________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર
શ્રી જૈનધર્મ પ્રકાશ
વાના કાનમાં ગેાઠવવા, કેટલાએકને દેવદ્રવ્યૂ નાત બ્યર્થી ડુબતા આપશુ નબંધુઓને ઉપદેશ આપી તેમાંથી બચાવવાનાં કામમાં ગડવવા ગેરે સુરેક ધાર્મિક કાર્યમાં ગડવવાથી આ પહશાળામાં તૈયાર થયેલા વિદ્યાના જીંદગી પર્યંત તેજ કામેા કરે. આથી કેટલક આત્માર્થ( ભવ્ય ચે પોતાના ખર્ચથી પણ ધાર્મિક કાર્ય બનવવાને તૈયાર થાય,
વળી દરેક જનશાળાઓની દેખરેખ પણ આ કુંડમાંથી રાખવામાં આવે તે જે જે જનશાળામાં મદદ આપવાનો જરૂર હેય ત્યાં ત્યાં મદદ આપવામાં આવે કેમકે કેટલીક જનશાળાઓ ઉપરીનાં દેખ રેખ વિના થે થોડા વખત ચાલીને બંધ પડી ય છે. વર્ષો દરેક નાની પરી ક્ષા લેવી અને ન હોય ત્યાં ની સ્થાપત કરાવેલી વિગેરે કામ સાર એક જૈન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર (પરીક્ષક) પણ આ પાઠશાળાના ડમાંથીજ રાખવામાં આવે અને નાગિક કુલવણી ખાતાના ઉપરી અધિકારી ત રીકે બનારસ પાઠશાળાના અધ્યક્ષ રહે, આ પ્રમાણે કામ બને ત્યારેજ ખરેખર જૈન ધર્મના ઉદ્દય થાય, ાની ફેલાવે થાય અને શારાનની ઉંકૃતિ પણ ત્યારે થાય. આ કામ તે કે તરત ખનનું મુશ્કેલ છે, તેપણું રાજ મહાદુર વસનજીભાઇ ત્રીકમજી તથા ખેતસીભાઇ ભીપીએ જેમ પાલીતાણા વીરબાઇ પાઠશાળામાં પચાસ પંચાસ હુનર રૂપીયાની મેટી બક્ષીસ આપી છે, તેજ પ્રમાણે તે ગૃસ્યા અને દરેક બધુ એ આ ખાતામાં પેાતાના ઉત્સાહ પૂર્વક ઉદાર હૃત્તથી યથારાકિત જેટલી બની શકે તેટલી તન મન અને ધનથો મદદ કરશે તે હું ધરૂ છુ કે ઠે દશ લાખ ઉપરાંતનુ મેટુ કુંડ એકઠું થઇ જશે અને ઉપર લખેલા સર્વ મને પણ પાર પડશે; માટે દરેક જૈનબંધુએ આ અતિ ઉત્તમ કાર્ય જાણી તેમાં તન મન અને ધનથી સારી મદદ કરુ, એવી મારી નમ્ર વિનંતી છે.
શા. વેણી’ઢ સુદ શ્રી મેસાણાવાળા
હાલ મા દાણાદ અમગજ.
For Private And Personal Use Only