Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનપાળ, આપ ધનપાળ એલ્યુ-ટુ રાજન! તમે દેવપૂ કરવાની મને આા હતી અને દેવતા મેં બડવ દેવ સ્વામીમાંજ દીઠું, તેથીતેની પૂત્ન કરી’ તેમના દેવત્વના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે प्रशमरसनिम, दष्ट्रिय प्रसन्नं । वदनकमलमंकः, कामिनी संग शून्यः ॥ करयगमपि यत्ते, शस्त्रसंबंध वैध्यं । तदसि जगति देवो, वीतराग स्त्यमेव ॥ १ ॥ ૨૯ પ્રશમ રસમાં નિગ્ન તૈયયુગ છે, પ્રસન્ન મુખારવિંદ છે, ખોળા સ ́ગ રહિત છે અને હસ્તયુગળ પણ શસ્ત્રના સંબંધ વિયુકત છે, તુથી જગતમાં વીતરાગ એવા દેવ તે તમેજ છે, ” * વળી ધનપાળે કહ્યું હે રાજન! રે રાવ યુકત ય તે તે તેમ નામાં દેવત્વનો અભાવ હોવાથી દેવ છે. સંસારતારકપણું' પણ તેમ નામાં સાઁભવતું નથી અને દેવ તે જે સંસારથી તારે તેજ હોઇ શકે. તેવા ! આ લોકમાં એક નિરજન્ન દેવ છે; તેથી મુકિતને માટે બુદ્ધિમાનાએ તેન્દ્ર દેવ સેવા સેાગ્યું છે.' આ પ્રમાણે વિવિધ પ્રકારની યુક્તિ યુક્ત ધનપાળનાં વચનો સાંભળીને બાજરાજા કુદેવમાં સશા યુક્ત ચિત્તવાળા થયે સતે! તેની પ્રશંસા કરવા લાગ્યા. અન્યદા મિયાણી શ્રાવાની પ્રેરણાથી રાજાએ યજ્ઞ કરવા માંડયે. તે પ્રસંગે અગમાં હેમવારે કા બ્રાહ્મણે એ તૈયાર કરેલા ભકરાતે પાકાર કરતા તેજી તો ધનપાળને પૂછ્યુ અરે ! આ એકડા શુ કહે છે ?’ ધનપાળે કહ્યું—મહારાજ ! સાંભળે!, તે આમ કહે છે કે नाहं स्वर्गफलोपभोगरामको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यांति यादे या विनिहता यज्ञे ध्रुवं माणिनो । यकिं न करोषि गातृपितृभिः पुत्रैस्तथावधिवैः ॥ १ ॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29