
આશા આરની કયા કીજે, અવધુ ! જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વાર લેાકનકે, કુકર આશાધારી;
આતમ અનુભવ રસ કે રસીઆ, ઉતરે ન કબહુ ખુમારી, આશા॰ ↑ આશાદાસીકે જાયે, તે જન જગકે દાસા;
આશા ર
આશા ૩
આગાદાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાડી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. અગમપીઆલા પીએ. મતવાળા, ચીન્હી અધ્યાતમ વાસા; આનંદ ઘન ચેતન વહી ખેલે, દેખે લાક તમાસા. આશા ૪ એ મહાપુરૂષ જણાવે છે કે પારકી આશા વિષયતૃષ્ણા–પરસ્પૃહા વિષ જેવી દુ:ખદાયી છે. વિષયરસના આગી જને ફેંકરની પેરે ડામ ઠામ ભટકી વિષ યની ભિક્ષા માગે છે, ઠેકાણે ઠેકાણે અપમાન પામે છે, વિવિધ પ્રકારનાં કષ્ટ સહે છે,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને ધર્મ પ્રકાશે. તે પણ તે પર આશા તજતા નથી. પરસ્પૃહા સમાન કે દુઃખ નથી અને નિડતા સમાન કેઈ સુખ નથી, એ સુખદુઃખનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે. આવા હિતવચનથી ગુરૂ મહારાજ ભવ્ય જીવને બોધે છે અને કહે છે કે-એકાંત અહિતકારી પરઆશા તજી સ્વાધીન એવું જ્ઞાનામૃતનું જ સેવન કરવું શ્રેયકારી છે. જ્ઞાનામૃતનું પાન કર્યા વિના પરસ્પૃહા મટવાની નથી. જ્ઞાનામૃતનું સેવન કરી જેણે પરસ્પૃહા તજી દીધી છે તેને અનુભવરસની-શાંત રસની ખરી ખુમારી જાગે છે અને તે ખુમારી કદાપિ ઉતરતી નથી. જેને ખરી ખુમારી જાગી છે તે જેમ સ્વાનુભવ રસની પુષ્ટિ થાય તેમ તન મન વચનનો સદુપયોગ કરે છે, તેને કંઈ પણ દુરૂપયોગ કરતાજ નથી. છેવટ સર્વ પૃહાને તજી કેવળ નિઃસ્પૃહપણે સર્વથા સ્વપર હિત કરવા ઉજમાળ રહે છે. જે વિકરણ શુદ્ધિથી જગત્માનું હિત કરી શકે છે, તે નખથી શીખ સુધી સ્વાનુભવ રસમાં મગ્ન રહે છે, મતલબ કે સદ્દગુરૂના હિત વચનને આદર કરી પરપૃહાને વિષવતુ લેખી જે તજે છે અને અમૃત સમાન અનુભવ જ્ઞાનને જે અભ્યાસ કરે છે તે સર્વ વિષયવિકારને ટાળી સહજ સમાધિસુખને પ્રાપ્ત કરે છે. એવા તાત્વિક સુખને કણ ન અભિલ? મોક્ષાથી જ તે તે અવશ્ય અભિલજ. ફક્ત ભવાભિનંદી જજ તાત્વિક સુખને તિલાંજલિ દઈ વિષયતૃષ્ણાને આદર કરે છે.” શાસકારે કહ્યું છે કે “જે જિન વચનામૃતને અનાદર કરી, ભવ વિડંબનાકારી ઘેર વિષયરસને સેવે છે તેમને વારંવાર ધિક્કાર છે.'
જે માણસ મરણાંતે પણ દિન વચન બેલતા નથી તે પણ નેહરાગથી ઘેલા બની સ્ત્રીઓ પાસે બાળા કરે છે. “ઇ પણ જેનું માન-મહત્વ ખંડી શકે નહિ તેવા માણસને પણ સ્ત્રીઓએ પોતાના દાસ બનાવ્યા છે.” જેમ અગ્નિ પાસે સ્વભાવેજ મીણ ઓગળી જાય છે તેમ સ્ત્રીને સંસર્ગથી-પરિચયથી માણસનું મન દ્રવી કામાતુર થઈ જાય છે. “સિંહ, સાવજ, હાથી અને સંપદિક અતિ ક્રૂર જીવોને સુખે જીતી શકાય છે, પરંતુ મોક્ષમાર્ગમાં વિનકારી એક કામને જ જીતો મુશ્કેલ છે. જેણે કામને છ તેણે સર્વ કર્યું છે. ” “જે આ દુર્લભ માનવભવ પામીને સ્વાત્મશુદ્ધિ કરવા મન વચન અને કાયાને નિગ્રહ નહિ કરતાં કે વળ પંચેંદ્રિયના વિષયસુખમાંજ નિમગ્ન રહી પિતાના આત્માને રાગદ્વેષાદિક વિ કારવડે ઉલટ મલીન કરે છે તે મંદભાગી જને પિતાનાજ ગળા ઉપર કાતર વાહ છે.” “જેથી જીવ અમૃત સમાન ધર્મને વિશ્વવતુ ઉખે છે અને વિષ જેવા વિ ષમ વિષયભેગને અમૃત જેવા લેખ આદરે છે તેથી જણાય છે કે તે અંધ બની ગયો છે અથવા તેણે ધંતુર પીધો છે અથવા સન્નિપાતથી તેની ડાગળી ખસી ગઈ છે. તે જ્ઞાન વિજ્ઞાન કે ગુણાબર શા કામના કે વિષમ એવા વિષયમાં રાચી
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નસાર સૂત્ર વિવરણું.
૪
અંતે નરકાગ્નિમાં જઇ પચાવુ' પડે ? તેથી શાસ્ત્રકારે યુક્તજ કહ્યુ` છે કે “ જે જીવ રચમાત્ર વિષયસુખને માટે મનુષ્યપણુ' હારી જાય છે તે ભસ્મને માટે ગેાશીષ ચ’દનને બાળે છે, છાગને માટે અરાવણ હાથીને વેચે છે, અને કલ્પવૃક્ષને તેડી એરડા વાવે છેઃ અર્થાત્ આ અમૂલ્ય મનુષ્યભવ એવી રીતે એળે ગુમાવવાને માટે નથી. ” “ વળી જીવિતનું અસ્થિરપણુ, આયુષનું પરિમિતપણું અને મેસુખનું અક્ષયપણું જાણીને વિષમ એવા વિષયભોગથી વિરમવુ જ જોઇએ. ” મુમુક્ષુ જરાતે જેવી પાંચ ઇન્દ્રિયા દુય છે તેવી ખીજી કોઈ વસ્તુ સકલ જગતમાં દુય નથી.
આ જગમાં થયેલા એકજ વીર એવા શ્રીવીરપ્રભુએ ફરમાવ્યુ` છે કે-મુહ્યુ જતાએ નિર્મળ જ્ઞાન વૈરાગ્યથી મનને સ્થિર કરી પાંચ ઇન્દ્રિયાન કખ રાખવી અને જેમ જ્ઞાન વૈરાગ્યાદિક ઉત્તમ ગુણાની પુષ્ટિ થાય તેમ અનુકૂળ પ્રયત્ન સેવવે. એવા પ્રકારની પરમ હિતકારી શ્રીવીરપરમાત્માની આપેલી શિક્ષાને અનાદર કરી જે મંદભાગી જને આપમતિથી અવળા ચાલે છે તે ક્ષણિક એવા વિષયસુખમાં મુઝાઈ મહા વ્યથાને પામે છે, અને અમૃત સમાન જ્ઞાનાદિકના ઉત્તમ લાભથી સદા એનશીબ રહે છે. તેજ વાત ગ્ર‘થકાર જણાવે છે
=
पुरःपुरः स्फुरत् तृष्णा, मृगतृष्णानुकारिषु ।
જી
इन्दियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥ ६ ॥ ભાવા---આગળ આગળ સ્કુરાયમાન થતી તૃષ્ણાવડે ઝાંઝવાના જેવાં વિષયસુખને માટે જડ લેાકેા જ્ઞાનામૃતને અનાદર કરીને દે।ડધામ કરેછે. ૬ વિતેચન--જે પાંચ ઇન્દ્રિયો પોતાને પૂર્વ પુણ્યયેાગે સાંપડી છે. તેને ૬લભ માનવભવ પામીને કેવો સદુપયોગ કરવા જોઈએ, તે સમ્યક્ જ્ઞાનના અભાવે નહિં જાણનારા અને મિથ્યા મેહ (અજ્ઞાન) યેગે ઉલટા તેને દુરૂપયોગ કરનારા જડ લેકે જેમ જેમ ઉપસ્થિત થએલા ઇંદ્રિયાના વિષયેામાં રતિ (પ્રીતિ) વડે પ્ર‰ત્તિ કરે છે, તેમ તેમ સતેષ વળવાને અટલે વિષયતૃષ્ણા વધતીજ ાય છે. જેમ જેમ તૃષ્ણા વધતી જાય છે, તેમ તેમ મૂઢ આત્મા વિષયસુખમાં વધારે વધારે મુઝાઇ તે ક્ષણિક વિષયસુખ માટે અધિક પ્રયત્ન કરે છે, અને એ પ્રકારે વિષયસુખમાંજ આસક્ત બની પેાતાની બધી જીંદગી બરબાદ કરે છે; તેમ છતાં પરિણામે સતાય વિના સુખ પામી શકતે નથી, અને દુઃખ તે તેમાં ડગલે ડગલે અનુભવવાં પડે છે, તેપણુ મૂઢ જીવે તે મધલાળ તજી શકતા નથી. અલ્પ માત્ર કપિત સુખ ને માટે મઢ પ્રાણીએ અનલ્પ સુખ હારી જાય છે. સતાષવ તનેજે સુખ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે, તેને વિષયાંધ જીવને ગધ સરખા પણુ આવતે નથી, ત્યારે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જન ધર્મ પ્રકાશ. સંતેષી જીવ પિતાને ચકાતી કરતાં પણ અધિક સુખી લે છે. તૃપ્તિ અષ્ટકમાં કહ્યું છે કે–વિષયભેગથી અતૃપ્ત એવા ઈદ્ર કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. દુનિયામાં સુખી માત્ર જ્ઞાનામૃતથી તૃપ્ત અને નિરંજન કર્મકલંકથી મુક્ત થયેલા
એવા મુનિજને જ છે. “નિરૂહી નિરાશી નિર્લોભી સંતોષી સાધુ ચક્રવતથી અને ધિક સુખી છે. જ્ઞાનામૃતથી તે સદા સુપ્રસન્ન રહે છે. જ્ઞાન જ અભિનવ અમૃત, અભિનવ રસાયણ અને અભિનવ એશ્વર્યા છે. તે જે ભવ્યજનને પ્રાપ્ત થયેલ છે તેજ ખરા સાભાગી છે. એવા અપર્વ જ્ઞાન વિનાના માણસો પશુ સરખાજ છે, માટે આ મૂલ્ય માનવભવ પામીને એવું અપૂર્વ જ્ઞાન-આત્મજ્ઞાન -અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા પૂરત પ્રયત્ન કરી જોઈએ. આત્મજ્ઞાન આત્માનુભવી ગિઓના અનુગ્રહથી પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાત્માઓને અનુગ્રહ એગ્ય જીને થાય છે. એવી યોગ્યતા વિષયાસક્તિ વિષયવિકાર-વિષયવાસના તજી સશુરૂની યથાવિધિ ઉપાસના કરતાં સહેજે સંપજે છે. જે જ વિષયાદિક પ્રમાદને વશ થઈ સંત સમાગમથી વિમુખ જ રહે છે તેમને તે આહાર, ભય, મિથુન અને પરિગ્રહરૂપ સંજ્ઞાચતુષ્કથી પશુની પેરે સ્વજીવન સમાપ્ત કરવાનું થાય છે. પવૃત્તિ તેમને પ્રિય લાગે છે, તેમાં જ તે રચ્યાપચ્યા રહે છે. આત્મગુણ પ્રતિ તેને લક્ષ્ય જ હોતું નથી. તેથી આત્માની તાત્વિક ઉન્નતિને માગ જાણવાનું કે આદરવાને તે તમા રાખતા નથી. આવા પામરજન ઉ. પર સદ્ગુરૂને અનુગ્રહ થઈ શકતું નથી. કેવળ પશુવૃત્તિવડે જીવનારા લેકે સ્વપ રહિત સાધવાને કઈ રીતે અધિકારી થઈ શકતાનથી તેમની સર્વશક્તિ ઓટે તેજ ખર્ચાઈ જાય છે. સગુણ પ્રાપ્તિ માટે જે મન, વચન અને કાયાને સદુપયોગ કરે જોઈએ તેને બદલે તે તન મન અને વચનને વિષયેદ્રિયને પિષવાને માટે ગેરપગ કરી વિષયજાળમાં ગુંથાઈ જઈ, કલિપત સુખમાં લલચાઈને સર્વ સત્યામગ્રીને કેવળ નિષ્ફળ કરી નાખે છે. પોતાની જ નિબળતાથી વિષયજાળમાં ફસાયેલા પામર પ્રાણીઓ સાચા સુખને ગંધ પણ કયાંથી પામી શકે ? કહ્યું છે કે “સત્ય શ્રત શીળ વિજ્ઞાન તપ અને વૈરાગ્ય એ સર્વ ક્ષણમાત્રમાં વિષય રૂપ વિષના ગે મુનિ પણ ગુમાવી દે છે. જ્યારે મુનિમહામાને પણ વિષયસંગથી આટલી બધી હાનિ થાય છે ત્યારે વિષયસુખમાંજ રચ્યાપચ્યા રહેનાર ઈતર અણ જનેનું તે કેહેવું જ શું? ” તેથીજ શાસ્ત્રકાર છવને વારંવાર એવીજ હિતશિક્ષા આપે છે કે
રે મુઢ જીવ! વમતિકપિત ક્ષણિક સુખમાં લુબ્ધ થઈ તું શા માટે ચંદ્રમા સમાન ઉજવલ યશને અને નિરૂપમ એવા અક્ષય સુખને હારી જાય છે. ” અક્ષય અનુપમ એવું મેલસુખ જેથી સાધી શકાય એવી અનુકૂળ સામગ્રી પુનઃપુનઃ મળવી મુશ્કેલ છે. તેને તુચ્છ વિષયસુખની ખાતર ગમાવી દેવી એ કેવળ મતિ મૂના છે. કેમકે તેવા માતિમોહથી ગમે તેટલી ઉંચી હદે ચઢેલા પુરૂષને પતિત
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણુ યાત્રાને અનુભવ. થતાં વાર લાગતી નથી. કહ્યું છે કે “ વિષય અગ્નિ પ્રજવલિત થયે સતે ચારિત્રના સંપૂર્ણ સત્વને બાળી નાખે છે અને સમ્યકત્વને પણ નષ્ટ કરી જીવને અનંત સં. સારી અનંતકાળ પર્યત સંસારચકમાં પરિભ્રમણશીળ બનાવે છે. ”
આ ભયંકર ભવાટવીમાં જીવોને એવી તે આકરી વિષયતૃષ્ણ જાગે છે કે જેથી વૈદપવી સરખા સમર્થ જ્ઞાનીને પણ નરકનિદમાં અનંત કાળ પર્યત ૨. ઝળવું પડે છે. વિષયરસમાં આસક્તિ ધારવાથી જીવની થતી અવંતી વિડંબના બતાવી, તેવા દુરંત દુઃખદાયી વિષયથી વિરક્ત થઈ સંતોષવૃત્તિ ધારવા અને અભિનવ અમૃત સમાન જિનવાણીનું પાન કરવા આ શ્લેક વડે વ્યંગમાં ઉપદેશ આપેલે છે તે સુજ્ઞ જનોએ સમજી રાખવા એગ્ય છે.
અપૂર્ણ
नवाणु यात्रानो अनुभव..
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ થી). છરી પાળવી એમાં છ ને રી એવા બે શબ્દો છે. છ તે સંખ્યાવાચક છે પણ રી છએ પ્રકારની ક્રિયાઓમાં છેવટે આવતા રી અક્ષરને સૂચક છે. તે છે, પ્રકારની કિયાને માટે સંસ્કૃત એક લેક છે. તેમજ ગુજરાતી પદ્યમાં તેના અવાચક શબ્દ છે. સર્વે વાંચનારાઓને ઉપયોગી થવા માટે ગુજરાતી વાક્યો આ નીચે બતાવવામાં આવ્યાં છે.
૧ એકલ આહારી-દરેજ એકાસણું કરવું.. ૨ સચિત્ત પરિહારી-સચિત્તને સર્વથા ત્યાગ કરે. . ૩ ગુરૂ સાથે પદચારી–ગુરૂ મહારાજની સાથે પગે ચાલવું. ૪ ભય સંથારી–ભૂમિએ સુવું, લીપર ન સુવું. ૫ બ્રહ્મચારી-કાયાએ બ્રહ્મચર્ય પાળવું. જ આવશ્યક દવારી--બે ટંક પ્રતિકમણ કરવું (રાઈ દેવસી).
બીજી રીતે પણ આ છરી ગણવેલી છે. તેમાં બે ટંક પ્રતિકમણને સ્થાનકે - મકિતધારી એ કરી કહેલી છે. તેની વ્યાખ્યામાં સમકિત પાળે, ત્રિકાળ પૂજા કરે, બેટંક પ્રતિક્રમણ કરે ને પચ્ચખાણ કરે એમ જણાવેલું છે. આ છરીમાં એકલઆહારી એટલે એકાસણું કરનારને સચિત્તને ત્યાગ તે હેયજ છે, તેથી તેને જુદી પાડવાને
alહારી સૂમિયંeતારી, થાંવાની સત્તાધારી | यात्राकाले सर्वसचित्तहारी, पुन्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥ १ ॥
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
જૈન ધર્મ પ્રકાશ
હેતુ શે ? એમ સવાલ થાય તે તેના ખુલાસા એ છે કે-અકલ આહારી શબ્દે એ કાસણું કરવું... આવા નિર્ણયને બદલે એક વખત જમવુ' એમ હોય તે એ બે રી તુટી પડી શકે છે. ભૂમિસ થારીમાં ખનતાં સુધી પેાસહુની જેમ સથારે કરવા - ચિત છે. કારણકે એ રીની વ્યાખ્યામાં ભૂમિએ સુએ અને પેરિસી ભણાવે એમ કહેલ છે. ગુરૂ સાથે પાદચારીમાં પગે ચાલવુ તેઉઘાડે પગે ચાલવાનું સમજવુ'. અણુછુટકે કુંતાનનાં મેળ વાપરવા પડે તે ખુદી વાત છે પણ પગરખાં પહેરવાં તે તે તદ્ન વર્ત્યજ છે. કારણ કે તેથી વયતના પળી માકતી નથી. બાકીની રીના તાય સમજી શકાય તવા છે.
આવી રીતે છ રી પાળીને સિદ્ધાચળ તીર્થ આવ્યા પછી પણ દરેક યાત્રા કરહારે-નવાણુ યાત્રા કરનારે તો અવશ્ય છરી પાળવાની છે. તેમાં ગુરૂ સાથે પદ્મચારીને પ્રદલે એકલા પાડચારી સમજવું, એટલે પગે ચાલીને યાત્રા કરવી. પછી બીજી રીતે સહેજે સમજી શકાય ને પાળવાની ઇચ્છાવાળાથી પાળી શકાય તેવી છે, તેમજ તે પાળવાની જરૂર પણ છે.
એ પ્રમાણે છ રી પાળીને નવાણુ યાત્રા કરનારે તે ઉપરાંત ખીન્નુ` શુ` શુ` દ રરોજ કરવુ અને નવાણુ યાત્રામાં સમુદાયે શું કરવું તે આ નીચે બતાવવામાં
આવે છે—
૧. દરરોજ પ્રાત:કાળે જીવયતના ખરાખર થઇ શકે તેવે વખતે યાત્રા કરવા જવું અને તી રાજને ભેટવા. ( મુખ્ય વૃત્તિએ ચાલીનેજ યાત્રા કરવી ચાગ્ય છે. ) ૨ હરરાજ પરમાત્માની અષ્ટપ્રકારી પૂક્ત પોતાની શક્તિ અનુસાર ઉત્તમ ઉત્તમ ગ્યે વડે કરવી,
૩ પાંચ સ્થાનકે અવશ્ય ચૈત્યવંદન કરવાં. ( તળાટીએ ગિરિરાજની સામા, પ્રથમ દેરાસર શ્રી શાંનનાથજીનુ આવતુ હેવાથી ત્યાં,રાયણના વૃક્ષનીચે ભગવતની પાદુકા છે ત્યાં, શ્રી પુંડરિક ગણધર સામે અને તીર્થંધિરાજ શ્રી ઋષભદેવ પરમાત્માની સમીપે )
૪ ગિરિરાજના ગુણ ઞ'ભારી નવ ખમાસમણ દેવાં.
૫ ગિરિરાજની આરાધના નિમિત્તે નવ લેગસ્સના કાઉસ્સગ કરવે,
૬ અગ્રવૃત્તને અવસરે નવ સ્વસ્તિક કરી નવ કળ ને નવ નવેદ્ય ધરવાં,
૭ મૂળનાયકજીના ચૈત્યની ફરતી ત્રણ પ્રક્ષિણા દેવી.
૮ લાખ નવરને ૯૯ દિવસમાં ૫ પરે! કરવા માટે દાજ દેશ નવકારવાળી બાધા પારાની ( પારા દી: નવકાર ગણવા રૂ! )
વી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણું યાત્રાના અનુભવ,
૪૫
૯ સચિત્તત્યાગ, એકાસણું, બ્રહ્મચર્ય, ભૂમિશયન અને બેટક પ્રતિક્રમણ એ પૂર્વ છ ીમાં બતાવ્યા પ્રમાણે યથાશક્તિ કરવુ’
૧૦ આ તીર્થનાં નવાણુ નામો પૈકી એકેક નામની એક છુટી નવકારવાળી દરરોજ ગણવી. તેમાં તેના નામની સાથે ગિરિવરાય નમઃ એટલા અક્ષરા ઉમેરવા. નવાણુ યાત્રા પૂરી થતાં સુધીમાં શું શું કરવુ તે નીચે પ્રમાણે
૧ એક લાખ નવકાર ગણવા.
૨ પાંચ સ્નાત્ર ભણાવવા. ( તેના સ્થાન ઉપર ચૈત્યવ ંદન કરવાના સ્થાન બતાવ્યા . છે તેજ યાગ્ય જણાય છે. )
૩ એકવાર વિશેષ ભક્તિ નિમિત્તે નવાણું પ્રકારી પૂજા ઉત્તમ ઉત્તમ દ્રવ્યે વિશેષે મેળાવીને ભણાવવી. તે પ્રસંગે નવાણુ સ્વસ્તિક તથા નવાણુ દીપક કરવા, અથવા નવાણુ દીવેટને એક દીવેા કરવા.
૪ મૂળનાયકજી મહારાજની શકિતના પ્રમાણમાં શ્રેષ્ઠ રીતે આંગી રચાવવી, રોશની કરાવવી, ગીતગાન કરાવવુ, વાજીત્રા વજડાવવાં.
૫ શક્તિ હાય તેા રથયાત્રા કઢાવવી,
૬ મૂળ નાયકજીના ચૈત્ય ફરતી એક સાથે ૯ પ્રદક્ષિણા દેવી તથા ૧૦૮ ખમાસમણુ દેવા.
૭. એ ગિરિરાજપર ચડવાના જેટલા માર્ગ છે તે તમામ માર્ગો જેને પાગા કહેવામાં આવે છે તે ફરસવી. હાલમાં પાલીતાણાની ચાલુ પાગ ઉપરાંત ઘેટીની પાગ, રાહિશાળાનો પાગ અને શત્રુંજયા નદીની પાગ એ ત્રણ પાગ ગણવામાં આવે છે. ( ઉપરાંત એક ગણુધાળની પાગ પણ છે). શત્રુજયાની પાગે ચ ડતાં શત્રુજયામાંથી પાણી ગળીને લેવુ અને તેનાવડે સ્નાન કરી ત્યાં પગલાં છે ત્યાં પૂજા કરી શત્રુંજયાનું જળ લઇને ચડવું અને તેનાવડે ઉપર મૂળનાયજીની પખાળ કરવી.
૮ દોઢ ગાઉની, છગાઉનો અને બાર ગાઉની પ્રદક્ષિણા પગે ચાલીને દેવી. તેમાં દોઢ ગાઉની નવ ટુંક ફરતા જે સમગ્ર ગઢ છે તેની ફરતી ફરવાની છે,છ ગાઉની પ્રદક્ષિણામાં ભગવંતના સ્નાત્રજળની ભૂમિ જેને ઉલખાજોડ કહે છે તે, અજિતનાથ તે શાંતિનાથજીના ચતુર્માસની ભૂમિ, ચિલ્લણ મુનિએ પ્રકટ કરેલા ચિલ્લણ સરાવરવાળી ભૂમિ અને શાંત્ર પ્રદ્યુમ્નનો નિર્વાણુ ભૂમિ (ભાડવાના ડુ‘ગર) એટલા ની ક્રસના થાય છે, ખાર ગાઉની પ્રદક્ષિણામાં ક બગિરિ ને હ્રસ્તગિરિનો યા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાં
સારા
ત્રાનો લાભ મળે છે. ( કેટલાએક ચિલ્લણ તલાવડીથી સિદ્ધ વડ ધરાયું જ વાના રસ્તાવાળી ત્રણ ગાઉની પ્રદક્ષિણા પણ કરવાનું' કહે છે. )
હું એક વાર ડુ ંગરપુજા કરવી. આ ડુંગરપૃા કરવાના હેતુ નવાણુ યાત્રા ૬૨મ્યાન જે કાંઇ આશાતના થઈ હોય તેના નિવારણા, ગિરિરાજ પણ પૂજનિક હાવાથી તેની પૂજા કરવા અર્થે તેમજ તળાટીથી માંડીને રામપેાળ પર્યંત માગમાં જુદી જુદી દેરીઓમાં જે જે તોર્થંકરાના અને મુનિરાજનાં પગલાં છે તેમજ કાઉસગ્ગ મુદ્રાએ પ્રતિમાએ છે તેની પણ એકવાર પુજા કરવીએ જણાય છે. આ પ્રસંગે નારદ, અયમત્તા, દ્રાવિડ ને વાલિખિલ્યએ ચાર; રામ, ભરત, શુક, સેલગ તે થાવસ્ચાપુત્ર એ પાંચ, જાળી, મયાળી ને ઉવયાળી એ ત્રત્રુ; તથા દેવકીજીના છ પુત્ર એમની આંગી પૃથ્વ કરવાનુ` ખાસ ધ્યાનમાં રાખવા ચેગ્ય છે. ૧૦ નવાણુ યાત્રા કરનાર પ્રાયે એકવાર ભવપૂજા કરે છે. તેની અંદર નવ દિવ
સ સુધી દરરોજ ૩૧૩ પ્રતિમાજી ને તેર તેર તિલક કરે છે એટલે દરરોજ ૪૦૦૦ તિલક કરી, નવ દિવસે ૩૬૦૦૦ તિલક કરી તેની પૂર્ણતા માને છે. આની અંદર સુમારે ૨૮૦૦ પ્રતિમાજીની પુજા થાય છે. સિદ્ધાચળ ઉપરના નવેટુંકનાં તમામ બિંબની ધૃજા કરવામાં વધારે દિવસેા થાય તેવુ છે. કારણ કે એકંદર ધાતુના અને આરસના મળીને નાના મેટા (સંસદ સુધાંત ) સુમારે વીશ હુજાર બિંબ છે. ઉપર જણાવ્યા પ્રમાણે ૩૬૦૦૦ તિલક કરવામાં સે વર્ષ ના આયુષ્યના તેટલા દિવસ થતા હોવાથી એકેક દિવસનુ' એક તિલક—એવી ગણના કરેલી સમજવામાં આવે છે. આ પ્રમાણેની ભવપૂજા કેટલીક વાર કાઇ યાત્રાળુ આગેવાન થઇને કરાવે છે તે વખતે જેટલા કરનાર થાય તેને તે ધણી નવ દિવસ સુધી એકાસણા કરાવે છે, પૂજા ભણાવે છે અને ચાર ચાર - જાર સ્વસ્તિક દરરોજ કરી તેનાપર બદામ તથા પતાસું વિગેરે ફળ નૈવેદ મુકે છે. છેલ્લે દિવસે ૩૬૦૦૦ કળીના એક લાડવા મુકે છે તે વિશેષ ભક્તિ કરે છે; ખાકી કેશર ફૂલ તા દરેક ભનપૂજા કરનારા પોતે લાવે છે.
૧૧ સાત છઠ્ઠું અને બે અઠ્ઠમની તપસ્યા કરવી. ( આ તપસ્યા કરવાની શક્તિવાળા માટે તે સંબધી વિધિ તથા તે દિવસેામાં ગણવાનુ ગુણું આ લેખમાંજ જુદું તાવવામાં આવેલ છે. )
૧૨ ચાવિહારા છઠ્ઠું કરીને સાત યાત્રાએ કરવો. ચાવિહાર ઉપવાસ કરીને ત્રણ યાત્રા કરવી અને આયંબિલ કરીને બે યાત્રા કરવી. આમાં ચેાવિહારા છઠ્ઠ કર્કાને સાત યાત્રા કરવા સબંધી તે શત્રુંજય લઘુ કલ્પમાં એક ગાથા છે તે આ પ્રમાણે—
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા પાત્રને અનુભવ.
હતું उठेणं जत्तणं, अपाणेणं तु सत्तजताई ॥ जो कुणा सेत्तुंजे, तक्ष्य जवे बह सो मुरकं ॥ १८ ॥ જે માણસ પાણી વિનાનો છઠ્ઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે તે
ત્રીજે ભવે મોક્ષસુખને પામે છે.” ૧૩ મૃષાવાદ ન બોલવું ને અદત્તાદાન ન લેવું (ચોરી ન કરવી) આ દોરેજની
કરણી સમજવી. ૧૪ યથાશક્તિ સ્વામીવ૨છળ કરવું. વિશેષન બને તે નવાણુ યાત્રા કરનારા સહ| યાત્રીની ભક્તિ કરવી. તળાટીએ યાત્રા કરીને આવનારા સ્વામીભાઈઓની ય
થાશકિત ભકિત કરવી. ૧૫ મુનિ મહારાજાને અવશ્ય દાન આપવું. આ કરણી પણ દરરેજની છે. ૧૬. અનુકંપા દાન દેવું. ગરીબ સ્થિતિના સ્વામી ભાઈઓને યથાશક્તિ ઉપખંભ દેવું,
પરમાર્થ પ્રાપ્તિના સાધનભૂત જેને ખાતાએ ચાલતાં હોય તેમાં યથાશકિત
સહાય દેવી.. ૧૭ ધવા, પતાકા, ચામર,છત્ર, કળશ ને થાળ–એટલી વસ્તુઓ મુકવી, તે ઉપરાંત શક્તિ હોય તે રથ પણ મુકે.
આ નવાણુ યાત્રા ખાસ અગવડનું કારણ ન હોય તે નવાણ દિવસોએ કરવી તેજ ઘટમાન છે. કારણ કે તેમ કરવાથી તેની સંપૂર્ણ વિધિ જળવાય છે, અને ભપ્તિ કરવાને અવકાશ પૂરતે મળી શકે છે. એક દિવસે એકથી વધારે યાત્રા કરવાથી વિધિમાં સંકોચ કરવો પડે છે, ભકિતમાં અવકાશ ઓછો રહે છે, ઉતાવળું ચાલવું પડવાથી અથવા ભૂમિ બરાબર ન દેખાય તેવે વખતે યાત્રા કરવા જવાથી જીવયતન બરાબર પળાતી નથી. વખતપર શ્રમિતપણું થઈ જવાથી ચાલીને યાત્રા કરવાના પ્રણામ ભગ્ન થઈ ડાળીમાં બેસવાને પ્રણામ થઈ જાય છે. ઉપરાંત ૯ દિવસ પર્યત દેવાનું સુપાત્રદાન, પાળવાનું બ્રહ્મચર્ય, કરવાને તપ, અને અવશ્ય કરવા એગ્ય બે ટંકના પ્રતિક્રમણ તેમાં ખામી આવે છે. તીર્થરાજની ફરસના, ઉત્તમ મુનિરાજના દર્શન અને સત્સંગને લાભ પણ ઓછા દિવસોના પ્રમાણમાં છે. પ્રાપ્ત થાય છે. માટે પૂરતે અવકાશ મેળવીને જ યાત્રાને લાભ લેવા વિચાર રાખે યોગ્ય છે.
વળી આ ઉત્તમ તીર્થ યાત્રા કરવા આવનારે જેમ બને તેમ વિષય કષાયની મંદતા કરવાને પ્રયત્ન કરે. અહીં સારૂં સારૂં ખાવાની લાલસા-વાંછા ન રાખવી, પરસ્ત્રી સામું વિકારદષ્ટિએ જોવું પણ નહીં, શરીરની સુશ્રષા વિશે ન કરવી, ગી
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. તગાન માલ પરમાત્માનું જ કરવું, કોઈના પર ક્રોધ કરે નહીં, કોઈ વિનાશ કરે કે નુકશાન કરે તે તેના ઉપર પણ સમતા રાખવી કોઈ પ્રકારનું અભિમાન કરવું નહીં, સરલતાને રપ નળ કરી દેમ કે માને તજી દેવી, લેભ માત્ર યાત્રાને કે પરમાાની ભૂમિ પર બીજ ન કર, કોઈની સાથે કલેશ કંકાસ ન કરે, ગુણીને જોઈને હું થવું, તેની ભકિત કરવાનો સમય મેળવ, અને નિરંતર આમાની શુદ્ધિ વિશેષ થાય તેમ કરવું.
આ તીર્થની આશાતના બીલકુલ કરવી નહીં. કારણ કે અન્ય સ્થાને કરેલા પાપનું નિવારણ તે આ તીર્થ આવવાથી થઈ શકે છે, પણ આ તીર્થે જે કઈ પ્રકારનું પાપ બાંધ્યું તો તેનાથી છુટકારો થવા માટે કોઈ પણ સ્થાન મળી શકે તેમ નથી. એટલે તેના વિપક બહુ કડવા ભોગવવા પડે છે. માટે આશાતના વર્જીને શુદ્ધ અંતઃકરણથી વિધિ પૂર્વક દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચારે દેષ ટાળીને તીર્થયાત્રા ને પરમાત્માની ભકિત કરવી, જેથી આ ભવમાં ને પરભવમાં અમે નેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય.
આ તીર્થના એક હજાર નામ લેવાનું પંડિત શ્રીવીરવિજયજી કહે છે, પરંતુ તે કઈ ગ્રંથમાં વાંચવામાં આવ્યાં નથી. તેમજ તેની ૧૦૮ ટુંક છે એટલે કે જુદા જુદા નામવાળા શિખરો કે પર્વત છે પરંતુ તે ૧૦૮ નામ પણ એક સાથે લખેલા કોઈ જગ્યાએથી લભ્ય થઈ શક્યા નથી. અન્ય વિદ્વાને ૧૦૮ નામે તેમના વાંચવામાં આવ્યા હોય તે તે લખી મોક્લવા કૃપા કરશે એટલે અમે પ્રસિદ્ધ કરશું. શ્રી શત્રુંજય મહાભ્યમાં લખે છે કે શ્રી સુધઆંગણધર ચેલા મહાપસૂત્રમાંથી એ નામે જાણી લેવાં (જુઓ પૃષ્ટ ૨૧),
શ્રી વીરવિજયજીકૃત નવાણુ પ્રકારી પૂજામાં આ તીર્થનાં ૯૯ નામે આપવામાં આવ્યાં છે તે આ નીચે જણાવ્યાં છે, પરંતુ તે બધાં જુદી જુદી ટુંકના નામ નથી, તેમાં કેટલાંક તે ગુણનિપજ્ઞ નામે મળ પર્વતનાંજ હોય એમ જણય છે. તેમાંના કેટલાંક નામોના હેતુ જાણવામાં આવ્યા તે પણ તેની નીચે જણાવ્યા છે. બાકીનાં નામના હેતુ પણ જેમના સમજવામાં આવે તે જણાવશે તે પ્રકટ કરશું.
પ્રથમ ૧૦૮ ટુકે પિકી મોટી કે ૨૧ કહેવી છે, તેનાં નામો નીચે પ્રમાણે છે
૧ વિમળગિરિ, ૨ મુકિતનિલય, ૩ શવું, કે સિદ્ધક્ષેત્ર, ૫ પુંડરિકગિરિ, ૬ સિદ્ધશેખર, ૭ સિદ્ધગિરિ, ૮ સિદ્ધરાજ, ૯. બાહુબલી, ૧૦ મરૂદેવ ૧૧ ભગીરથ, ૧૨ સપત્ર, ૧૩ શતપત્ર. ૧૪ અષ્ટોત્તરશતકુટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સડસકમળ, ૧૭ ઢંક, ૧૦ કેરિનિવાસ, ૧૮ લેહિત્ય, ૨૦ તાળ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા યાત્રાનો અનુભવ. વજ, ૨૧ કદંબગિરિ. આ એક નામે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદ્વરેલા શત્રુ જય મહાતીર્થકલ્પમાં છે તે ૨૧ નામે પિકી કેટલાક તે જુદા જુદા શિખરનાં નામે હશે. બાકી પ્રથમના આઠ અને બીજા પણ એકજ શિખરના ગુણનિષ્પન્ન નામ જણાય છે.
શ્રી શત્રુંજય મહાગ્યમાં ૨૧ નામ કહેલાં છે (જુઓ ભાષાંતર પૃષ્ઠ ૨૧-૨૨) તેમાં આમાંના ૧-૨-૫--૭-૧૬–૧૮ વાળાં નામ નથી અને રૈવતગિરિ, સુતીથરાજ, કપદી, સહસાખ્ય, પુરાશિ, સુરપ્રિય ને કામદાયી એ નામે છે. આ સાત નામે પૈકી ત્રણ નામ ૯૯ માં છે અને નામ સહજ રૂપાંતરવાળાં છે તે નંબર સાથે નીચે નેટમાં બતાવ્યાં છે. આ
આ ર૧ નામે પૈકી ઢંકદિ પાંચ ટુંકે જીવન હોવાનું પ્રીવીરવિજયજી કહે છે. તેનું કારણ સદરહુ કલપમાં “કાદિ પાંચ શિખરમાં દેવાધિષિત રત્નની ખાણે, ગુફાઓ, ઓષધિઓ અને રસકૂપિકાઓ વિદ્યમાન છે.” એમ કહ્યું છે તેજ હશે એમ જણાય છે. વળી આ ૨૧ નામ સુર, નર અને મુનિઓએ મળીને સ્થાપન કરેલાં છે એમ પણ તેજ ક૯૫માં કહેલું છે. હંકાદિ પાંચ નામ પિકી તાળધ્વજ અને કદંબગિરિજ હાલ પ્રરિદ્ધિમાં છે, બાકીના ત્રણ શિખરની ઓળખાણ પડી શકતી નથી. કદંબ ગણધર કેડ મુનિઓની સાથે સિદ્ધિપદને પામેલા હોવાથી કેડિવિાસ નામનું શિખર કે જ્યાં તે ક્રોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા હશે તે કદંબગિરિને લગતું જ હોવાનું સંભવે છે.
નવા પ્રકારી પૂજામાં અને તે ઉપરથી અન્યત્ર પણ ૯૯ નામે જે બતાવવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે–– ૧ શત્રુંજય(૩) ૨ બાહુબલી(૯) ૩ મરૂદેવી(૧૦) ઇડરિકગિરિ (૫) ૫ રેવતગિરિ ૬ વિમળાચળ (વિમળા) (૧) ૭ સિદ્ધરાજ(૮) ૮ ભગિરથ(૧૧) ૯ સિદ્ધક્ષેત્ર(૪) ૧૦ સહસ્ત્રકમળ(૧૬) ૧૧ મુકિતનિલય(૨) ૧૨ સિદ્ધાચળ(૭) ૧૩ શતકુટ ૧૪ ઢક (૧૭) ૧૫ કદંબ (૨૦) ૧૬ કેડિનિવાર (૧૮) ૧૭ લહિત્ય(૧૯) ૧૮ તાલધ્વજ(૨૧) ૧૯ પુણ્યરાશિ ૨૦ મહાબળગિરિ ૨૧ દઇશકિત ૨૨ શતપત્ર(૧૩) ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રંકર ૨૫ મહાપિડ ૨૬ સુગિર(સુરત) ૨૭ મહાવરિ(મહાચળ) ૨૮ મહાનંદ ૨૮ કમસૂડણ ૩૦ કૈલાસ ૩૧ પુષ્પદંત
# ૫ મું રમતશિર છે. કર મું નુત જ તે રાજ રાજેશ્વર સંભવે છે. ૮૭ મુ કદિવાસ છે. ૧૦ મું હસ્યાઓ ને સહકમળ એક હોય તો તે ૨૧ માં પણ છે. ૧૯ મું પુણ્યરાશિ છે. ૬ મું સરકાંત તે સુરપ્રિય જણાય છે. ૯૫ નું કામુકકામ તે કામદાસી જણાય છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધર્મ પ્રકાર.
૩૨ જયંત ૩૩ આનંદ ૩૪ શ્રીપદ ૩૫ હરતગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખ(૬)૩૯ મહાજન, ૪૦ માલ્યવંત ૪૧ પૃથ્વીપિડ ૪૨ દુઃખહર ૪૩ મુક્તિરાજ ૪ મણિકત ૪૫ મેરૂમહીધર કર કંચનગિરિ ૪૭ આનંદઘર - પુણ્યકં કઃ જયાનંદ ૫૦ પાતાળમળ પ૧ વિભાસ પર વિશાળ પ૩ જગતાર ૫૪ અકલંક પ૫ અકર્મક ૫૬ મડાતીર્થ પ૭ હેમગિરિ પ૮ અનંતશકિત ૫૯ પુરૂત્તમ ૬૦ પર્વતરાજ(૧૫) ૬૧ તિરૂ૫ દર વિલારાભદ્ર ૬૩ સુભદ્ર ૬૪ અજરામર ૬૫ મકર દ૬ અમરકેત ૬૭ ગુણકંદ ૬૮ સહસત્ર(૧૨) દ૯ શિર્વકરે ૭૦ કર્મ ૭૧ તમે કંદ ૭ર રાજરાજેશ્વર ૭૩ ભવતારણ છ૮ ગજચંદ્ર ઉપ મહદય ૭૬ સુરકાંત(સુરપ્રિય)૭૭ અચળ ૭૮ અભિનંદ ૭૯ સુમતિ ૮૦ એક ૮૧ અભયકંદ ૮૨ ઉજવળગિરિ ૮૩ મહાપત્ર ૮૪ વિધાનંદ ૮૫ વિજયભદ્ર ૮૬ ઈદ્રપ્રકાશ ૮૭ કપર્દીવાસ ૮૮ મુકિતનિકેતન ૮૯ કેવળદાયક ૯૦ ચર્ચગિરિ ૯૧ અષ્ટોત્તરશતકૂટ(૧૪) ૯૨ સિદય યશોધર ૯૮ પ્રીતિમંડણ ૯૫કામુકકામકામદાય) ૬ સહજાનંદ ૯૭ મહેદ્રધ્વજ ૯૮ સર્વાર્થસિદ્ધ ૯૯ પ્રીયંકર
પ્રથમનાં ૨૧ નામે આની અંદર આવી જાય છે. (પ્રથમના ૧૮ કી ૫ માં ને ૧૩ મા શિવાયના ૧૬ અને રર-૩૮-૬૦-૬૮-૯૧ એ પાંચ મળીને ૨૧)
આ નામો પિકી જે જે નામના કારણ જાણવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે ૧ શુકરાજના દ્રવ્ય ને ભાવ શત્રુઓને વિનાશ (જય) થવાથી શત્રુંજય. ૨ બાહુબલિ નામના મુનિ એક હજારને આડ મુનિરાજની સાથે મિક્ષે જેવાથી બાહુબલિ. શત્રુંજય મહાત્યમાં બાહુબલિના એક હજાર ને
આઠ પુત્ર સિદ્ધિ ગયાનું કહ્યું છે. ૩ મરુદેવી માતાનું ચૈત્ય કરાવી તેમાં હરતી ઉપર બેઠેલા મરૂદેવી માતાની
તે રૂપી મૂર્તિ પધરાવવાથી મરૂદેવી. એને મહિમા મહા શુદિ ૧૫ મે
કરવાને શત્રુંજય મહાત્મમાં ઉલ્લેખ છે. ૬૦ પવનં–નગાધિરાજ. 9 સુતચરાજ. ૮૮ મુ ગઢ
છે. રાજ્ય માધ્યમાં બારિ, નાં ગિરિ, શ્રેય:૫૬, કમેપ સકામદ, ક્ષિતિમંડળમંડન, સરખ્ય. તાપસંગરે. વગર, ઉમાભુગિરિ, રવા ગિરિ, ઉદયગિરિ. અગિર વિરે બીજું નામ પણ જાય છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણ યાત્રાને અનુભવ.
પ૧ જ પુંડરિકગણધર પાંચ ક્રોડ મુનિ સાથે ચૈત્રી પુનમે એ તીર્થે સિદ્વિપદ પા
મેલા હોવાથી પુંડરિકગિરિ. ૫ રૈવતાચળ-ઉજજયંત અને ગિરનાર એ ત્રણ નામવાળે ગિરનાર નામથી
પ્રસિદ્ધ તીર્થ છે, તે આ પર્વતની પાંચમી ટુંક હોવાથી રેવતગિરિ. ૬ ભગિરથ જે સગર ચક્રીન પિગ હતા તે અષ્ટાપદ તીર્થ તરફને ઉપદ્રવ નિવા
રી સગર ચકીને આ તીર્થે આવીને મળે તેથી, તેમજ તેણે કરેલી ગિરિ. રાજની ભકિતથી ભાથ. ૭ ગઈ વીશીના ૨૪મા તીર્થંકર પ્રતિના ગણધર કદંબ નામે આ તી
થે સિદ્ધિપદ પામેલા હોવાથી કદંબગિરિ (જુઓ પૃષ્ઠ ૨૦૦) ૮ કબ ગણધર સાથે એક કે ડ મુનિ સિદ્ધિપદ પામેલા હોવાથી તે શિખર
અનુસરીને કેડનિવાસ ૯ તાળધ્વજ નામના યક્ષનું નિવાસસ્થાન હોવાથી તાળધ્વજ. હાલ એ
ટુક તળાજા શહેરની પાસે વિદ્યમાન છે. ૧૦ ભરતરાજાના હરિત વિગેરે આ તીર્થના મહિમાથી વગે ગયા, તેમના ચે
ત્ય ભરત ચકીએ એક શિખરપેર કરાવવાથી હસ્તગિરિ અથવા હસ્તસે
નગિરિ. (જુઓ પૃષ્ઠ ૨૦૧). ૧૧ ભરત ચકીએ પ્રથમ ઉદ્ધાર વખતે ભરાવેલા રત્નમય બિંબ સગરચકીએ
પશ્ચિમ દિશામાં રહેલી સુવર્ણ ગુફામાં પધરાવ્યા તેથી કંચનગિરિ.. ૧૨ કપદિયક્ષ એ તીર્થને અધિષ્ઠાયક થનાર હોવાથી ભરચકીએ એક શિખ
૨ પર તેની સ્થાપના કરી તેથી કપર્દિવાસ. ૧૩ નમિ વિદ્યાધરની ચર્ચા વિગેરે ૬૪ પુત્રીઓ એ ગિરિપર સિદ્ધિપદને પામી છે તેથી ચચગિરિ. (શ્રી વીરવિજયજી નવાણુ પ્રકારી પૂજામાં એ ભાવ લાવ્યા
છે, અને શત્રુંજય મહાજ્યમાં ચિત્ર વદિ ૧૪શે તે સ્વર્ગ ગઈ એમ કહ્યું છે.
(જુઓ પૃષ્ઠ ૨૦૨). ૧૪ આ ગિરિના ૧૦૮ મુખ્ય શિખરે હેવાથી અત્તરશત૮.
આ શિવાય બીજા નામો ગુણનિષ્પન્ન જણાય છે, તેનાં ખાસ કારણ જાણવામાં આવ્યાં નથી.
આ તીર્થો કયા કયા મુનિરાજ વિગેરે કેટલા પરિવાર સાથે સિદ્ધિપદને પામ્યા તે શત્રુંજય લઘુક૫માં તથા બીજા કપમાં કહેલ હોવાથી તેમજ નવાણુ પ્રકાર પ્રજામાં પણ એમાંની કેટલીક સંખ્યા બતાવેલી હોવાથી તે અહીં વિસ્તારથી લખવામાં આવ્યું નથી, તે પણ તેની ટુંકનોંધ આગળ કરવામાં આવી છે. શત્રુંજય મહાભ્યમાં પણ જુદે જુદે સ્થળે અની સંખ્યા વિગેરે આપવામાં આવ્યું છે, તે ખાસ વાંચવા લાયક છે.
અન્યત્ર બીજા તીર્થકર નિવણીના ગણધર એમ કહેલું છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ બકા. શ્રી ચિદાજકત પ્રશ્નોત્તર રત્નમાળા.
પ્રસ્તાવના ચિનદ પદકજ નજી, શિવાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ, ચિદાનંદ પ્રભુની કળા, કેવળ બ્રિજ અપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાય, ચિદાનંદ પ્રભુની પ્રકૃતિ, અર્થ ગભીર અપાર; મંદ મતિ હું તેનો પાર ન લહું નિરધાર. તો પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ; તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ, કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉધાર - વિવરણ કરવા ભણી, આત્મ થયે ઉજમાળ, બુદ્ધિવિકળ પણ ભકિતવશ, બેલું સુખકર બેલ;
કાલું બેલે બાળ જે, કુણ આવે તન તેલ શ્રી કપુરચંદજી અપરના શ્રી ચિદાનંદજી મહારાજ આ વીસમી સદીમાંજ વિદ્યમાન હતા, એમ તેમની અનેક કૃતિઓથી જણાય છે. આનંદઘનજી મહારાજની પ્રેરે તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્વમાં નિપુણ હતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી ભરે છે. તેમણે બનાવેલી કૃતિએમાં ચિદાનંદ બહેતરી, સ્વરોદય, ગુગળ ગીતા, છૂટક સવૈયા તેમજ આ પ્રશ્નતરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્યરચના સરલ અને અર્થશાબીર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્ધગોરવ અપૂર્વ હોવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદ્યમ અધ્યાત્મ માર્ગને ઉપદેશ સમાયેલ છે. તેઓ શ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું બળ હતું, તેમજ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી, એમ સંભળાય છે. તેઓ તીર્થ પ્રદેશમાં વિશે વાત કરતા હોય એમ અનુમાન થાય છે. શત્રુંજચ અને ગિરનારમાં તે અમુક ગુફા કે થાન તેમના પવિત્ર નામથી ઓળખાય પણ છે. શ્રી રામેતશિખરજી ઉપર તેમને દેહાંત થયો છે, એવી દંતકથા સંભળાય છે. તેઓ બહુ નિ હા, એમ તેમના સંબધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા ઉપરથી સિદ્ધ થાય છે. લોકપરિરાયથી તેઓ અલગા રહેતા અને પિત જ્ઞાની
૧ ચરણકમળ. ૨ સુખને હેત. ૩ જીવનક-રેખે. જે કેવળજ્ઞાનના અમાઘ ઉપાય૩૫. છે અથચન. પ્રારમાળ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર માળા.
પક અને સિદ્ધિસંપન્ન છે એમ લેક ભાગ્યેજ જાણી શકે એવી સારી રીતે પિતાનું જીવન ગાળતા હતા, તેમ છતાં કાતાલીય ન્યાયે જ્યારે કોઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાયઃ પિતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સશાસ્ત્રને પરિશ્ય હતું એમ તેમની કૃતિનું સૂકમ દષ્ટિથી અવલોકન કરનાર સમજી શકે તેવું છે. તેમની વાણી રસાલ અને અલંકારિક છે. અધ્યાત્મ લક્ષ સાથે શાસ્ત્ર અભ્યાસમાં તેમની હોડ કરી શકે એ કઈ પ્રબળ પુરૂષ તેમની પાછળ ભાગ્યેજ થયે લાગે છે. આધુનિક છતાં તેને મની ગ્રંથલી એવી તે અર્થબેધક સાથે આકર્ષક છે કે આનંદઘનજીની બહાંતેરી સાર્ધ ચિદાનંદ બહેતરી અનેક અધ્યાત્મરસિક જને મુક્ત કંઠથી ગાય છે. વિશેષમાં ચિદાનંદજની કુતિમાં શબ્દરચના એવી તે સાદી છે કે તે ગાવી બાળ જીવોને પણ બહુ સુલભ પડે છે. તે બધી કૃતિમાંની “પ્રશ્નોત્તરમાળા પણ એક છે. મૂળ ગ્રંથ લઘુ છતાં તેમાં અર્થૌરવ એટલું બધું છે કે તેમાંના એક એક પ્રશ્નના ઉત્તર માટે એક એક સ્વતંત્ર ગ્રંથની યોજના સમર્થ વિદ્વાન કરી શકે. મારી જેવા મંદમતિથી તેમ બનવું તો અશક્ય છે, પણ તેનું સહજ સ્પષ્ટીકરણ કરવા માટે યથામતિ ઉદ્યમ કર્યો છે. તેમાંથી સાર માત્ર ગ્રહણ કરી ભવ્ય જને સ્વપર હિતમાં વૃદ્ધિ કરે, એજ મહાકાંક્ષા અને એ જ કર્તવ્યરૂપ સમજી પ્રસ્તુત પ્રસ્તાવના સમા
ચિદાનંદપદ રસિક કપૂર.
શ્રીમત્ ચિદાનંદજી કૃતા પ્રશ્નોત્તર મા.' (વિવેવન સમેતા.)
(બંગલાવU–ોr.) परम ज्योति परमातमा, परमानंद अनूप नमो सिद्ध सुखकर सदा, कलातीत चिद्-रूप. पंच महाव्रत आदरत, पाळत पंचाचार; समतारस सायर सदा, सत्ताविश गुणधार.
* આ પ્રશ્નોત્તર :ત્નમાળા શ્રી ચિદાનંદજી ઉફે કપરચંદજી મહારાજે શ્રી ભાવનગરમાં રહીને સંવત ૧૯૦૬ માં બનાવી છે, એમ છેલ્લા કાવ્યથી જણાય છે.
નવો પ્રારનો ગ્રંથ શરૂ કરવાના બદલામાં હાલ તો આ પ્રશ્નોત્તરરત્નમાળા જ દાખલ કરવી યોગ્ય ધારી છે.
તંત્રી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ધર્મ પ્રકાશ.
વિશ્વ પતિ જુવતિ થા, રાષ્ટ્ર ૧૧ અણધાર; चिदानंद जिनक हिये, करुणा नाव अपार. मुरगिरि हरि सायर जिसे, धीर वीर गंजीर; अप्रमत्त विहारथी, मानें अपर समीर. इत्यादिक गुणयुक्त जे, जंगम तीरथ जाण;
ते मुनिवर प्राणमं सदा, अधिक प्रेम मन आण. ५ વિવેચન-અનંત જ્ઞાન-દર્શનરૂપ જતિ જેમને જાગી છે, તેમજ રાગઠેષ મહાદિક સકળ દેવ માત્રને સંપૂર્ણ ક્ષય કરવાથી જેમને અનંત ચારિત્રસ્થિરતા ગુણ પ્રગટે છે અને તેથી જ જેમની સમાન આખી જગતમાં બીજી કઈ
વ્યક્તિ જણાતી નથી એવા નિરૂપમ શ્રી અરિહંત પરમાત્માને હું પ્રણમું છું. તથા કર્મ---કલથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલા હોવાથી એટલે દેહાદિક સંપર્ણ ઉ પાધિથી રહિત થેયેલા હોવાથી કાયમને માટે સહજ સ્વાભાવિક આત્મ સ્વરૂપને સંપ્રાપ્ત થયેલા અને આત્માથી ભવ્ય જનોને એવું જ સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરાવી શકે એવા સિદ્ધ પરમાત્માને પ્રણામ કરું છું. ૧. વળી જે અહિંસા, સત્ય, અસ્તેય, બહાચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવતને સેવે છે; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચા રિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ પાંચ આચારને પાળે છે; મહાસાગરની જેમ અગાધ સમતારસથી ભરેલા છે તથા સાધુ ચગ્ય સત્તાવિશ ગુણાને સદા ઘારી રાખે છે, ઈર્ષા, ભાષાદિક પાંચ સમિતિ અને મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિને, ચરણ સિત્તરી (મૂળ ગુણ વિષયક ૭૦ ભેદ) અને કરણ સિત્તરી (ઉત્તર ગુણ સંબંધી ૭૦ ભેદ)ને જે સેવે છે, તેમજ જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ એવા જેના હૃદયમાં અને ત્યંત કરૂણાભાવ વર્તે છે; વળી જે મેરૂ પર્વતની પરે ધીર–નિશ્ચળ છે, એટલે ગ્રહણ કરેલી ઉત્તમ પ્રતિજ્ઞાથી કદાપિ ચલાયમાન થતા નથી, સિંહની જેવા પરાક્રમી છે, એટલે કર્મ શત્રુઓનો નાશ કરવામાં કેશરી સિંહ જેવા છે, અને સાગરની જેવા ગભર છે, એટલે રત્નાગરની જેમ અનેક ગુણરત્નોથી પરિપૂર્ણ છતાં લગારે છલકાઈ નહિ જતાં નથી તેમને સાચવી રાખે છે, તેમજ પવનની પિ અપ્રતિબંધપણે એક સ્થળથી અન્ય સ્થળે એકાંત હિતને માટે અટન કરતા રહે છે-ઇત્યાદિક સાધુ ચોગ્ય ગુણો વડે અલંકૃત હોવાથી સમાગમમાં આવનાર ભવ્ય જનેને જે પાવન કરે છે એવા જંગમ તીર્થરૂપ શ્રેષ્ઠ સુનિજનોને મનના અત્યંત પ્રેમભાવથી હું પ્રણમ કરુ છું. ૨-૩-૪-૫. આવી રીતે અભિષ્ટ દેવ ગુરૂને પ્રણમવારૂપ મંગળાચરણ કરીને હવે આ ગ્રંથમાં જે વાતનું કથન કરવાનું છે તે (અભિધેય), તેનું પ્રયોજન તથા તેનું ફળ સંક્ષેપથી ગંધકાર જણાવે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नोत्तर भा.
लाख बातकी एक बात, प्रश्न प्रश्नमे जाण; एकशत चौदे प्रश्नको, उत्तर कहुं वखाण. ६ प्रश्नमाळ ए कंउमे, जे धारत नर नार;
तास हिये अति नपजे, सार विवेक विचार. ७ વિવેચન–જેમાં લાખગમે વાતને સમાવેશ થઈ શકે એવી અતિ અગત્યની–મહત્ત્વની વાત હરેક પ્રશ્નમાં આવે એવા ૧૧૪ પ્રશ્નોને આ પ્રશ્નોત્તર નામના ગ્રંથમાં હું વખાણ કરીશ. ૬. આ પ્રશ્નોત્તરમાળા નામને ગ્રંથ જે બાત્મા સ્ત્રી પુરૂ કઠે કરશે અને તેનું સારી રીતે મનન કરશે તેમના હૃદયમાં અત્યંત હિ તકારી વિવેકવિચાર ઉપજશે, જેથી તેમને પિતાને માટે મેક્ષમાર્ગ ઘણો જ સરલ ५६ .७. પ્રથમ ગ્રંથકાર પ્રશ્નસમુદાય કહે છે –
प्रश्न.
देव धरम अरु गुरु कहा, सुख दुःख झान अझान; ध्यान ध्येय ध्याता कहा, कहा मान अपमान. जीव अजीव कहो कहा, पुण्य पाप कहा होय; प्राश्रव संवर निजेरा, बंध माद कहा दोय. हेय द्वेय फुनि हे कहा, उपादेय कहा होय; बांध अवधि विवेक कहा, फुनि अविवेक समाय. कौन चतुर मूरख कवण, राव रंक गुणवंत; जोगी जति कहो जीके, को जग संत महंत. शूरवीर कायर कवण, को पशु मानव देवः । ब्राह्मण दात्रिय वेश को, कहा शुऊ कहा नेय. कहा अथिर थिर हे कहा, निबर कहा अगाध; तप जप संजम हे कहा, कवण चार का साध. अति उर्जय जगमें कहा, अधिक कपट कहां होय; नीच जंच उत्तम कहा, कहो कृश कर साय. अति प्रचंम अनि कहा, को दृरदम मातंग; विपवेत्री जगमें कहा, सायर प्रबळ तुरंग. किणथी मरीए सर्वदा, किणी महोए धाय; किणकी संगत गुण वधे, किग संगत पत जाय.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકાશ.
चपळा तिम चंचळ कहा, कहा अचळ कहा सार; पुनि असार वस्तु कहा, को जग नरक वार. अंध बधिर जग मूक को, मात पिता रिपु मितः पंडित मूढ सुखी सुःखी, को जगमाहे अनीत, म्होटा जय जगमें कहा, कहा जरा अति घोर; प्रवळ वेदना हे कहा, कहा वक्र किशोर. कल्प वृक्ष चिंतामणि, कामगवी Yथायः चित्रावती हे कहा, शुं साध्यां सुःख जाय श्रवण नयन मुख कर नुजा, हृदय कंत्र अरु नाळ इनका मंमन ह कहा, कहा जग म्हाटा जाळ. पाप रोग अरु सुखना, कहो कारण शुं होय; अशुचि वस्तु जगमें कहा, कहा शुचि कहो जोय. कहा सुधा अरु विप कहा, कहा संग कुसंग कहा हे रंग पतंगका, कहा मजीठी रंग.
आत्मिक प्रभात. (આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી) સમય પ્રભાતને છે, સૃષ્ટિના સર્વ વ્યાપારે શાંત છે, જે રસ્તા ઉપર આખો દિવસ અનેક લોકોની આવજાવ થતી હતી, તે રસ્તા પર વિરલ જનનાં પગલાં દેખા ય છે. આકાશમાં ચંદ્ર ખીલી રહ્યા છે, અને અસ્તાચળની નજીક આવતે જાય છે. બહ ઉદ્યાગી પનીયારી માથા પર પાણીનું બેડું મુકી પાણી ભરવા જાય છે, અને આવે છે, તેના પગનાં નુ પરના અવાજ શિવાય આખા શહેરની શાંતિ અખંડ પસરેલી છે. આખી રાતના ઉજાગરાથી થાકી ગયેલા પહેરેગીરો પિતાની જગા પર જ બેઠા બેઠા ઉંઘ લે છે. અખંડ શાંતિના રાજ્યમાં કઈ કઈ વાર કુતરાનો અવાજ કાન પર પડે છે. કુકડા બોલવા માંડ્યા છે તે પગ થોડા વખત પછી થવાના પ્રાતઃકાળની યાદ આપે છે. પક્ષીઓ વૃક્ષ પર બેસી જાગૃત થતાં જાય છે, અને મંદ સ્વરથી મધુર અવાજ કરી આનંદ આપે છે.
આમ અખંડ શાંતિના વખતમાં એક શાંત ધીર યુવાન માણસ પોતાની પથારીમાંથી જાગૃત થાય છે. આખા ઘરમાં અખંડ શાંતિ પથરી રહી છે, મહેલામાં કોઈ પણ જાતને અવાજ નથી, સર્વ શાંત છે, આકાશ નિર્મળ છે, હવામાં જરા
૧ લખનાર મોતીચંદ ગિરધરલાલ કાપડીયા, બી. ગો. બેલ, બી, સોલીસીટર.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક પ્રભાત
ઠંડી છે. આવી પ્રબળ શાંતિમાં માત્ર ભારત પર ટાંગેલ ઘડિયાળને ચાલતે ધીમા મંજુલ રવર સંભળાય છે, પ્રભુનામ સમરણ કરી ગંભીર પ્રકૃતિવાળો યુવાન - ધ્યામાં બેઠે છે, તે વખતે ઘડિયાળે પાંચ ટકેરા કર્યા. વિશિષ્ટ વર્તનવાળા મહાત્મા પુરૂ અને સતીઓના નામોચ્ચારણ કરી તે યુવાન શાંત વૃત્તિથી પોતાના આગલા દિવસના કાર્ય પર વિચારણા કરતા હતા, પિતાના વર્તન પર નિરીક્ષણ કરતા હતા અને આત્મવિભૂતિ પ્રસારવા અને વધારવાના માર્ગ પર અવલોકન કરતે હતો, તેવામાં બાજુના ઘરમાંથી અતિ શાંત, ઠંડા, મંદ સ્વયુક્ત ઇવનિ નીકળ્યો. એક મહાત્મા વયેવૃદ્ધ બહુ મીડા સ્વરથી અંતરના આલાદ પૂર્વક ગાન કરતા હતા. રાગ પ્રભાતના સમયને અનુકૂળ વેલાવેલ હતું. જે ગાન સાંભળવાને આપણું યુવકને લાભ મળે તે નીચે પ્રમાણ હતું
રે ઘરિયારી બાઉરે, મત ઘરીય બજાવે; નર સર બાંધત પાઘડી, તું કયા ઘરીય બજાવે. રે ઘરિ. ૧ ll કેવી કાલ કલા કલે, તું અકલ ન પાવે; અકલ કલા ઘટમેં ઘરી, મુજ સે ઘરી ભાવે. રે ઘરિ. ૨ / આતમ અનુભવ રસ ભરી, યામે ઓર ન માવે; આનંદઘન અવિચલ કલા, વિરલા કેઈ પાવે. રે ઘરિ. ૩ /
આ નાના પદને તાસૂર સાથે જેમ જેમ દવનિ ઉછળતે ગમે તેમ તેમ આપણા યુવકનું મન તેમાં વિશેષ એકત્ર થતું ગયું. ગાનાર સંગિત શાસ્ત્રને અભ્યાસી હોવાથી બહુ અસરકારક રીતે ગાન કરતે હતે. સ્વર મધ્યમ હતા, તાન અતિ આકર્ષક હતું અને શાંત સમયને અનુકૂળ લય હોવાને લીધે મન પર અસાધારણ કાબુ મેળવે તેવા હાવભાવ યુકત હતું. દરેક પદનું બેબે વખત પુનરાવર્તન કરાતું હોવાથી સર્વ અક્ષરની મન પર છાપ પડતી હતી, અને ટેકના પદ પર તે તેથી પણ વધારે વખત આરોહ અવરોહ થતા હોવાથી અપૂર્વ અલાદ આપતું હતું.
પદ પૂર્ણ થયું અને સ્વર વિરમ્ય. આપણા યુવકના મન પર તે આ પદની લય લાગી, તેના કાનમાં વર અને પદના ધ્વનિના પડઘા પડવા માંડ્યા, અને તીવ્ર આકર્ષણથી સાંભળેલ પદ હૃદયમાં ગાન કરવા લાગ્યું. એ પદના ભાવાર્થ પર વિચાર કરતાં કરતાં ચતુર યુવકને આત્મજાગૃતિ થવા લાગી. પદના ભાવ પર તે વિચાર કરવા લાગ્યું. તે અતિ ઉપયોગી હોવાથી તેને કાંઈક ભાવ અત્રે ઉતારી લેવાને પ્રયાસ કરીએ તો તે એગ્ય ગણાશે.
પદની પ્રથમ ગાથામાં બહુ અપૂર્વ ભાવ સૂચવી ઉપદેશ આપ્યો હોય એમ લાગે છે. અત્રે હકીકત છે તે આનંદઘન મહારાજ ઘડિ લગાડનારને ઉદ્દેશીને ક
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજન વન પ્રકાશ. હેિતા હોય એમ જણાય છે. જયાં સુધી આધુનિક હિયાળાની શે--ળ થઈ ને હિતી ત્યાંસુધી રામય જાણવા માટે એક કિતા પૂર્વ પુરૂ કામે લગાડતા હતા. "પાણીથી ભરેલા : પાત્રમાં નાની વાટક અતિ સૂક્ષ્મ છિદ્રયુકત મુકવામાં આવછે, અને તે ભારાઇ જાય એટલે એક ઘડિ (ચવીશ મિનિટ) થાય એવું માપ હતું. બહુ ચેકસ ગણતરી કરીને તાર કરેલ પાત્ર તથા વાટકાથી કરેલી ગણતરીમાં
લ થવાને સંભવ હલકુલ નહે. આ ઉપરાંત બીજી પણ અનેક યુક્તિઓ વખત-ટાઈમ જાણવા માટે કરવામાં આવતી હતી. અતિ સૂક્ષ્મ રયી ભરેલી ઉપરની ઘડિમાં રહેલું સૂકમ છિદ્ર સર્વ ના દાણા પસાર કરી નીચે મોકલી આપે શોટ ઘડિશની. આવી રીતે ગળી કરી નિતિ કરતા પરિરૂપ કાળાપ સર્વને જાહેર કરવા માટે ઝાલર પર ઘણીવડે ટકરા મારી વનિને ઉપયોગ કરવામાં આવતા હ. હજી પણ કલાક (અઢી ઘડિ) જાહેર કરવા માટે ઘણી જગે પર ઝાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આવા પ્રકારના ઘડિયાળીને ઉદ્દેશીને કહેવામાં પાવે છે કે “હે ગાંડા ઘડિયાળ ! તું તે શું જોઈને ઘડિ વગાડતો હઈશ ? મનુષ્ય તે પિતાને માથેજ પાઘરિ ( ઘરિ) અથવા પાઘડી બાંધે છે અને તું ઘડિ શા માટે બજાવે છે માટે હવે તારા પ્રયાસથી વિરમ ! નકામે શ્રમ બંધ કર.”આ માં અલંકારયુક્ત ભાષામાં બહુ ઉપયોગી વાત કહી છે. તે ધ્યાન આપીને વિચારવા યોગ્ય છે. પ્રથમ તેનો છૂળ અર્થ કાવ્યની દ્રષ્ટિથી જોઈએ છીએ. પાઘડી માથે બાંધવાની દેશાચલ પ્રમાણેની કપડાની બનાવટ-શબ્દ પર કલેષ છે. પાઘડિ એટલે એક ચતુર્થશ ઘડિયાને ઘડિને જોશે ભાગ. આર્યાવર્તને રહેવાસી પિતાને માથે જ્ઞાતિ અને દેશના નિયમ પ્રમાણે પાઘડિ બાંધે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે. જ્યારે માણસે પાઘડ બાંધે છે–પાસે રાખે છે ત્યારે તું તેથી વધારે જાણવા માગતે હે તે પળ વિપળની ખબર આપનાર સમય વગાડ, પણ આટલા લાંબા અંતરે એક એક ઘડિ વગાડે છે તે શા કામની ? તારા પ્રયાસ અસ્થાને છે, વગર અને છે, ક્રેકટ છે.
વિશેષ ભાવ જેવા પ્રયાસ માત્ર છે. અદ્દભુત ચમકૃતિવાળા અને અંતરના ઉંડાણમાંથી પ્રાદુર્ભાવ થયેલા વિશાળ અર્થવાળા પદને ભાવ સમજ મુશ્કેલ છે, એટલું જ નહિ પણ તેના સર્વ ભાવ બતાવવા માટે–સમજવા માટે જે અનુભવ જોઈએ તે પ્રાપ્ત કરવાની તે હજુ શરૂઆત માત્ર છે.
આ કાળમાં મોટા શહેરોમાં જતાં ત્યાં વારંવાર એવી ફરિયાદ સાંભળવામાં આવે છે કે અમુક શુભ ક કરવાની ઈચ્છા છે પણ વખત નથી, નાના ગામડાઆમાં સવારથી સાંજ પડવી ઘણી વખત મુશ્કેલ થઈ પડે છે. આ બન્ને જાતની ફ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમિક પ્રભાત. રિયાદમાં કશું વજુદ નથી. જે વખત ન હોવાની ફરિયાદ કરનારા હોય છે તે એજ ઘણે વખત નકામે પસાર કરનારા હોય છે. સંસારની સામાન્ય ખટપટમાં, અન્યને લગતી પંચાતો કરવામાં અને પ્રમાદમાં બહુ વખત કાઢનારાઓજ વખત ન મળતું હોવાની ફરિયાદ કરનારા હોય છે. નિયમિત કામ કરનારા માણસે ધારે તે કોઈ પ્રકારની અગવડ વગર જોઈએ તેટલે વખત મેળવી શકે. એ બાબતમાં આત્મ પરીક્ષણ કરી વખત કેટલે નકામે પસાર કરવામાં આવે છે તે પર ધ્યાન પહોંચાડવા વગર સત્ય સમજાય તેવું નથી. તું અન્યની નિંદા કુથલી કરવામાં અથવા શાક લાવવા જેવા નકામા કામમાં કેટલે વખત કાઢી નાંખે છે તે તપાસ, અને પછી જે કે નને ટાઈમ મળી શકે તેમ છે કે નહિ? વખતની કિંમત સામાન્ય નથી, વખત એજ પસે છે. વખત એ આત્મધન છે, અને તેના પર અંકુશ રાખનાર આ અપ જીવનમાં અનેક કાર્યો કરી શકવા શકિતમાન થાય છે. દુનિયાના પ્રાણીને મોટો ભાગ વખતપર અંકુશ રાખવાને બદલે–તેની મિનિટો અને સેકડોને ગણીને તેને લાભ લેવાને બદલે કલાકોના કલાકે નકામા પસાર કરી દે છે. આથી ઘડિયાળ વગાડનારને ઉદ્દેશીને અત્ર કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાને માથે એક ચતુધશ ઘડિને હિસાબ રાખનાર પાઘડી બાંધે છે, ત્યારે તું તે વશ મિનિટ એટલે ચિદશે ને ચાળીશ સેકન્ડથી થતી લાંબી ઘડિને છેડે જાગૃતિ આપે છે તે સમય બહુ લાંબે છે, અંતર અતિ વિશાળ છે.
વખતનકામો પસાર કરવાની ટેવથી બહાનિ થાય છે. વ્યવહારને એક લેક છેअजरामरवत् प्राझो विद्यामयं च चिंतयेत्। गृहित इव केशेषु मृत्युना धर्ममाचरेत्।। જ્યારે વિદ્યા ઉપાર્જન તથા ધન ઉપાર્જન કરવું હોય ત્યારે કદિ મરવું નથી કે વૃદ્ધ થવું નથી એ વિચાર કરે,અને ધર્મ કરતી વખત ચોટલી યમરાજના હાથમાં છે એ વિચાર કરે. આ શ્લોક બહુ વ્યવહારૂ છે, છતાં તેટલી હદ સુધી પણ આ જીવ પહોંચી શકતા નથી. પ્રથમના વાક્યમાં રહેલી હકીકત તેની સંસારરૂચિને લિધે તેને પસંદ પડે છે, તેથી ધન ઉપાર્જન કરતી વખતે તે મરવું નથી, એમ મેહને લીધે માની સતત તે કાર્યમાં લાગ્યા રહે છે, પરંતુ લેકનો છેવટને ભાગ ધર્મ કાર્યના સંબંધને લગતે છે, તે સંબંધમાં તે તદન ઉપેક્ષા રાખે છે. ધર્મ કરવાના પ્રસંગે મળે ત્યારે પણ વૃદ્ધાવસ્થામાં કરશું, આગળ ઉપર થઈ રહેશે, હાલ શેક છે વિગેરે બહાના કાઢી તે તરફ લક્ષ્ય રાખ નથી. સામાન્ય ઉપદેશની બાબતમાં પણ પિતાને રૂચ ઉપદેશ મેહવશ પડી ગ્રહણ કરે છે, જ્યારે ઉપદેશનો અગત્યને વિષય દૂર કરી મૂકે છે, ઉવેખી મૂકે છે, ફેકી દે છે.
વખત સામાન્ય વરતુ નથી, ગયે વખત ફરીવાર આવતું નથી, શરીર આરે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
p
ન સમ પ્રકાશ
ઞ, દેવ ગુરૂ ધર્મની વ્હેગવાઇ, તત્ત્વચિંતનનયોગ્ય બુદ્ધિનિમળતા, આર્યક્ષેત્ર વિગેરેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ચેાગ્યે આ ભવમાં મળેલી અનેક ોગવાઇઓ ભવાંતરમાં મળવી અતિ મુશ્કેલ છે, એ સર્વ હકીકત ણવામાં આવ્યા છતાં પણ પ્રમાદમાં કલાકે, દિવસે, માસા અને વરસો પસાર થઇ ન્તય, કરવા યોગ્ય કાર્ય કાંઈ પણ ન થાય, આત્મસ'પત્તિ પ્રાપ્ત કરવાના કાર્યમાં વધારો કરવાને બદલે નુકશાન થાય, સાંસારિક ઉપાધિઓનુ` સ્વરૂપ તણવા છતાં તેના તરફ અતિ આકર્ષણુ થયાજ કરે, શુભ સવર ક્રિયાત્મા કરતી વખત પ્રમાદ થાય એ કેટલી અલ્પજ્ઞતા અથવા વસ્તુતઃ મૃદ્ધપણુ' તાવે છે, તે જરા વિચાર કરવાથી સમજી શકાય તેવું છે. કેટલીક વખત આ વિષયમાં વિચાર કરેલો ન હોવાથી બહુ ગફલતી થાય છે, તેટલા માટે મુમુક્ષુ જીવની ફરજ છે કે તેણે આખા દિવસના કાર્યની અને તેમાં જતા સમયની બરાબર તપાસ લેવી, નોંધ લેવી. અને વખતને યોગ્ય રીતે વહેંચી લેવા. આથી વ્યવgારાચિત કાર્ય કરવા ઉપરાંત આ ભવમાં કરવા ચેોગ્ય આત્મજાગૃતિનાં કાર્ય કરવા માટે પુરતા વખત જરૂર મળશે. દઢ વિચાર કરવા પછી કોઈ પણ કાર્ય અથવા તેને માટે વખત મેળવવા મુશ્કેલ નથી, એ સ્પષ્ટ હકીકત છે. વ્યવહારૂ માણસે ઘણીવાર પોતાને બચાવ કરવા અઘટિત પ્રયાસ કરે છે કે ઉપદેશ દેનારા કે મેલનારા ધરાયલા હેાય છે, તેથી પેટપર હાથ ફેરવી બીજાની મુશ્કેલીના સ્પષ્ટ ખ્યાલ ધરાવ્યા વગર ઉપદેશ આપે છે. આ હુકીકતમાં કશી દલીલ જેવું કે દમ જેવું નથી. માત્ર આવે વિચાર મોઢુને લીધેજ આવે છે, પ્રમાદ કે મૂઢતાના અંગ્રેજ મે વિચાર ઉદ્ભભવે છે, ખપી જીવના મુખમાં એવું વચન હોયજ નહીં એ ચેસ હુકીકત છે. હિંદી પ્રધાન લેડ મેલી જે વિદ્વાન તરીકે જાણીતા છે તેએ દરેક મનુષ્યને કાંઇ ન બની શકે તે દરરોજ અરધો કલાક સારા વાંચન માટે કાઢવાના આગ્રહુ કરતાં સમજાવે છે કે જેઆ વખત મળતા નથી એવી ફિરયાદ કરનારા હાય છે તેને મેટો ભાગ તે વખતને ફેંકી દેનારજ હાય છે. કોઇક માણુસને સાંસારિક અથવા ગૃહની સ્થિતિ અસાધારણ રીતે વિરૂદ્ધ વર્તી અથવા કટાળા આપનારી હોય છે, તેના શિવાય મોટા ભાગના માણસો બીજું કાંઈ ન બને તે તપાસ કરીને શોધી કાડેલી બુક દરરોજ માત્ર અરધા કલાક વાંચે તો થોડા વખતમાં તેનામાં અસાધારણ મગજખળ, કાવત અને વ્યવહારદક્ષપણુ આવી જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરના ભરાંસા નથી, મરવું એકમ છે, તેને ચોકસ સમય જાણવામાં નથી ચરતી વખત સર્વ વસ્તુ અત્ર મુકી જવાની છે, એ સર્વ હકીકત ધ્યાનમાં લઈને ઘડીમાંથી પડતી રેતીના દરેકે દરેક કણને ઉપયોગ કરવા ગુરૂમહારાજ તને શિક્ષા આપે છે, ઉપદેશ આપે છે, આપડુ કરે છે, જે વસ્તુની પ્રાપ્તિ માટેપ્રયાસ કરી રહ્યા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
#
આત્મિક પ્રભાત.
છે તેનુ' સ્વરૂપ વિચાર, તેના સંબંધ વિચાર, તેનુ' સ્થિરપણું' વિચાર, છતાં તારા આગ્રહુ છુટી શકતા ન હોય તેા તે પ્રાપ્ત કરવાના પ્રયાસમાં થોડો વખત કાઢ, પણ કાંઇક ઇચ્છાના અવરોધ કર, સહસારઘોડાને તદ્દન છુટા મુકી દેમા, તેની લગામ તારા હાથમાં રાખ. આ સર્વ કરવાના મુખ્ય રસ્તા એજ છે કે તારા આખા દિવસમાં કાના નિયમ કર, તે માટે જતા સમયને માપ અને તારૂ પ્રોગ્રામ-કાર્યક્રમ નક્કી કર,અને નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે વર્તવાના દૃઢ નિશ્ચય કરઘડિ વગાડનાર કલાકે કલાકે ખબર આપે છે કે તેટલા વખત પસાર થઇ ગયા, તારૂં આયુષ્ય તેટલું એલું થયું, એ વિચારી તુ' કલાકની મિનિટે અને મિનિટની સેકન્ડાનુ માપ રાખ, તેને ઉપયેગ કર, તારી ઇચ્છા સાંસારિક હશે તે આ નિયમથી તારામાં એવુ નિયમિતપણું આવશે કે તને સાંસારિક કાર્યો કરવામાં પણ સગવડતા થશે, દિવસને અંતે અમુક કાય કરવું રહી ગયુ એમ કિન્ને થશે નહિ, અને તે ઉપરાંત તને આત્મિક ચિંતવન કરવા, નવીન શુભ સપત્તિ પ્રાપ્ત કરવા, એકઠી કરેલી અશુભ સપત્તિ દૂર કરવા, અને છેવટે નિરંતરને માટે શાંતિથી બેસવા માટે જે વખત ફાજલ પડવા જોઇએ તે તું બહુ સુગમ રીતે કોઈ પણ પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ અગવડ વગર મેળવી શકીશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા યુવક વિચારધારા આગળ ચલાવતા જાય છે, સ્થિતિ આ પ્રમાણે છે, એ સ્પષ્ટ જાણવા છતાં જીવ સાંસારિક કાર્યો કરતી વખતે તન્મય થઇ જાય છે, ધાર્મિક-આત્મિક કાર્ય કરતો વખતે વખતના સ`કાચ ખતાવે છે, કરે છે તે પણ એકરમાન છેકરાને ધાવમાતા રમાડે તેમ અંતરથી દૂર રાખી કરે છે. આ સર્વ જીવની અનાદિ મૂઢતા, પાગલિક રાગાંધતા અને મહુવશતા બતાવે છે.પ્રથમ ગાથામાંપાઘડીશબ્દપર જે શબ્દાલ’કાર બતાવ્યા છે તે બહુવચારવા ચેાગ્ય છે, એ સૂચવે કે છે પા ઘડીનેા પણ ભરાંસા નથી. જેની સાથે અત્યારે વાતચિંતકરતા હોઇએ છીએ તે સવારમાં ચાલ્યા જાય છે, તું પણ ચાલ્યા જવાના છે, માટે વસ્તુસ્વરૂપ વિચારી આત્મતત્ત્વ શોધવા પ્રયાસ કર, અને તેમ કરવા માટે પ્રાપ્ત થયેલ સમયના ઉપયાગ કર. શારીરિક સપત્તિ સારી હોય ત્યારે કાંઇ વિશિષ્ટ કાર્ય થઇ શકે છે, ઇન્દ્રિય શિથિલ થઇ જાય, ડેાકી હલવા માંડે, શરીરબળ તુટવા માંડે તે વખતે તે રાખજ પચી શકશે, અને તે વખતે સમય, અનુકૂળતા, જોગવાઇને લાભ ન લેવા માટે પસ્તાવેા થશે; પણ પછી પાણી ગયા પછી પાળ બાંધી શકાશે નહિ, માંધવાને વિચાર કરીશ તે મૂર્ખાઇ ભરેલુ' લાગશે; અત્યારે તારો વખત છે, ઘેડાજ સ્વાર્પણથી જે કરી શકીશ તેથી તને ભવિષ્યમાં મેટા લાભ મળશે.
યુવક આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં તેને પેાતાની જાતમાં કાંઇક સ્વયં
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધમ પ્રકાશ. પ્રકાશ પ, મુદ્દગલને આત્માની ભિન્નતા જેવાંમાં આવી, આત્મસ્વરૂપજ પિતાનું છે એમ લાગવા માંડ્યું. એ લયમાં ને લયમાં પદની બીજી ગાથા પર વિચાર કરવા લાગ્યા. “અહો! આ ઘડિયાળી તે માત્ર બાહ્ય કામ જણાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ એને બીજી અંતરમાં રહેલી ન કળી શકાય તેવી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળ કળાને જણાવનારી ઘડિ તે અંતરમાં જ રહેલી છે અને હવે મને તે તેજ ઘડી પસંદ આવે છે. આ પદમાં બહુ અદ્ભુત ભાવ સૂચવે છે. ધન્ય ગુરૂમહારાજ ! સંપત્તિ પ્રાપ્ત કરવા આ જીવ પર્વત પર્વત આથડે છે, ફાંટાદાર શેઠીએની સેવા કરે છે, પિતાના વખાણ કરે છે અને અનેક નીચ કુયુક્તિઓ કામે લગાડે છે. એથી વધારે આગળ ચાલી ધર્મસંપત્તિ પ્રાપ્ત કરવા કોઈ પણ પ્રકારના વિવેક વગર, વિચાર વગર, હેતુના જ્ઞાન વગર આ જીવ કુંગરે ડુંગરે, મદિરે મંદિરે અને નદીએ, સરવરે, જંગલે, આશ્રમે આથડે છે. તેને એમ લાગે છે કે ધનસંપત્તિ પડે આત્મસંપત્તિ પણ બહારથી લાવવાની છે, પણ વસ્તુતઃ તેમ નથી. ઘરૂં છે તે તારી પાસે છે. તારામાં છે, તુજ છે. જેની શોધમાં વિવેક વગર તું રખડ્યા કરે છે તેને ઓળખ, તેનું સ્વરૂપ સમજ, તેના પરનો કચરો કાઢી નાખ, અને જો જો. તને જણાશે કે શુદ્ધ, નિરંજન, નિલેપ કાંચન તું જ છે, તારું સ્વરૂપ તું પિતે જાણ તે નથી, ઓળખતે નથી, સમજતો નથી, સમજવા પ્રયાસ કરતું નથી. તું તારા સમયને–વખતને બરાબર અંકુશમાં લઈ જરા આંતરચ બોલ, અને પછી જે કે ” તારે કોઈ વસ્તુ બહાર લેવા જવી પડે તેમ નથી.
બાહ્ય વસ્તુની પ્રાપ્તિ કરવા અને તેને મેળવવા માગે શોધવામાં આ જીવ નકામે કાળક્ષેપ કરે છે. વસ્તુ સ્વરૂપ અને આમદ્રવ્યને તેની સાથે સંબંધ એકવાર વિચારે તે તેને તુરત જણાય એમ છે કે પ્રથમ તે એ વસ્તુ શોધવા પાછળ પ્રયાસ કરેજ મિથ્યા છે, તે હદ સુધી ન પહોંચાય ત્યાંસુધીને માટે પણ એ વસ્તુ બહાર શોધવા જવી પડે તેવું છેજ નહિ. જે જોઈએ તે તારી પાસે છે. બહારના પ્રયાસથી કે કોઈની મહેરબાનીથી વસ્તુપ્રાપ્તિ થઈ છે, એમ માનનાર ભૂલ ખાય છે. મયણાસુંદરીના પિતા એમજ માનતા હતા, અને વસુસ્વરૂપ સમજનારી મયણાસુંદરીની સુબુદ્ધિપર રાજસેવકે હસતા હતા, જ્યારે સુરસુંદરીની તારા જેવી બુદ્ધિને વખાણતા હતા, પણ તેજ સુરસુંદરી જ્યારે નટીને વેશે આવી અને સર્વ ભ્રમ દૂર કર્યો ત્યારેજ આત્મિક દ્રવ્યની અને તેના દ્રવ્યત્વની કિંમત થઈ. એટલે વખત ધિર્વ ન રહે તેથી જ દુનિયામાં ઘણી વખત ગફલતી ધાય છે, દુનિયાના ઘણા ખરા માણસે ઘડિયાળીની માફક બાહ્ય વરતુ ઉપરજ રાચનારા હોય છે, આંતર સ્વરૂપ સમજી તેનું મૂળ કારણ શોધનારા બહુ થડા હોય છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક પ્રભાત.
$3
તેટલા માટે તું તારૂં પેાતાનું સ્વરૂપ વિચાર, તું કાણુ ? કયાંથી આવ્યા ? તારૂં કાણુ ? તારૂં જે હાય તે તારૂ' નથી એમ કદિ ન થવુ જોઇએ, એમ થાય તે તે તારૂ` નથી કે તારાં નથી, એમ સમજ, તુ' પેતે ધન નથી, ધનવાન નથી, તે સતે ગતિમાં મુકનાર લેપથી તેને તારા પાતાના સમજનાર પણ ખરી રીતે તું પોતે એકલે, અખંડ અનત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અનંત ગુણયુક્ત ચિદાનંદઘનમય સ્વરૂપ નિત્ય છે, તારૂ તે સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, તે પર મેલ કાદવ કચા ચડવ્યા છે, તેથી તું તે સ્વરૂપ જોતા નથી,જાણુતા નથી, જાણવાને પ્રયાસ કરતે ન થી, એ અંધકાર દશામાં ધન, સ્ત્રી, દેહ, પુત્ર, મિત્ર કે બીજી વસ્તુને તું તારી પેાતાની માને છે, એ પ્રાથમિક ભૂલને લીધે ભૂલ પર પરા ચાલે છે, અને તને વારવાર ગબડાવે છે, રખડાવે છે, સાવે છે, તેથી તું હવે તારૂ શુદ્ધ સ્વરૂપ એળખી તે પ્રાપ્ત કરવા નિશ્ચય કર. પ્રાપ્ત કરવાનું કાંઇ નથી, વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે પ્રગટ કરવા નિશ્ચય કર. તારે કેઈ પાસેથી લેવા જવાનુ' નથી, સુવર્ણ પર ચઢેલ મેલને ઘસીને કાઢી નાખવાના છે, એટલે પ્રકાશમય દીવ્ય કંચનત્વ જે તારામાં ભરેલું છે તે પ્રગટ થશે, અને તને અન્યાયાધ સુખ પ્રાપ્ત થશે. એ કંચનવ પ્રગટ, કરવા માટે અગ્નિ વિગેરે સાધનની જરૂર છે, તેટલા પૂરતી બાહ્ય નિમિત્તાની જરૂર છે, તેને વિવેક પૂર્ણાંક સાધન તરીકે આદર.
યુવાન વિચાર કરે છે કે—બિચારા ધિયાળી તા ખાદ્ય ઘડિયાળ વગાડ્યા કરે છે, પણ આત્મિક અનંત શક્તિને બતાવનાર વિડે તે અદર રહેલી છે. આ ખાહ્યુ ઘડિ તે સ્થૂલ સમય બતાવી તે નકામે ન ગાળવા માટે પ્રેરણા કરે છે, પણ અતર’ગમાં રહેલી દિડ અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેવુ' છે, અને તે પેાતાની વસ્તુ છે, તેથી મને તે તેજ ડિ પસદ આવે છે, બાહ્ય વસ્તુનું સ્વરૂપ બરાબર જાણવામાં આવ્યા પછી સુજ્ઞ પ્રાણીને તેના તરફ પ્રીતિ થતી નથી. વસ્તુતત્ત્વ હું ચેતન ! વિચાર. તું જ્યાં સુખ શોધે છે ત્યાં સુખ જેવુ' કશુ છે ? સુંદર ભજન ખાવામાં કે સારાં કપડાં પહેરવામાં કે સ્ત્રીસંગમાં સુખ શું છે? દુનિયામાં સુખ જેવુ... કાંઇ નથી, લાગે છે તે સુખની પછવાડે પણ મહાદુ:ખના ડુંગરા ભર્યાં છે, માન્યતાનું સુખ પણ ક્ષણિક છે; ક્ષણિક ઇં તેટલે વખત પશુ ખીજાં અનેક દુઃખા અનુભવમાં અને નજરમાં ખડાં રહેલાં હોય છે. આવી ખ્યાલી કલ્પનાપર રચાયલાં સુખાના ખેાટા મડાણુનુ સ્વરૂપ જાણ્યા પછી તને તે મેળવવા ઇચ્છા થાય છે ? એમાં સુખ શુ છે ? તે” વિશેષ સુખ શું છે તે જાણ્યુ' નથી, અનુભવ્યુ* નથી; તેથીજ તને ક્ષુલ્લક સુખની માન્યતાપર પ્રેમ ય છે. તારે પરમ સુખના આનંદ ચાખવે! હાય તે એક વખત તું
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
*
બરાબર સામાયકકર, ઘર શ્રી વિગેરે ભૂલી જા, વૈરાગ્યના અપૂર્વ વિષયમાં તારી મનેાવાસનાને લદબદ કરી જો, પછી જોજે; તેની મીઠાશ તને આખે દિવસ લાગશે, એવી રીતે વાદ કરેલ સુખનું સ્વરૂપ સમજી તે વિશેષપણે મળે, વધારે વખતને માટે મળે, અને છેવટે નિતરને માટે મળે એવા પ્રયાસ કર. એ પ્રયાસ કરવામાં સાધનધર્મોનુ, સારી રીતે અવલ’બન કર, નિમિત્ત વગર ક્રિયા થવી-કાર્ય થવુ તારે માટે હજી મુશ્કેલ છે. જ્યારે તારૂ અદ્દભુત વીર્ય પુરશે ત્યારે તે તારે અન્ય નિમિત્તની અપેક્ષા નથી, હાલ તા એવા નિમિત્તની–માહ્ય અવલ બનેાની તારે જરૂર છે, તેથી વિવેક પૂર્ણાંક અવલંબન લેતે જા, તેમાં પણ સાધનને સાધ્ય માની લેવાની ભૂલ થઇ ન જાય, તેથી ચતતા રહેજે. વ્યાકરણશાસ્ત્રના અભ્યાસ વ્યાકરણ ખાતર નથી પણ ભાષાજ્ઞાન Literature ના સરલ વાંચન અને સમજણ માટે છે, દેવપૂજા આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે છે, એ નિયમ તુ' સથા ધ્યાનમાં રાખજે. આવી રીતે સાધનદ્વારા પ્રાપ્ત કરેલ સુખ તને બહુ આનંદ આપશે. એક વખત તેની વાનકી ચાખીશ પછી તને બાહ્ય સુખપર પ્રેમ થશે નહિં. આ સર્વાં સુખને બતાવ નાર અને તેને પ્રાપ્ત કરવાના-પ્રગટ કરવાના માર્ગ બતાવનાર આંતર ઘડી તારા હૃદયમાં ભરેલી છે, તેનાપરજ હવે તને પ્રીતિ થવી જોઇએ, કારણ કે તુ' વેસમજી શકયે છે કેઃ બાહ્ય સ્વરૂપ તદ્દન ઉપર ઉપરનું અને આડે માર્ગે દોરનારૂ છે. એના મેહમાં પડેલ પતંગ પોતાનું આયુષ્ય નકામુ' પૂર્ણ કરે છે. ખાટી દિશામાં વિષયે પ્રાપ્ત કરવા માટે, પેલિક વાસનાએ તૃપ્ત કરવા માટે અને વ્યવહારમાં કર્મી ગણાવાના ભૂલ ભરેલા ખ્યાલથી આ જીવ ઘડિ ઉપર ઘડ પસાર કરી જીવન પૂરું કરી નાંખે છે, પરિણામે હાય તેથી પણ ભારે થાય છે, અને નિરંતર સ`સા ૨માં રખડ્યા કરે છે. એ તારૂ કન્ય નથી, એ માર્ગ તારે પસંદ કરવા ચેાગ્ય નથી, એથી તને બહુ હાનિ છે; તેટલા માટે આંતર ડિનેજ હવે તુ પસંધ કર.
અપૂ
સુનિ સુદરસુકૃિત, શ્રી અધ્યાત્મ કલ્પ
અધ્યાત્મિક વિષયના અતિ ગહન ગ્રંથ.
વિસ્તારથી વિવેચન કરનાર માતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સાલીસીટર, બી. એ. અનુ. અલ.બી.
પૃષ્ઠ કુલ સે' ઉપર, ડીમી આઠ પેજી. કીંમત માત્ર નામની રૂા.૧-૪-૦ ટપાલ ખર્ચ જુદુ .
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨-૨-કાઠારી મારાર મકન ૧-૪ શા શાંતિલાલ કસ્તુરચ’દ શા મધુ રાજપાળ શા ઠાકારદાસ તેડુંચંદ શા લલુભાઈ હરીચ દ
૪
શા તુળજારામ પાનાચ દ શા હીરાચંદ દેવચ’દ
દોશી વીરજી ભીમજી
શા, હરખચંદ વમાન શા ભુદર પ્રાગજી શા હરજીવન ડાયાભાઈ
શ નાથાજી, ખુબાજી
શા ધરમચંદ તારાચ
-શા 'દલીચ'દ ફુલચ સ થવી લલુભાઈ સાકરચંદ શા જીવા વેલાજી શા ચુનીલાલ ડાંસલગ્ન દ
શા. મનજી ભારમલજી
શા. મેાતીચક્ર પદમશી શા, સવચંદ નાનાભાઈ શો. હીરજી મ ણેક શા, સુખલાલ હાંસીલાલ શા, લલુભાઈ રામજી
શા, મનસુખ વખતચંદ શા. માતીચ ૬ ગુલાબચ શા. માહનલાલ લક્ષ્મીચ શા.હરગાવન વશ્વમાન
÷४
૧૪
૨-૮ શા. રાજા કીરાજી ·2-2 શા, જેઠાભાઇ નરાત્તમદા ૨૮ કઢાઇ હેમચ’દહેરજીવન ૩–૧૨ ગા છગનલાલ કસ્તુરચદ ૧-૧૨ શા, મુળચંદ સુરચંદ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. નાના કે હાથીચ ટાળીયા અભેચંદ જેઠાભાઇ
રીયા ઢાળ કીકા સતાકચ દ રીખવદ્યાસ શામળા મગનલાલ શા અસીચદે કુલ દ. શા કુલચ દ હીરાચ ઇ.
શાભગાજીરાજાજી શાનાથાભાઇ પુજાભાઇ શા અબાલાલ મણીલાલ શા નાન વાલજી
શા માતીચડ ગરસી, શા મુળચંદ માલા
શા કાલા ગલા
શા હુંમદ હરીચંદ.
શા ગુલાબચ દ ગોવનજી મુનિશ્રી અમરવિજયજી લાઇબ્રેરી
શા, રતનજી ડાહ્યાભાઈ
ડાહ્યાભાઇ લલુભાઇ
શા. ડાહ્યાભાઇ ડુંગરી શા જેચંદ મલુકચ’દ
શા. નારણજી મુલજી
શા ભગવાન લવજી
શા, ટંકચ’દ મેાતીચં શા. ભીમાજી કાનાજી શા. હીરાચંદ આણુ દજી શા, મગનલાલ રવચ ઢ શા, ગીગા વાલજી શા. મગનલાલ હલાચ શા, જીવણ કમાઈ ૩-૧૪ શા. કસળચનું પ્રેમનું ૧-૧૦ શા. ઉદાજી લખમાજી
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir للي امم مم مم امم مم : فی , له ا لم له إن - لم 312 શા. છેટાલાલ મુળચંદ 3-12 શા. છોટાલાલ મુળચંદ 1- શા. માણેકચંદ પાનાચંદ, 1-4 શા. દયારામ બેચરદાસ 1- શા. સરૂપચંદ ગોવનજી 1-4 શા. મનસુખ ડાહ્યાભાઈ 1-4 મુનિશ્રી કપૂરવિજયજી નશાળા 1-4 શા. લાડકચંદ વીરચંદ 1-4 સંઘવી દવજી પીતાંબર 1-4- શા. કાજી કલાજી 1-4 શા. કાનજી રૂપાજી 1-4 શા. નથુભાઈ જેઠાભાઈ 1-4 શા. દલીચંદ પ્રેમચંદ 1- શા. પુરૂષોત્તમ લલુભાઈ 1-4 શા. ડુંગર મેઘજી 1-4 શા, હીરાજી જીવાજી. 2-8 શા. વીસનચંદ જ્ઞાનચંદ 2-8 શા. છેટાલાલ મગનલાલ 2-8 શ. છોટાલાલ કપુરચંદ 2-8 શા. ઇતારામ સાંકળચંદ 1-4 શા. પીતાંબર માણેકચંદ 1-4 શા. મકનજી જેરાજી 3-12 શા. અમૃતલાલ લાલચંદ 1-4 શા. ખીમજી રાજ 1-4 મહેતા પ્રેમચંદ કરસનજી 1-12 શાં. ડાલભાઈ જેમલ 2-8 શા. તલકચંદ રૂપચંદ 2-8 શા. હંસરાજ લધા 14 શા. મુળજી ધનજી. 1-4 શા. પુરૂષોત્તમ અમરશી 1-4 શા. રતનચંદ નાગરદાસ 1-4 શા. બાવચંદ રતનસી 1-4 શા. હરગેવન કેવળદાસ 2-8 શા. બલાખીદાસ સરૂપચંદ - 2-8 શા. ચુનીલાલ કાળીદાસ 3-14 શા. લલુભાઈ દેવચંદ 3-14 શા. દેવરાય મુળજી 1-4 શા. વિરચંદ ગણેશ. 1- શા. ત્રીવનદાસ છગનલાલ 1-4 શા. હરખચંદ જેઠાજી - મારતર ડુંગરશી ચત્રભુજ 2-8 શા. દામોદર બાપુશા 1-4: શા. અમૃતલાલ છગનલાલ 1-4 શા. ભીખાભાઈ માનચંદ 1-4 શા. પ્રેમચંદ હરાચંદ 1- શા. કેવળચંદ મારવાડી - 1-4 શા. હીરાચંદ નેમચંદ 2-2 વોર ચુનીલાલ લાલચંદ 1-4 શા. ઉકમીસિંહજી લાલસિંહજી 1- શા. પ્રેમચંદ જિમ 1-4 શા. મેંતીલાલ હરગોવનદાસ 1-4 શા. દેવચંદ જેચંદ 1-4 શા. વનેચંદ દેવીચંદ 1-4 શા. ઘનરાજજી ઈદરચંદજી 3-12 મહેતા જીતમલ કેસવજી , '3-12 સંઘવી લાડકચંદ ચત્રભૂજ 1-4 શા. ચુનીલાલ કુંબકરણ 1 -4 શા. શીરચંદ હરખચંદ 1-4 શા. કરસન કુવરજી 1-4 શા. નરશીદાસ દેવરાજ 1-4, શા. ભીમાજી ભગવાનજી 2-8 - શા. બાલારામ વીરચંદ 2-8 શા. મહીકરણ મગનીરામ 2-8 શા. રતનસી વરધમાન For Private And Personal Use Only