Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTER B. NO. 156 RESPNRSAINT S SPORTS
પુ૨૦ મું છે. એક ર સે.
પ્રકાશી, વૈશાખ, છે ાિરે. . धनं दतं वितं जिनवचनमभ्यस्तमखिलं । જિs વતની ggar in તા 1
ળ જિત लोभित बस्नुपचपनयत्सर्वपफलम् ॥ १ ॥
--- Jક -
-:
*
T
TT
:
ની
કાવનગર अनुक्रमणिका
'
-
',
'
- ફુ યુવકને ઉપદેશ. ૨ આત્મપદેશ,
બિનપાલક ૬ જિતેંજ
હું પરચા પુત્ર
કન્યા :
રામદાવાદ એંગ્લો કલર પ્રિન્ટીંગ પ્રેસ. માં
શુભાઇ રદ રફતીયાએ છાપ્યું છે - દર ર - ૩ શાકે ૧૮૨૬ સને ૧૯૦૪, ન વધ કરી પિસ્ટેજ ચાર આના,
'
,
'
'
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોપાનિયું રખડતું મુકીને આશાતના કરવી નહી.
તૈયાર થઈ છે.
नवा वर्षनी भेट. રત્નશેખર રાજ ને રત્નાવતી રાણીની કથા, 1 આ બુટ તૈયાર થઈ બધાવવા માંડી છે. તાકીદ ગ્રાહક તરફ રવાને કરવામાં આવશે પરંતુ જેમણે ગયા વર્ષનું લવાજમ મોકલેલ છે તેમજ તેનો લાભ મળી શકે છે. બુક દર વખતની જેટ કરતા પ્રમાણમાં મોટી થઈ છે તે સાથે એટલી બધી રસિક ને અસર કારક છે કે લાભ ખાનારને પસ્તા થયા શિવાય રહે જ નહીં, હજુ પણ એક વખત તક આપવા ધાર્યું છે તે એવી રીતે કે જે નવા વર્ષના લવાજમ સાથે પાછલા વર્ષનું લેહેણું લવાજમ મેકલશે તેને ભેટ મોકલવામાં આવશેજેમાં વધુ પબલથી બે ગા. વશે તેને તેમ પણ એકલવામાં આવશે તેમાં માત્ર એક જ વધારે લાગશે, વચાણ મંગાવનાર માટે કિંમત ચાર ખાજા રા - ખવામાં આવી છે. બુકના વખાણ વાંચનાર તેિજ કર તેમ હેલા અમારે કરવાની જરૂર નથી,
श्री बनारस जैन पाठशाळाकी चालता
चईतर मासकी कारवाई. संवेगी साधु धर्मवीजेजी महारानका उपदेशसे नाचे मुजक gવા દૈફ१ दस आदीयोने स्थुल जीवहींसाका साग करा. २. एक आदमीने मांस भक्षणका साग करा. ३ एक देवधर्मी जो होम हवन में जीवोका बलीदान देताया
उसने अन एकदम जीवहीसा छोडदी. । ४गीन जया जीवदया विग भापन देने तयार हुचे है. १ एक पटेल काशीमे देह त्याग करनेकुं आये. ओमतीवोध पाके दीक्षा लेनक, तइयार दूबा है.. इस समभाव सद्उपदेशका है.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश
board | as યય
હા.
મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; ી યુક્ત ચિત્ત કરી, વાંચેા જૈન પ્રકાશ, KG MARI
પુસ્તક ૨૦ મું. શાકે ૧૮૨૬ સ. ૧૯૬૦ વૈશાક. અક ૨ જ.
युवकने उपदेश.
નાવી લે અનવી લે, ક્રૂરજ તારી બજાવી લે; યવન મદમે વૃથા ક્લે, ફેગટ શુ ાંકડા લે. ટુંકું આયુષ્ય લાવ્યેા છે, એળે તું કાં ગુમાવે છે; પરતાવા તે ઘડી થાશે, આવી જમરાયેા હારો. પછી તું કેમ છૂટી જશે, ગયા વિના શું રહેવાશે; સમજ હું છડા મૂઝી, મતિ તારી થઇ ઊધી.
ગયા. મેટા મહા રાયા, મુદ્રા પર લીંટ્યુ ઠેરાયા; તે પાસે તું શા લેખે, આવ્યા અવસર શુ ઉવેખે, ચિંતાર્માણ જન્મ પાયા છે, અલેખે શું ગુમાવે છે; ખાઇ પીઇ મસ્ત ડૅાલે છે, પરનુ દ્રવ્ય ખેાળે છે. પરીથી પ્રીતિ માંડે છે, કપટથી સત્ય છાંડે છે; લે તુ હું ને મારૂં છે, સમજ અને શું તારૂ છે.
For Private And Personal Use Only
3
પ
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રી જૈનધર્મ પ્રકાશ, નર ને ૫ તારું , શું : અરે નાદાન પ્રાણી, ખરી ભક્તિ માં નાખી [. પર ઉપકાર કર્યો ને , પારસમાં દિ ને રા; નહિ કે ગાંસડી સાથે, તે છે કે હવે . દયા મનમાં ન રાખી તે, છતી શક્તિ ન દાખી ; પીડ પર પ્રાણીને કરતે, ઉદર પાપી પાપે ભરતો. રિલાયે તુજ સાધમ, મળે ના બાજરી બંટી; તને સારું શું ભાવે છે, જમ્મુ તારૂં તે એળે છે. પુકારે ધર્મ મારો આ, ધરમને મર્મ જાણે કયાં; ધરમના જગ મચાવે છે, તડ તડ તડ પડાવે છે. તેથી તારી સ્થિતિ બરી, પારસી જે હદય ખેલી; ભાખે જિનરાજ હામાયે ધર્મ, ક્ષમાયે પામશે શિવ શર્મ. ૧૨ પુદ્ગલનું સુખ હારૂં જ્યાં, આત્મિક સુખ ન્યારું ત્યારે ત્યાં; તછ થડ ડાળીએ બાઝે, તજી કુર ફૂસકી રાંધે. સમય અનુસાર વર્તી લે, સમયને માન આપી લે; સમાજિક ઉન્નતિ માટે, પરસ્પર વેર છેડી દે. કુધારા વૃક્ષ છેદીને, સુધારા બીજ રોપી લે, મળ્યું બળ વીર્ય ફરવિ લે, જેડી હસ્તે ન બેસી રેહ. કરિ ફરિ જગ મળે નાવો, કમ્મર કસીને લો લાવે; ચંચળ લક્ષ્મી પડી હાથે, તે ખરચી લાભ લે સામે. અમર કીર્તી ગજાવી જ, અવનિમાં નામ રાખી જા; વખત કેળવણીને આ, કલમનું જોર છે જયાં ત્યાં. તીરથ પૂજાએ સએ, જમણવારોય ના તે, સુધારા બીજ રહીયો , મેવા ફળ ફૂલ પામી લો. અત્ર અમુત્ર દો લાકે, સાધન સુખના ખિલાવી લે; કહે નર ઇંદ ચંદ યથા, માને તો માનજે મનવા,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનપાળ,
आत्मोपदेश.
( ગજલ. )
સાચી સેવા જિનરાજની, જગ કથનીમાં તું શું ર ૩, ટેક. બુઝ જરી ન બાપડા, જલ મંથનમાં ઘત ના મળે. સા. ૧ સનિપાત ત્રિદોષથી, વિભાવ મુંડા ના ટળ્યો; વચન સુધા જિન પહાણ પલ્લવ, મળશેળિયા તું ને ગળ્યો. સા. ૨ ઉધમાં અભાગીયાએ નિજ, અસ્તિભાવને ના કળે. ગાફલતામહે ગુંચાતાં, ગમાર ગાથામાં ગળે.
સા. ૩ કટાણા કુમતિનું કરી, ગુજરાત મોહિનીએ છળે, પીંજારાં પડીયાં પૂરતાં, પણ પાપી પથે ને પળે. સા. ૪ વિચારી જેને મૂળ તારૂં, ચળેલ તું જઈ કયાં ; કપુર સુત સેવા વિકાર, ગુરૂ દેવ સેવા હું ફળે. સા. ૫
ધનપ0િ,
(અનુસંધાન પૃ ૧૧ થી)
ભોજરાજની આજ્ઞાથી દેવપૂજા કરવા નીકળેલા ધનપાળે પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ચકિત થયો તો એકદમ બહાર નીકળી રૂદ્રના મંદિરમાં ગયે, ત્યાં પણ આમ તેમ જોઈ તકાળ બહાર નીકળી વિગુના મંદિરમાં પેઠો. ત્યાં પિતાના ઉત્તરીય વસ્ત્રને પડદો કરીને બહાર નીકળ્યો અને શ્રી ભદેવના જિનાલયમાં પ્રવેશ કરી પ્રશાંત ચિત્તે પૂજ કરીને રાજકારમાં આવ્યો. રાજાએ તેની પછવાડે હેરક મૂકેલા હતા તેનાથી રાજાએ સર્વ વૃત્તાંત પ્રથમથી જ જાણે હતો, તેથી રાજાએ ધનપાળને પૂછયું “તે દેવપૂજા કરી ?” તેણે કહ્યું છે, મહારાજ ! સમ્યફ પ્રકારે કરી.”
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ રાજાએ પૂછયું-ભવાનીની પૂજા કર્યા વિના ચકિત થઈને તેના મંદિરમાંથી કેમ નીકળે ?” ધનાળે કહ્યું-રૂધિર લેપ લા આયુ જેના હમાં છે એવી, લલાટ પર મૂકી રડાવેલી અને મહિલાનું મર્દન કરવાની ક્રિયા કરી ભ મને જોઇને ભય છે અને છે. 1ર / બ’ ૨ ક . તેમજ હમણું તે યુદ્ધને રસાય છે, પૂના રામ નજણ નથી એ વિચારીને તેની પ્રત પણ ન કરી.”
વળી રાજાએ પૂછયું- ની પૂજા કેમ ન કરી ?” બાપાળ બે
'अकंठस्य के कयं पप्पमाला । विना नासिकायाः कथं गंध धूपः ।। अकर्णस्य कर्णे कथं गीत नादा।
अपादस्य पादे कथं मे प्रणामः ॥ १॥ શવલિંગ જોઇને મેં વિચાર કર્યો કે-કંઠ વિનાને કંઠમાં પુષ્પ માળા શી રીતે પહેરાવવી ? નાસિકા રહિતની પાસે ગંધ દ્રવ્ય ને ધાને ઉપયોગ શું કરો ? કાન રહિતની પાસે શું વિચારીને ગીત વાછત્ર વણાવાં અને ચરણ વિનાના હોય તેના ચરણમાં મારે શી રીતે પ્રણામ કરવા ? આ પ્રમાણે વિચારીને મેં તેમની પૂજા કરી નહીં.'
વળી રાજાએ પૂછયું- વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખ વસ્ત્રના પદો કરીને જલદી કેમ બહાર નીકળ્યો ?” ધનપાળ બે-“વિષ્ણુ પિતાની
સ્ત્રી લક્ષ્મીને ખોળામાં રાખીને રહેતા હતા, તેથી મેં ચિંતળ્યું કે હમણા વિષ્ણુ અંતઃપુરમાં બેઠેલા જણાય છે, તેથી આ પૂજાને અવસર જણને નથી. કોઈ સામાન્ય પુરૂષ પણ જારે પોતાની રી પાસે બેડેલ હોય છે ત્યારે પુરૂષ તેની પાસે જતા નથી, તો આવો ત્રણ ખંડના સ્વામી છે ને અત્યારે તેની પાસે જવું મને યુકત નથી. એમ વિચારી દૂરથી જ પાછા વળીને માર્ગ જતા આવતા લોકોની દષિનું નિવારણ કરવા માટે તેમની આ વરને પડદો કર્યા.”
એ ક-મારી
બા !! | મા
માને છે કેમ કરી?”
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનપાળ,
આપ
ધનપાળ એલ્યુ-ટુ રાજન! તમે દેવપૂ કરવાની મને આા હતી અને દેવતા મેં બડવ દેવ સ્વામીમાંજ દીઠું, તેથીતેની પૂત્ન કરી’ તેમના દેવત્વના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે
प्रशमरसनिम, दष्ट्रिय प्रसन्नं ।
वदनकमलमंकः, कामिनी संग शून्यः ॥ करयगमपि यत्ते, शस्त्रसंबंध वैध्यं । तदसि जगति देवो, वीतराग स्त्यमेव ॥ १ ॥
૨૯
પ્રશમ રસમાં નિગ્ન તૈયયુગ છે, પ્રસન્ન મુખારવિંદ છે, ખોળા સ ́ગ રહિત છે અને હસ્તયુગળ પણ શસ્ત્રના સંબંધ વિયુકત છે, તુથી જગતમાં વીતરાગ એવા દેવ તે તમેજ છે, ”
*
વળી ધનપાળે કહ્યું હે રાજન! રે રાવ યુકત ય તે તે તેમ નામાં દેવત્વનો અભાવ હોવાથી દેવ છે. સંસારતારકપણું' પણ તેમ નામાં સાઁભવતું નથી અને દેવ તે જે સંસારથી તારે તેજ હોઇ શકે. તેવા ! આ લોકમાં એક નિરજન્ન દેવ છે; તેથી મુકિતને માટે બુદ્ધિમાનાએ તેન્દ્ર દેવ સેવા સેાગ્યું છે.' આ પ્રમાણે વિવિધ પ્રકારની યુક્તિ યુક્ત ધનપાળનાં વચનો સાંભળીને બાજરાજા કુદેવમાં સશા યુક્ત ચિત્તવાળા થયે સતે! તેની પ્રશંસા કરવા લાગ્યા.
અન્યદા મિયાણી શ્રાવાની પ્રેરણાથી રાજાએ યજ્ઞ કરવા માંડયે. તે પ્રસંગે અગમાં હેમવારે કા બ્રાહ્મણે એ તૈયાર કરેલા ભકરાતે પાકાર કરતા તેજી તો ધનપાળને પૂછ્યુ અરે ! આ એકડા શુ કહે છે ?’ ધનપાળે કહ્યું—મહારાજ ! સાંભળે!, તે આમ કહે છે કે
नाहं स्वर्गफलोपभोगरामको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यांति यादे या विनिहता यज्ञे ध्रुवं माणिनो । यकिं न करोषि गातृपितृभिः पुत्रैस्तथावधिवैः ॥ १ ॥
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રી જૈનધર્મ પ્રકાશ,
લ્યુક વર્ષના સુખ બેગવવાના રસી નથી તેમજ ગે તેને માટે તમારી પાસે પ્રાર્થના કરી નથી, હું તે નિરંતર શ્વાસ ભક્ષણુ કરવા વડેજ સતુષ્ટ રહુક્યું, તેથી અરે ભલા મારો ! આ (મને અગ્નિમાં હોમી દેવાનું) મી વસ્તુ નથી. અને જો તમે યામાં હામેલા પ્રાણી વિષે સ્વર્ગમાંજ ૧૫) ધ તમે મારા માતા, મા, ા ા નામે વાર લગ શા માટે કરતા નથી ?''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે સાંબી રાન્ન અતઃકષ્ણુમાં પાયમાન થયા છતાં મન રહ્યા. એકદા રાજાએ એક માટું સરવર કરાવ્યું. તે વર્ષાકાળમાં સંપૂર્ણ ભરાઇ ગયેલું સાંભળીને પાંચરો પડતા વિગેરેથી પરવર્ય સતે રાજા એવા માટે ગયા. ત્યાં પડિતાએ પોત પોતાની બુદ્ધિ અનુસાર નવા નવા કાવ્યો વડે તે સરેાવરનુ વર્ણન કર્યું. ધનપાળ તેા માનજ રહેશ. પછી રાનએ ધ નપાળને કહ્યું તું પણ આ સરોવરનું વર્ણન કર–' એટલે તે મેટલ્યે~~
एपा तडागमिषतो वत दानशाला । मत्स्यादयो रसवती प्रगुणा सदैव || पात्राणि यत्र वक सारस चक्रवाकाः । पुण्यं कियद् भवति तत्र वयं न विद्मः ॥ १ ॥
“ આ સરાવના મિષે દાનશાળાજ કરી હાય એમ લાગે છે, જેમાં માછલાં વિગેરે રસેઇ નિરતર તૈયારજ હાય છે. તેમાં દાન લેનારાં પાત્ર બગલા, સારસ, ચક્રવાક વિગેરે પક્ષીઓ છે, પણ તેમાં પુણ્ય શુ થાય તે ુ ાણુતે નથી.”
આવા ધનપાળનાં વચનથી રાખ અસ્ત કાપાયમાન થયા સતા ચિ ત્તમાં એમ વિચારવા લાગ્યું! અહા, આ મહા દુષ્ટ જણાય છે, મારી કી. ત્તિનાં કારણ આનાં નેત્રને પણ સુખ આપનારાં થતાં નથી. આ વચનથીજ ઓળખાઇ આવે છે કે આ મારે ગુરૂરૂપે દ્વેષી છે, નહીતેા ખીન્હ વિષેાએ મારી પ્રશંસા કર્યા છતાં આ પેાતાને થઇને મારી નિંદા કેમ કરે? હવે હુજ એને કોઈક રીતે પ્રતિકાર કરીશ. તેમાં બીજો પ્રતિકાર કરવાની કાંઈ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાળ, જરૂર નથી, માત્ર એના બે નેજ કરાવી લઉં એટલે પત્યું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને રાજા માન રહ્યા.
- પછી રાજા ત્યાંથી પાછા નગરમાં આવતાં ટામાં આવ્યો, એટલામાં એક ડોશી છેડીને હાથ પકડીને ચાલી આવતી સામી મળી. તેને જોઇને મા " છે . ને ! માળા - મરે મ પાસે સિધ, ખરી કહી ક. છે ?” તે સાંભળી કોઈ વાન્ - છતાં યમ અડ, નકાર કરેઈ?' તે વખતે અવસરને જણવાળે ધનપાળ પડતો - હે રાજન આ જ જે કાંઈ કાલે છે તે સાંભળો
कि नंदिः किं मुशारः किमु रतिरमणः कि नल: किं कुबेरः किंवा विद्याधरासौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं नचायं नखलु नहि नवा नापि चासौ न चैपः क्रीडाका प्रत्तो यदिह महितले भूपतिर्भोजदेव ॥ १ ॥
શું આ નંદિ છે ? શું શું છે? શું કામદેવ છે? શું નળરાજા છે ? શું કુબેરભંડારી છે? અથવા શું કોઈ વિદ્યાધર છે ? શું છે? શું ચંદ્ર છે? કે શુ બ્રહ્મા છે ? આ પ્રમાણે છેડી ડોશીને પૂછે છે, ત્યારે ડોશી દરેક પ્રશ્નના ઉત્તરમાં નાના કહીને કહે છે કે તે કઈ નથી, પણ આ કીડા કરવાને નીકળેલે આ પૃપીતળનો રાજા ભોજદેવ છે.
આ કાવ્ય સાંભળીને અત્યંત હાઈત થયેલા રાજાએ ધનપાળને કહ્યું – ' * હું તારા પર તુષ્ટમાન થયે છું, યથોચિત વર માગ.', તે વખતે ધનપાળ સરોવર વર્ણનના પ્રસંગે રાજાના ચિત્તમાં થયેલે માઠા અભિપ્રાય પોતાના બુદ્ધિબળથી જાણીને બે – હે રાજા! જે મને વાંછિત આપતા હૈ તો મારા બે ને પ્રસન્ન થઈને મને આપે.” ધનપાળનું આવું વચન સાંભળીને રાજ અત્યંત વિસ્મય પામે તો ચિંતવવા લાગ્યો-'જે વાત મેં કોઈની
* આમાં રાનએ પૂછ્યું “ હાથને કપાવે છે ને મસ્તકને ધાવે છે, તેથી આ બુદી શું કહે છે ? ” એટલે પંડિતે કહ્યું તેને હંકારતા એવા જે જમાનના શુભટો તેને “ના ના” કહે છે..
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધ પ્રકાશ, પારો પ્રકાશિત કરી નથી તે આગે શી રીતે જાણું ? શું આના હાથમાં કાંઈ જ્ઞાન વર્તે છે ?' આ પ્રમાણે વિચારી બહુ પ્રકારના દાન રાત્માનાદિયો ધનપાળને પૂછો રાજાએ પૂછયું તેં મારે અભિપ્રાય કેમ જાણો ?” ધનun शो- नाश11 १४ पास गये ११.' २ સાંભળીને રાજાએ જનધર્મની પ્રશંસા કરી.
ધપાળે પ્રખ્યાત જિનધર્મની ઘણાં વર્ષ પર્વત પરિપાલના કરી અને શ્રાદ્ધ ધર્મ વિધિ પ્રકરણ, અષભ પંચાશિક વિગેરે ગ્રંથો રચ્યા. જનધની વળી ઉન્નતિ કરી. એ પ્રમાણે છે મતના પક રમતાદિ ધર્મનું માવજી પિત પતિપાદન કરી પો ગારિત લઈ મનપાળ દાપણુ પામો.
ઇતિ ઘનપાળ વૃત્તાંત,
एक जैन मुनिए लखेल पत्र.
पापको यह ख्याल रहै कि और किसी मत मतांतरका झगडा नहीं है फकत जैनमतके शास्त्रानुसार पूजेरे टुंढेरोकाही झगडा है तो आपके समक्ष यह निश्चय होना जरूरी है कि दोनोंही जैनी कहाते हैं परंतु इनमें असली जैनी कौन है और नकली कौन है. इस बावत बहुत बातोंका आपसमें फरक है तो भी जेकर नीचे लिखी थोडी बातों का फैसला होजावेगा तो वाकीका आपही होजावेगा.
१ जैनमतके शास्त्रानुसार जैनमत के साधुका भेप केसा होना चाहिय अर्थात् साधुको कोन कोन चीज जरूरी चाहिये और किम किम कारण के वास्ते रखनी चाहिये जिनमें उनकी कि
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
धनपाण
33
तनी सूतकी कितनी इत्यादि. इसमें इस बातकाभी निर्णय हो जावेगा कि मुंह दिन रात बंधा रहे या खुलाही रहे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२ दिशा पिशाब होकर शुचि करनी चाहिये या नहीं. यदि करनी चाहिये तो इंदिये साधु रविको बिलकुल पानी नहीं रखते हैं जब दिशा पिशाव होते हैं क्या करते हैं.
३ जठे बर्तनों का मैला पानी साधुको लेना योग्य है या नहीं ? इंडिये मैला पानी लेते और पति हैं. आम लोग जानते हैं. बलकि श्री गुरु ग्रंथ साहिबभी फरमाते हैं कि-शिर खुबी पीए मलवाणी जड़ा मंग मंग खांदी | फोल फदिहत मुख लैन भडासी पाणी देख संगांही ॥ इत्यादि - सो यह काम करना किस जैन शास्त्रम फरमाया है.
४ शास्त्र कितने मानने और उसमें क्या प्रमाण हैं. नियुक्ति भाग्य चूर्णि टीका वगैरह प्राचीन अर्थ मानने या नहीं. व्याकरणादिका पढना योग्य है या नहीं. यद्यपि ढुंढिये इन बातों को नहीं मानते हैं परंतु जैनशास्त्र क्या फरमाता है सो देखना योग्य है. ५ सुतक पातक मानना चाहिये या नहीं; साधुको उसके घरका आहार लेना योग्य है या नहीं. ढूंढिय इन बातों का परहज नहीं करते हैं आम मशहूर बात है.
६ जैनपतके शाखानुसार गृहस्थीको स्नान करके शुचि होकर इष्ट देवकी मूर्तिका पूजन करना योग्य है या नहीं इंढिये इस बातको याने पूजा बहुत बुरी समजते हैं.
दस्ताक्षर - जैनी साधु
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ जिनेंद्रपूजा.
पापं लपति दुर्गनि दलयति गापादयत्यापदं । पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् ।। सौभाग्यं विदधाति पल्लवयति प्रीति प्रसूते यशः। स्वर्ग यच्छति नितिंच रचयत्यर्चाईतांनिर्मिता।
( સિંદુર પ્રકરણ.) જિતેંદ્ર પૂજાનો વિષય બહુ અગત્યનું છે. જેના કામમાં મોટા પક્ષ જ્યારે સર્વ પ્રકારની પૂજાને સ્વીકાર કરે છે ત્યારે અમુક જનકમ અમુક પ્રકારની પૂજા બાદ કરતાં બાકીની પૂજાને સ્વીકાર કરે છે. પૂજા બે પ્રકારની છે; દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા એટલે પ્રભુ પૂજન સારૂ ઉત્તમ દ્રવ્યોથી તેમનું સન્માન કરવું અને તે કાર સાથે પ્રભુની જુદી જુદી અવસ્થાઓ પર વિચાર કર. જનમાર્ગમાં શુક દ્રવ્યપૂજા નથી. દરેક દ્રવ્ય નિમિત્તે ભાવપૂજા અંતર્ગત વ્યકત હેય છે અને સર્વ દ્રવ્યભાવપૂજા ઉપર કળશરૂ૫ ખાસ ભાવપૂજા કરવાને ઉપદેશ અને કર્તવ્ય અને વર્તન પણ તેવું જ છે. પૂજાને આ ઉત્તમ પ્રકાર છે. શિ. સંપ્રદાયથી ચા આવે છે અને પ્રાજ્ઞો તે માર્ગને અધુના પણ અક્ષરશઃ અનુસરે છે.
જેના માર્ગમાં કેટલાક સ્થળ દછિ જીને દ્રવ્યપૂજા રૂચતી નથી. શારાધાર તેઓને માટે અગાઉ બહુ બતાવાઈ ગયું છે અને હાલમાં વિદ્વાન મહાશય તરફથી બહાર પડેલા લેખોમાં તે સંબંધમાં પૂરતું અજવાળું પાડવામાં આવ્યું છે. તેથી આ પ્રસંગે શાસ્ત્રાધાર દ્રવ્યપૂજાને અનુકૂળ છે કે નહિ તે સવાલ બાજુ ઉપર મૂકી માત્ર બહારને પ્રાકૃત વિચારથી જ આ સંપ્રદ્રા ઉપર વિચાર કરવાની ફુર થઇ છે. શાસ્ત્રને ફરમાન તર૪ વિચાર ન કરીએ તોપણ બરાબર વિચાર કરવાથી જણાશે કે દ્રવ્યપૂજાની ખાસ જરૂર છે. આ જમાનામાં દરેક બાબત ઉપર વિચાર કરવાની આવપકતા છે, કોઈ પણ બાબત જનશાસ્ત્રમાં આગ્રહથી ફરમાવેલી નથી,ખસુસ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
જિતેંદ્રપૂજા, કરીને દ્રવ્યપૂજાની કેટલી જરૂર છે અને આ જમાનામાં પ્રત્તિ જીવન - વાથી ઉપયોગીતા વધે છે કે ઘટે છે તે બાબત પર વિચાર કરવાની ખાસ જરૂર છે. આ સવાલ દ્રવ્યપૂજાના પ્રબળનિમિત્તા મૂર્તિપૂજા પર વધારે ઢળી ય છે અને તેથી તેની આવશ્યકતા પર વિચાર કરીએ.
અત્યાર સુધીમાં કોઈ પણ પ્રજાએ મૂર્તપૂજા વગર ચલાવ્યું હોય એમ ઈતિહાસ ઉપરથી માલુમ પડતું નથી. દરેક પ્રજા એક અથવા બીજ રૂપમાં મતિ સ્વીકારતી આવી છે. જ્યારે મૂર્તિપૂજા હદ બહાર જાય છે એટલે કે મને મૂર્તિ ખાતર પૂજવાનું થાય છે ત્યારે તેમાંથી જુદો વિચાર બતાબનાસ લોકો નીકળી આવે છે, પણ આવા લોકો ખાસ કરીને આગળ વધી ગયેલા વહેમપર અને નહિ કે મૂર્તિપૂજા પર આક્ષેપ કરનારા હોય છે. સાડાત્રણ વરસ પહેલાં થોડાક ક્રિશ્ચયનોએ મૂર્તિપૂજા વિરૂદ્ધ વિચારે બતાવ્યા છે અને હાલ તેઓ ટેસ્ટંટ પંચના કેહવાય છે, પણ તેઓના વિચાર માત્ર દેખાવમાંજ મૂર્તિપૂજા વિરૂદ્ધ લાગે છે, પણ વસ્તુતઃ તેમ નથી. તેઓએ જે માર્ગ લીધે તે મ્રપૂજાને અંગે વધી ગયેલા વહેમો તરફ પોતાને તિરસ્કાર બતાવવા ૨૫ હતા. આ ઉપરાંત મુસલમાન અને પુરલોકે ભક્તિપૂન વિરૂદ્ધ હોય એમ દેખાય છે. આપણા હિંદુસ્તાન તરફ નજર કરીએ તો આ દેશ મૂર્તિપૂજક છે.
* કેટલાક નાની નાની કેમ યા સમાજના લોકો આ બાબતમાં હાલમાં વિરૂદ્ધ વિચાર બતાવનારા નીકળવા લાગ્યા છે. દાખલા તરીકે શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજના લોકોએ અતિ પરાકાષ્ટાએ પહોંચેલી પૂજા દૂર કરી છે. જેના કામમાં પણ ૨૦૦ વરસ પહેલાં ટૂંક લોકોએ જનપૂજા કરી નાંખી છે, પરંતુ તેઓ બહુ ઓછી હદમાં દૂર કરી શકયા છે. આગળ જતાં જણાશે કે તેઓને મત મૂર્તિપૂજા વિરૂધ નથી અને હોઈ શકે પણ નહિ.
મૂર્તિપૂજા વિરૂદ્ધ પ્રસંગે પ્રસંગે આવા વિચારો જુદી જુદી પ્રજાએ બતાવ્યા છે, છતાં પણ આ વાપરવા માટે દરેક પ્રજાએ વારંવાર કેવી વલણ
૧ See S. H. (. Magazine Vol. I. P. 65. ૨ યાહુદી.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, બતાવી છે તે જાણવા જોગ છે. લોકોને તેનો અર્થ છે, મુસલમાન કાજાને માન આપે છે અને શીખ પ્રજને ગ્રંથ છે. વળી કોઈ પ્રજા ! પંથ સ્થળ પૂજા કબલ કરતી ન હોય તે પણ અા ગુપગે માનસિક મત જા તે સ્વીકારે છેજ,
સર્વ પ્રજાની આવી વલણ કુદરતી રીતે હેવાથી મર્તામાં કોઈ.
બાપ ને પર કાર ! ".એ. માં એક છે ? ધ સભા વિક છે; મીસીસ એ બીસાન્ટ કહે છે કે An idol is an unaut whindo mwil my mibially mom tilul nu pompa Attributor of the Supromo 4?!?!l.11 . PRE % 1 *?14
ગુસમને દરૂપ બતાવે તે ર. પરમા: મા છે. ગમે પાનું બને નહિ, પણ જેને જોવાથી દૃશ્યમાન રૂપે પરમાતા ગુગ નજરમાં આવે, તે રા.
ધ્યાન ખેંચાય, સ્વભાવિક રીતે તે પર ઈન મા / મ. આના પકાર ની મને જેવાથી, વાંદવાથી શું લાભ થાય છે. હવે નઈ..
એતો પ્રસિદ્ધ વાત છે કે આપણું મન સંગ વશ હંમેશા વિ છે. ચાલુ સખત હરીફાઈના જમાનામાં અખંડ પ્રવૃત્તિમાં પડેલા આ છે ને પરમાત્મા કોણ છે ? શું છે ? કેવા છે ? વિગેરે વિચાર કરવાને આ વકાશ મળતો નથી. ધંધાની લેવડ દેવડ અને તલ ની પ્રાસંગિક વિચા. રોમાં આ જીવ પારથી રાત પતિ સંચાર જ ન પણ કરે છે. કેટલાક નિરૂધમી છો તદન પ્રમાદમાંજ જીવન પણ કરે છે. આ બન્ને પ્રકારના જીવોને તે પરમાત્મા સંબંધી વિચાર કરવાને કઈ પણ અવકાશ સંભવિત હોય તો તે મંદિરમાં મા રમુખ જ છે, ઘણા ખરા જીવોને પરમાત્માનું સ્મરણ પણ સાજા વગર થઈ શકતું નથી, એ અવલોકન ઉપરથી પણ જણાઈ આવ્યું છે. જેમ જેમ સમય આગળ ગાલને જોમ છે, તેમ છે આ બાબતની વિચાર અને લય શે' જરુર ધરાવનારૂં થતું જાય છે અને આવી સ્થિતિ હોવાથી આપણને પરમાતમ તા યાદ આપનાર તરીકે પણ મ જની ઉપયોગીતા જણાય છે.
- હવે બીજી વાત એ યાદ કરવાની છે કે આપણું મન બહુ અસ્થિર ,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિપી.
૩૭ એક "ભત ઉપર પાંચ મિનિટ સ્થિર ચિત્તે વિચાર કરવાનું સેંપવામાં આવે તે આપણે જરા પણ સ્થિરતા રાખી શકીએ નહિ; એટલે કે પાંચ મિનિટ રથી બીજી બહાર કોઈ પણ પાબત ઉપર લય પણ ન આપીએ અને આપેલી બાબત ઉપર તદન એકાગ્રતાથી વિચાર કરીએ એ બનવું બહુ મુશ્કેલ છે. આ માનસિક અચરવા કે વાળો તેને સ્થિર કરવાનું કારણ કાંઈ પણ
. દાખલા તરીકે ભાટકને તખ્તા પર એક માણસ બધી વાતો સુંદર મા માં ના “ | | "ના " જરા પણ ભાર થશે નહિ, પરંતુ પા જોરે ૨૫ ૩૫ આ પછી રાખે રજુ કરે ત્યારે અમુક વિષમ 3બે ચાર કલાક ની એકાગ્રતાથી ધ્યાન આપવું હોય તે પણ આપી
એ છીએ. ભા . !! પરમ | ભા! બળા , તને બાર ગુણ અબ ( શ ગિકક વણમ આપ'નાં મને મળવા કરને કર માં આવે, પણ શાંતમ પરમાત્માનું પ્રતિબંધ છે હદય પર ? અસર થાય છે તેની અસર Abstract (ભાવા) થતી નથી. મનુબ 1 રવભાવ અને મનના અવલેહ કરનારાઓ
શકે છે કે મનુ ભાન ની આ નબળી બાજુ છે; પરંતુ મનોબળ અને શરીરબળ જે છે તે છે અને સંધયણની નબળાઈમાં વધારો થતો જાય છે અને બળવર સંધયણ થવા સંભવ ઓછો થતો જાય છે, તેથી મનને અને શરીરને જોડી દેનાર, બાઇ ભૂરાવનાર, એકાગ્રતા કરાવનાર અને વચનાતિક આનંદનો અનુભવ કરાવનાર મૂર્તિ જેવું અવલંબન શા માટે તજી દેવું એ સમજાતું નથી. તેઓ અવલંબન વગર ધ્યાન કરી શક્તા હેય, શાસ્ત્રીય ભાષામાં કહીએ તે જેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ ચાલયા હેય અથવા અપ્રમત્તથતિ હોય તેઓને માટે આ વિષય નથી; પરંતુ ઉકત પ્રકારના માણસો આ કાળમાં પ્રાય હાય નહિ, તેથી બાકીના માએ તે મજા મકી દેવાથી ધર્મ પામવાનું પ્રબળ સાધન મુકી દેતા જે કર્યું છે.
વળી કેટલાક માણસે મજા માનતા નથી તેઓ પણ ભૂલ પર છે. જ્યારે ધ્યાન કરે ત્યારે તેઓ શું કલ્પ છે ? જ્ઞાન દર્શન ચારિની એકતા તે આત્મા-પરમાત્મા–
ચિન સ્વરૂપ--પરમ તિ વિગેરે , - ૧ એ કે રીતે કરી શકે ? જેઓને ભાવના રૂપ અદશ્ય ૫
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી જૈન ધર્મ પ્રકાશ દાર્થમાં રમણ કરી છે અને જેઓ મન મા ન તેઓને કોઈ આધાર-ટેક (ઈએ; નતિ તે વાળના ભાગલા પર મને દોરવાઈ જાય છે. આથી કરીને તેઓ સાધારણ રીતે કે - વાનના ભૂમિપર વિહારની સ્થિતિ કે એવી કોઈ પણ સ્થિતિ માં દ. આમ થવાથી તેઓ માનસિક પૂજાના અભિલા થયા. અને માનસિક મજા માનનારથી કદી પણ સ્થળ માપૂજાની ના પાડી શકાય નહી. વળી માસિક મfy કરનાર કેટલીકવાર બે વાર ખાય છે. તેઓ છેતાની માનસિક ને ખરેખર પરમાત્માજ માને છે, જારે થળ મૃત માનાર અને પરમાર ૫ ભાગાર, ૧ રા૫૩૫, ક1િ આરોપ તરીકે માને છે, મારે છે. આથી કરીને તે બા માર્મિક મા
કરે છે કે “ જાને મન મારી કરે છે 'પી,
અમારા કેટલાક ભાઈએ પરંપરાગત " ના નાની બા " પ્રજાને માન આપતા નથી, તેઓની ધાર્મિક જ વાર જઈએ છીએ ત્યારે મુર્તિપૂજાની ઉપયોગીતા જણાઈ આવે છે. ઉપર જણાવ્યું તેમ આવા પ્રકારના લોકોને ધર્મ શું છે તેને પણ વિચાર આવતો નથી. એતિક સુખ, તેના સાધનો, પાછા પડવાથી શેક અને સંસાર યાત્રામાં જીવન પણ કરનારને આ ઉત્કૃષ્ટ સાધન આદરણીય છે.
પ્રસંગ કાર્તિક માસનો હતો. શરતુ ઉતરવા આવી હતી. ચોમાસું ઉતરી ગયું હતું. સર્વ વનરાજી ખીલી રહી હતી. આખું જંગલ, તેનો લીલા દેખાવ મનને અને ચક્ષને શાંતિ આભાસ આપતા હતા. લે આનંદમાં આવી પોતાના ડાળ રૂપી હસ્ત લંબાવતા હતા અને પક્ષી એ પોતાના માળામાંથી ઉડતા હતાં. સમય પ્રભાતનો હતે. ઉદયાચળ તરફ સુપન અરૂણ સારથી દિશાઓને પ્રકાશતો હતો. આકાશ સ્વચ્છ હતું. આવા અખંડ શાંતિના વખતમાં એક મુમુક્ષુ હાથમાં પુપની છાબડી લઈ સુંદર વૃક્ષો પરથી પણ ખીલેલા ગુલાબ, કેતકી, ચંપ, સેવી (ગુદાદી) વિગેરે શુદ્ધ પુણેને વીણ લેતે હતો. વીણીને પુષ્પ પાત્રમાં લેપન કરતો હતો અને મનમાં પરમાત્માનું ધ્યાન કરતે હો. તેના મનમાં પરમાત્મ ભાવ સિવાય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નહતો. જે વખતમાં પુષ્પપાત્ર વિવિધ પુષ્પથી ભરી દેરાસર તરફ ચાલવા માંડયું. દેરાસરે આવી શુદ્ધ જળથી સ્નાન કરી પુષ્પ
9 Expositor.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જિદ્રપૂજા, કમવાર જુદા પાયા અને તેનાથી પરવર ભરવા માંડયું વચ્ચે વચ્ચે ગુ. વાળ મ. અને મારે અને છેકપર લીલો સંપ અને બીજે છેડે પીછે ન વ વતી અને એ તરક મેગર મુક, પછી પ્રભુ સન્મુખ આપી શુદ્ધ જળથી હવણું કરી સુવર્ણપત્રથી આંગી કરી પરધર ચડાવી મુગુટમાં અને પ્રભુશરીરપર પુષ્પ ચડાવ્યાં. શેભતી જગાએ, વર્ણ વ્યવસ્થા અને જાતિક્રમવાર ઉપર નીચે અને પડખે પુષ્પ ઘટા કરી દીધી. આ વખત કાંતિ અજબ બની રહી. ધુપ વિગેરે પૂજા કરી પ્રભુ પાસે બે મારી દી પર બે ડિ યુકત દિલા કર્યા અને બે નાની બાકીપર બીન બે દિવા કર્મ. આ દિવાની તિ, પ્રભુની કાંતિ અને પુષ્પ અત્તરને મ
વાટ ની માતા છે. દેરાસરમાં તાન શાંતિ હતી. પ્રભુ સન્મુખ બેરી વિક કરી ફળ અને પરી શાંત અને એકાગ્ર ચિત કરી ગાન કરી બનું.
પ્રીતલડી બંધાણી રે અછત છછુંદણું: પ્રભુ પાખે ઘડી એકે મન ને સુહાયજે.
કરૂણાધિક કૌધીરે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભકિત પ્રસન્ન
સુસ્વર સાથે ધીમેથી જેમ જેમ આ અવાજ ચાલ્યો, તેમ હદયમાં ભેદ થવા લાગ્યો અને જે વખતે તારકતા તુજ માંહિરે શ્રવણે સાંભળી એ પદ ગાયા પછી “ભવ ભય ભાવઠ ભાંગી’ એ પદને સુંદર ધ્વનિ હદયવિણામાંથી ઉઠશે, તે વખતે હૃદયમાં ખરેખર ભાર્યું કે આ સંસારની બેડી અત્યારથી નાશ પામી. અહાહા ! શું દિવ્ય સ્થાન ! શે અનુભવી જેઓ માર્તિપૂજા વિરૂદ્ધ હોય તેઓ ભલે હસે અથવા ગમે તેમ બેલે, પણ આ કિક આનંદ-દુઃખમય જીવિતવ્યમાં આ સુખની રેખા-પ્રેમમય જીવનને હદ છે. હદયને એકતાનથી અષ્ટાપદપર ગાન કરતા રાવણે તીર્થંકર નામે કર્મ કેવી રીતે બાંધ્યું તેને જરા ખ્યાલ આવ્યો અને માંપાનું પુર આલંબન અનુભવ ગોચર થયું. એકવાર મત્તે સન્મુખ જુઓ, આંખ મી, મનમાં તેજ ગતિનું ધ્યાન કરે, તેવી જ મૂર્તિ કપ, ફરી આ
ઉધાડ, મર્તમાં સ્થાપિત ગુગો બોલી જાઓ, આંખ બંધ કરે, મૂર્તિને
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રી જનધર્મ પ્રકાશ. ક, ગુણેને , માતને ભૂલી જાઓ અને ગુણોને ક અને તેની પર એકાગ્રતા કરો. આજ કાવ્ય અને એક સાધનનો સસ . - કલ્પના શકિતને આટલી હદ સુધી લઈ ગયા પછી એક બાબાપુર જરા ધ્યાન આપવાની જરૂર છે. તેઓ રાજકારણીઓ માં - વિ , એમ માને છે તેઓ રહસ્ય રામજ્યા નથી. તેને મને ? કરી હોઈ શકે જ નહિ. કારણ કે તેઓ બહુ રીતે મજા માનનારા છે. પણ કારણોમાંનું એક કારણ એ છે કે તેઓ શાતી પ્રતિમા માનવાની હા કહે છે. હવે સહજ દૃષ્ટિથી જણાશે કે શાશ્વતી !ાતિમાં એ પણ પ્રતિમા છે, તેથી તેઓ પન વિરુદ્ધ છે જ નહિ. હવે સવાલ બાકી એજ રો કે મત કેવી ભાવી અને તેને મોગ્ય સામગ્રી કેવી રાખી શકાય ? આ બાબતમાં જે મતભેદ છે ને બળ હકીકતનું પદ ભાન ન થવાથી થયેલ છે. જે લોકો કોઈપણ એક પ્રકારની મત્ત સ્વીકારતા હોય તેઓ પછી માંડ વિરૂદ્ધ દવા દાવો કરી શકે નહિ. જ્યાં પરમાત્મપણાનો આરોપ કરે છે ત્યાં પછી આ રેપિત વસ્તુની શાશ્વતા અશાશ્વતને સંબંધ ને ઉપયુકત નથી. આ રાતિ પદાર્થ આરોપને ગ્ય, ચરસ્થાયી, પરમાત્માગણનું ભાન કરાવનાર અને પ્રમોદ કરાવે તેવો નિર્મળ જોઈએ. પરંતુ આવી વ્યવસ્થા વિગેરેની સામાન્ય હકીકતપરથી મત્તિપરા વિરૂદ્ધ વિચારો બતાવવાની જે હિંમત કરવામાં આવે છે તે તદન અસ્થાને છે, આગ છે અને વસ્તુસ્થિતિના પાન અને જનસ્વભાવના અવલે કનની ગેરહાજરી બતાવે છે. ધર્મનો ભાસ રહેવા ખાતર પણ અનાદિસિદ્ધ મ જાની ખાસ જરૂર છે. વળી બીજી બધી દલીલ કરતાં એક વાત આ જમાનામાં બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સમયે બહુ અગત્યનું છે. અત્યારે પાભિાત્ય વિચારો સાથે પૂર્વના અને લાંબા વખતથી ચાલતા આવેલા જુના વિચારોનું સંધટન થાય છે. આ વખતે જે વિધાનના હાથમાં ધર્મનું સુકાન હોય તેઓએ ધર્મના અવલંબન જેવા લાગતા સર્વ સાધનોને મજબુત બનાવી દેવાની બહુ જરૂર છે. અત્યારે ધર્મનો આભાસ વિધારે દેખાય છે, પણ જેઓ શાંતિથી એકાંતે વિચાર કરતા હશે તેઓ જોઈ શકશે કે મળ પાયા ખવાઈ જતા જાય છે. આ પાયાને મજબુત કરવાની બહુ જરૂર છે. આવતા જમાનામાં ધર્મભાવના અને સંસારભાવનાને મજબુત લડાઈ થવાની છે અને તે પ્રસંગે જે ધર્મના સાધનો લુલા થઈ ગયું હશે તે ધર્મને કે વાગતો અટકી જશે અથવા બહુ ' '
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિને પૂજા.
૪૧ કરશે. અત્યારે પણ અવાજ મંદ થ ાય છે. પંચમ કાળમાં ધર્મના સા. ધન પિકી શાસ્ત્રાનુસાર નવ્યાનુયોગનાં સ્પષ્ટીકરણ (exposition) વિગેરે ની જેટલી જરૂર છે તેટલી જ જરૂ૨ મૃતંજાની છે, કારણ આ કાળમાં આ બેને જ આધાર છે. અમારા વરેન ભાઈઓને કહેવાની જરૂર છે કે આવા સાધન મંદ પાડવામાં કે ચુડાય છે એ જોઈ લેવાનું છે. જ્યારે પક્ષદ અને આગ્રહ છેડી આ બાબત પર વિચાર કરવામાં આવશે ત્યારે ઉપરની સાદી દલીલની આવતા સમજી શકાશે.
મીપૂજાની જરૂર છે એમ નવ પછી પૂજાના પ્રકાર પર વિચાર કરીએ. પૂજા બે કારની છે. એક દ્રવ્યપ અને બીજી ભાવપૂજા દ્રવ્યપૂજામાં ઉ.
મ પદાર્થો મેળવી પ્રભુ સન્મુખ ધરવા. દ્રવ્યપૂન કરતી વખત બાહ્યશુદ્ધિ બહુ સારી રાખવી. આચાર અને વિચારને બહુ નજીકનો સંબંધ છે. બાહ્ય શુદ્ધિ વગર મનમાં પ્રેમ પણ આવતો નથી. માટે શાસ્ત્રમાં બતાવેલી રીતિ પ્રમાણે ન્હાઈ સ્વચ્છ થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી અષ્ટ, સત્તર, એકવીસ પ્રકારી પૂજા કરવી. પૂજા દરમ્યાન અંતર દષ્ટિ ભાવના તરફ શખવી. દરેક પૂજા વખતે આ અમુક અવસ્થા ભાવવાની છે, તે ભાવવી અને પ્રભુ જેવા થવાની ઈશ રાખવી. પરમાત્મ રોવાનું ફળ એ છે કે બરાબર એકતાન થાય કે આ જીવ પરમાત્મરૂપ થઈ જાય છે.
ભાવપનામાં પ્રભુની સિદ્ધ અવસ્થા ભાવવી. આ આત્માને પરમાત્મહત્વ સાથે જોડી દે. બહિરાત્મભાવ તજી દે. વિચારવું કે સર્વ ગુણો અહીં ભરેલા છે, બીજ પાસે લેવા જવા પડે તેમ નથી. આ ગુણું પ્રકટ કરવાને કને તેડવાની અને તે માટે ધ્યાનાગ્નિ સળગાવવાની જરૂર છે. પ્રભુનું ધ્યાન કરતાં કરતાં આવી ઉત્કૃષ્ટ ભાવના, રાસાર નિર્વેદ અને આત્માના શુદ્ધ ગુણે તરફ વિચાર કરવો. વળી મહાન ચાર્ટી રચિત સ્તવનવડે કીર્તન કરવું. જેઓને ભકિતરસ પર પ્રેમ છે ય તેને માટે પંડિત શ્રી મેહનવિજયજી, રામવિજયજી, માનવજયજીના સ્તવ બહુ આનંદ આપનારા થશે અને જેને ઉડી શીલસુફી અને દ્રવ્યાનુગપર પ્રેમ હોય તેઓને આનંદઘનજી, દેવચંદ્રજીના સ્તવને ઉપયોગી છે. ઉપાધ્યાયજીના સ્તવનો બને વર્ગને એક સરખે લાભ અને આનંદ આપનારા છે. આવી રીતે પ્રભુના ધ્યાનમાં લીન
ભાવ ન કરવી. એ આનંદ કરો કે તેને એડકાર-તેની છાયા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી જનધર્મ પ્રકાશ. તેની ચીકાશ ના દિવસે રાધી હદયમાં રહે; કદાચ કપ એ એક હુંટવા જેવું લાગતું હોય તો નથી કરી જનાનું નથી; એકટવાં ઘુતાં આવડી જશે અને પછી જરા આત્મભાસ થશે કે તરત પિતાનું શું કર્તવ્ય છે તે પોતાની મેળે જ સમજી શકાશે. પણ આવી સ્થિતિ પ્રાપા થાય ત્યાં સુધી આ છોંપૂજાનું ઉત્કૃષ્ટ સાધન વિસારી ન મુકવાની એટલું જ નહિ પણ જેમ બને તેમ પુર કરવાની નમ્ર વિનંતી છે.
માર્મિક
“સામાન્ય દિત રિક્ષા
(૧) જયણ–(યતના) તે તે ધર્મ સંબંધી કે વ્યવહાર સંબંધી, પરલોક માટે કે આ લોક માટે, પરમાર્થ કે સ્વાર્થે જે જે વ્યાપાર કરવામાં આવે તેમાં બરાબર ઉપયોગ રાખે તે તેને સામાન્યર્થ છે. વિશેષાર્થ વિચારી જોતાં તે આત્માને શુદ્ધ નિર્દભ મોક્ષાર્થે ખંત પૂર્વક કરવામાં આ વત મન વચન અને કાયા દ્વારા વ્યાપાર–વિશે જણાય છે, આથી જ મને હ જ્ઞાની પુરૂષોએ જયણાને ધર્મની માતા કહી બોલાવી છે. અર્થાત આ મે ધર્મ (ગુણો) ને ઉત્પન્ન કરનારી, પાલનારી તેમજ વૃદ્ધિ કરનારી યાવત એકાંત સુખકારી આ જયણાજ છે. જયણ રહિત ચાલનાર ઉભે, રહેનાર, બેસનાર, શયન કરનાર, ભજન કરનાર કે ભાષણ કરનાર તે તે ચલનાદિક, ક્રિયાઓ કરતાં ત્રસ કે સ્થાવર જીવોની હિંસા કરે છે જેથી પાપ કર્મ બાંધે છે, તેને વિપાક કટુક થાય છે; માટે સુજ્ઞ વિવેકી, સજજનોએ તે તે ચલનાદિક ક્રિયાઓ કરતાં જેમ જેમ વિશે જયણ સચવાય તેમ વર્તવું, હિતકારક છે કેમકે સર્વ જીવે.ને આત્મ (
પિતા) સમાન લેખો છતાં કે પણ જીવને દુઃખ નહિ કરવાની બુદ્ધિથી સર્વ પાપથાનો પરીહરી આ નિગ્રહ કરે છે તે જ મહાભા પાપ કર્મ નથી બાંધત અન્યથા પિતાનું કલ્પિત ક્ષણીક સુખની ખાતર નાહક અનેક નિરપરાધી જીવોના પ્રાણને લેટે ચિ અજયણાએ વર્તતો છો તે જીપ ભારે કર્મ બંધ કરે છે. જે કર્મ ઉપર આવતાં બહુજ કયુક રસ આપે છે. દાંત તરીકે પાને રક્ષણાર્થે મું
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય હિત શિક્ષા, મહારાજાને ધર્મવિજ (રજોહરણ) તથા સામાયિક વિધાવિત ધારક મામ વર્ગથી રાખવામાં આવતો ચરવ પ્રમુખ તેમજ મુકલ (કળા)
સ્થ લોકોળી પ્રમાનાથે રાખવામાં આવતી વાસંદા (સાવર) પ્રમુખ જે પરજીને બાધા ન કરે એવાં ક્ષક્ષણ (સંહાલા ) હોય તેમજ તેવા છતાં પણ તેવોજ (પગે હાથે પ્રમજવા રૂ૫) તેને સદુપગ જે કરવામાં આવે તેજ તે તે સાર્થક હે જયણા પાળવામાં સહાયભૂત થાય છે; અન્યથા નહિં. દષ્ટાંત તરીકે આજકાલ અજ્ઞાન દશાથી મુગ્ધ જીવો ભૂમિ શુદ્ધિ કરવા માટે તેવાં સારા ઉપકરણ નહિ રાખતાં પ્રાયઃ ખજૂરી વિગેરેની વાસંદીઓને ઉપયોગ કરતા દેખાય છે જે કે બાપડા એ કેદ્રિથી માંડી ત્રસ, જીના સંહાર માટે ભારે શસ્ત્ર (સ્લટર) જેવું થઈ પડે છે. આપણને એક કાંટો વાગતાં દુઃખ થાય છે તે બાપડા તે ક્ષુદ્ર જતુઓના જાનનો વાત થાય તેવાં શસ્ત્ર જેવા ઘાતકારી પદાર્થો વાપરવાને હિંદુ માત્ર યા વિછે કરીને જન માત્રને છાજેજ નહિ. અલ્પ ખર્ચ અને અલ્પ પ્રયાસ આ સેવા ભારે દોષ-દર થઈ શકે તેમ છતાં બેદરકારીથી તેની ઉપેક્ષા કર્યો કરવી દયાળુ જીવોને ઘટે નહી, માટે આશા છે કે તે સંબધમાં ધર્મની કંvપણ કાગણ ધરાવનારા તેને તરત વિચાર કરી અમલ કરી લેશે. આ
બીજી પણ ઉપર બતાવેલી ચલનાદિક ક્રિયા કરવાની જરૂર પડે છે તે માં બહુજ ઉપગ રાખી જીવોની વિરાધના નહીં કરતાં જય પાળવી. ચાલતા છતાં હું સારા પ્રમાણ ભૂમિપરા દ્રષ્ટિ રાખી એકાગ્ર ચિત્તે વર્તતાં, તે. મજ બેસતાં, ઉઠતાં–ઉભા રહેતાં, સયન કરતાં છતાં પણ તેવીજ રીતે ૫રોપઘાત ન થાય તેમ સાવચેતી રાખી રહેવું. ભોજન સંબંધે તે જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ બાવીશ અભય અને બત્રીશ અનંતકાય વરછ તેમજ બીજા જ્ય પદાર્થો પણ છવાકુલ ન હોય તેમજ જાણતાં કે અજાણતાં જેને સંહાર કરીને નીપજાવ્યા ન હે.ય તે જ ઉપયોગમાં લેવા જોઈએ, તે પણ દિવસ છતાંજ પ્રકાશવાળા સ્થાને પહેલા ભાજનમાં રાખીને વાવવા જોઈએ, જેથી રવાપર બધાને વિરહે જણ માતાની ઉપાસના કરી કહેવાય.
ભાષણ પણ હિત, મિત, ધર્મને બાધક ન આવે તેવું, અવસર ઉ. ચિત વિચારીને, વદતી વખત મુખે વિરતિવંતને મુખપત્તિ તથા મોકળા - કથને પણ ઇંદ્ર મહારાજની પરે ધર્મ કથા પ્રસંગે અવશ્ય વસ્ત્રાંચળ ઉ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ ) મુખ આગળ રાખીનેજ વદતાં જય સેવી ગણાય.
મા ઉકત કરી કરી ને તમે જે પ્રમાણે વર્તાય તેમ - hપ રાધા ને કી કિ | શકી સમાજ, જ માતાજી પર માને છે. પરમ પૂજ્ય જ નીકર પર પણ પવિત્ર અંગવાળી જય માતાને અનાદર કરી વારા ફી મે આલેક અને પરલોકમાં હાંરી અને દુ:ખનાં પાસ થાય છેમારે પુની પેરે પવિત્ર જય માતાનું આરાધના કરવા મૂકવું નહિ,
૨ અઠવાડ–એ છે અને કે પાણી ના પડવાથી છાંડવાથી આપણુ મુગ્ધ ભાઇએ તેમજ બહેને કેટલું છે તે અપસધ-અનાર્થ સેવે છે તે વિચારો ! પર્વ તથા ઉત્તર દેશને વર આજકાલ ખા તરફ અ જ આ સંબંધી એટલે બે પ ર છે તેને ને જુઓ ! સર્વે કોઈ કુટુંબ મા જ્ઞાતિઓ માટે પાણી પીવા માટે સ્થાપન કરી રાખેલા ભાજપમાંથી પણ કાઢવા એક જુદું ( ૬) વાસણ ન રાખતાં જ વાસણથી તે પાણી પીવે છે તે ડા પાણી સહિત વાસણી કરીને તેજ ભજનમાંથી પાણી નીકાળી મા યા બીજા પામે છે, જેથી શાસ્ત્ર - યદા મુજબ તે જીને ભાજપમાં અસંખ્યાત લાળીપા સંભૂમિ જીન પર થાય છે, અર્થાત્ તે જળનું આખું ભજન જીમય થઈ જાય છે, જેએનું આ અg, પશુ જેવા નિકી છ પાન કરે છે એમ કહેવું ચોગ નથી. એ બન્ને કે પાણી અંdઃ પુર્વ ઉપરાંત અવિવેકથી કે પ્રમાદથી રાખી મુકનાર એજ પ્રમાણે અબ હવાની વિરાધના કરબાર થાય છે. એ સમ હૈ સાન આ પરભવથી ડરી જેમ તે અસંખ્ય જીને નાહક સંહાર ન થાય તે રીતતા રહેવું ઘટે છે,
તેમજ વાસી, બોળે, દિકરા સાથે કા ગોર અદિક અભય ભ ક્ષણ સર્વથા વજેવુંનાનામેટા જવા વખતે એક કિ જયણ રહિત કરવાથી ઘણું ને દો નીકળી જ છે. તેમજ છાંડવાથી પણ ઘણોજ ટેટો આવે છે. જે પાક ધક માને રામાં આવે છે કોઈને પણ બાધક નહિ આવનાં ધર્મ આરાધના પણ મોટો લાભ સહેજે હાંસલ કરી શકાય. માટે હે રા ! જા અને દશા થઇ જાને એક પળ પણ વિચાર ન.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉડફ ખ–શાળાના મર પછી યા પુત્ર પુત્રી. વિગેરેનાં એ વખતે ઘણે ઠેકાણે નાક ખરી કરવામાં આવે છે અને ઉકત વખતે ખે કે બેન કરની બેદરકારી ધારવામાં આવે છે. દષ્ટાંત તરીકે માબાપના પાન અને નવાબ મેહ ઉપરી તન મન અને ધનથી જેમ તેમને ધ સમાધિ પામ મા તેણી તથા પિતાની રાહગતિ જેવી રીતે થાય તેમજ પતિ ઉપર છે. આવા કરવા છે તે બાબતનું ભાન ભૂલી જઈ પછી કેવળ લેક જ જાથી જ મેટા ખર્ચમાં ઉતરવુ તે કેરતાં તેટલાજ ધનને ય પરમાર્થ માર્ગ કરે છે છે. પુત્રાદિકના જન્મ તથા લગ્ન પ્રસંગે પરમ મંગળક છ દેવ ગુરૂની પર કિત ભૂલી ખી ધામ ધુમ રચવા -લાખો બલકે કરે છને વિનાશ થાય તેવા દારૂખાનું છેડવા વિગેરેમાં અમિત દ્રવ્યો ગેર ઉપો કરવામાં આવે છે, તે ભવબીરૂ રસજજને કરવું ઘટતું નથી.
જ માબાપનુ અવળું શી અને કહ્યું વર્તન-ભાજપ પિતાના માબાપ તરફથી સારો ( ધાર્મિક અને વ્યાવહારિક ) વાર શિવા કમનશીબે રહેલા હોવાથી અથવા દોગે મેળવ્યા છતાં તેને
ગવડે વિશ કરવાથી પ્રાયઃ પોતાના બાળકોને તેવો ઉમદા કારણે માપવા ભાગ્યશાળી શી રીતે બની શકે? પ્રાયઃ કહેવાથી કદાચ સત્સંગ મેગે તેવા માપ પણ પિતાનાં બાળ બચ્ચાંને તેવા ઉમદા વરસો આપવા ભાગ્યશાળી બને પણ ખરા. મતઃ–પત થઈ ન કરો વિજૂ અથાત્ “ ઉત્તમ સંમતિ, કહો ભાઈ1 પુરૂને શું શું સફળ નથી સંપવાને આપડી ?' (ઉતમ સંગતિયોગ પ્રાણું ઉત્તમતાને પામે છે, ઉત્તમ અને છે. જો કે તે અમે સારગતિ કરવા અને કરીને ઉત્તમ ફળ પામવા કમનશીબ રડે વારે : શાસ્ત્રના જાણ કહે છે કે ખોટામાં ટી-ટામાં ખોટ
તે મારી સંગતિ છે, તે માઠાં ફળ ચાખવાને ઈચ્છનારે કશું મંદી આવી કરગતિ સકારશે ? આટલું પ્રસંગે કહી હવે વિસરિયે છે પિતાનું નામ છે રાખી કરવા ઈચ્છતા માબાપોએ તેમને તેવી .
ગdબી બનાવામાં . સતસંગતિમાં જેવા કેટલી બધી કાળજી રાખે વી જ ર છે નહિં તે પિને તે બાળકના હિતકત માની કે વિક? બેધડક કરી શકશે કે અહિતકર્ત, શત્રુને જે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
શ્રી જૈનધર્મ પ્રકાશ.
વાજ માનવા એઇએ કેમકે તેએાએ પેતાનાં બાળ બચ્ચાંને જાણી જોઇને 3 બેદરકારીથી સદ્ગતિના માર્ગ બંધ કરી દુર્ગતિના રસ્તા ઉધાડા કરી આપ્યા. અવળે રસ્તે દેર્યા માટે. બાળક જન્મ્યા પહેલાં પણ ગર્ભમાં તેને વ્યથા ન થાય તેમ વિષય સેવન સંબંધમાં સાથી માબાપે તેવું જો ઇએ જન્મ થયા બાદ તેની બાલ્યવય સુધીમાં તે અપશબ્દ ન સાંભળે કે ન ખોલે, એક સૂક્ષ્મ જંતુને પણુ મારવા ન શીખે કે નમારે તેવા ઉપયાગ રાખવા જોઇએ તથા તેને કાઇ પણ માડી સંગતિ ન થવા ૫.મે તેની પૂ રતી કાળજી રાખવી જોઇએ. સમજણા થયા કે તરત તેને સારા વિદ્યાગુરૂ કે ધર્મ ગુરૂને હવાલે કરી દેવા જોઇએ; જે વિદ્યાગુરૂ કે ધર્મ ગુરૂ તેને વિન યાદિ ઉત્તમચુણાનું સારી રીતે શીક્ષણ આપે, જેથી પ્રાપ્ત થયેલી વિદ્યાની સફળતા રૂપ વિવેક રત્ન તે પામે અન્યથા કુસંગ-કુચ્છ ંદ યોગે વિનય વિદ્યાહીન રહેવાથી વિવેક રહિત પશુ જેવી આચરણા કરતા રના રેઝી જેમ ભવટવીને વિષે તે પરિભ્રમણ કરે છે.
બાળ લગ્ન, કોડાં-આ સર્વ વિદ્યા વિનયાદિક પામવામાં ગેટા વિ ઘ્નરૂપ નીવડે છે; જેને પરિણામે તે આ લેાકના સ્વાર્થથી ભ્રષ્ટ શી પરભવનું પણ સાધન પ્રાયઃ કરી શકતા નથી; એટલુજ નહિ પણ ક પ્રકારના દુર્ગં શીખી-આચરી મહા કષ્ટના ભાગી થાય છે, માટે બાળબચ્ચાંના સુધારા કરવાની જેખમદારી માબાપાના શીરપર ઓછી નથી, તે તેઓએ ખુબ વિચારવાની જરૂર છે. માબાપાની કન્નુરથી ટોકરા મૂર્ખ પ્રાય: રહેવાથી તેનેજ એક શૂળરૂપ થાય છે તેમજ તેની પવિત્ર કાળ જીથી બાળકો વ્યવહાર અને ધર્મકાર્યમાં નિપુણુ થવાને લીધે ઉભય લેકમાં સુખી થવાથો તેઓને ભવેાભવમાં આશીર્વાદ આપેછે પરપરાએ અનેક જી. વેાના હિતકર્તા થાય છે. તેમજ તેઓ શ્રેષ્ઠ માબાપ તરીકેની પોતાની ક્ રત્ને પોતાના બાળબચ્ચાં કે સબ ધીમે પ્રતિ અદા કરવા ચૂકતા નથી; હમેશાં સજ્જન વર્ગમાં પેાતાના સદ્ વિચારો ફેલાવવા યત્ન કરે છે. તેમજ પારમાચિક કાર્યેામાં આગળ પડતો ભાગ લે છે અને બીન મેગ્ય છત્રેને પણ મેતપે.તાને ચાગ્ય કરવા પ્રેરે છે. આ બધા ફાયદા માળાપોના ઉત્તમ શી. મચ્છુ અને ઉત્તમ વર્તનપર આધાર રાખતા હોવાથી આપણે ઇચ્છશું કે. હવે પછી પેાતાની સંતતિનું ભલું ઇચ્છનારા માધ્યાયે પેતે ઉત્તમ શો
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્ચાપત્ર, ક્ષણ પરી ઉત્તમ વર્તન આદરી પોતાના બાળબચ્ચાંઓના અંતઃકરણના આહીર્વાદ પ્રહણ કરવા લાગ્યશાળી થશે.
વચારતું,
મુનિ રવિન્ય.
નવા પત્ર. શ્રી જૈનધર્મ પ્રકાશન અધિપતિ સાહેબ,
મુ. ભાવનગર, નીચેની બીન આપના ચાપાન્યામાં પ્રગટ કરશે.
બનારસ શ્રીમદ્દ યશોવિજયજી જન સંસ્કૃત પાઠશાળા ખાને બી માંગરોળમાળા શેઠ અમરચંત તલકચંદે રૂ.૫૦૦) પાંચસે ભેટ આવે છે, વળી આ ગ્રહસ્થ પોતાના ખર્ચેથી સ્કોલરશીપ તથા ખોરાકી ખર્ચ વિગેરે ખર્ચ આપી પાંચ વિદ્યાર્થીઓને શ્રી બનારસ પાઠશાળામાં અભ્યાસ કરવા મેકલવાને ઉત્સાહ જણાવે છે, તો થોડા વખતમાં તેઓ સાહેબ પાંચ વિદ્યાર્થીઓને મોકલશે ઉત્તમ કામમાં પિતાની લક્ષ્મી વાપરવાને આ ગ્રહસ્થ સારી રીતે સમજે છે, તેથી આ અત્યુત્તમ કામ જાણી પિતાની શકિત માફક મદદ કરી તેમણે પોતાની ઉદારતા જવી આપી છે. આ પ્રમાણે દરેક જન પ્રસ્થને યથાશકિત મદદ આપવાની આવશ્યકતા છે.
આ પાઠશાળા ખાતે એક મોટું ફંડ એકઠું કરી તે ફંડમાંથી બના રસ પાઠશાળામાં અભ્યાસ કરીને તૈયાર થયેલા વિદ્વાનોને પગાર આપીને યોગ્યતા મુજબ તેમાંના કેટલાએકને ઉપદેશક તરીકે ગામે ગામ જૈનધર્મનાં તરોના જાહેર ભાવો આપવાના કામમાં ગોઠવવા, આપણુ મુનિ મહારાજને અન્ય દરની બ બ પાસે ભણવું પડે છે તેને બદલે આ શ્રાવક વિધાનોમાં કેટલાકને તે કામમાં જોડવા, કેટલાકને જનશાળા પાઠશાળા ઓમાં ગામો ગામ ધોરણસર ન લાળકોને અભ્યાસ કરાવવાને ગોઠવવા, કેટલાએકને છ પુસ્તક, જીર્ણ તીર્ય અને જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરાવ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર
શ્રી જૈનધર્મ પ્રકાશ
વાના કાનમાં ગેાઠવવા, કેટલાએકને દેવદ્રવ્યૂ નાત બ્યર્થી ડુબતા આપશુ નબંધુઓને ઉપદેશ આપી તેમાંથી બચાવવાનાં કામમાં ગડવવા ગેરે સુરેક ધાર્મિક કાર્યમાં ગડવવાથી આ પહશાળામાં તૈયાર થયેલા વિદ્યાના જીંદગી પર્યંત તેજ કામેા કરે. આથી કેટલક આત્માર્થ( ભવ્ય ચે પોતાના ખર્ચથી પણ ધાર્મિક કાર્ય બનવવાને તૈયાર થાય,
વળી દરેક જનશાળાઓની દેખરેખ પણ આ કુંડમાંથી રાખવામાં આવે તે જે જે જનશાળામાં મદદ આપવાનો જરૂર હેય ત્યાં ત્યાં મદદ આપવામાં આવે કેમકે કેટલીક જનશાળાઓ ઉપરીનાં દેખ રેખ વિના થે થોડા વખત ચાલીને બંધ પડી ય છે. વર્ષો દરેક નાની પરી ક્ષા લેવી અને ન હોય ત્યાં ની સ્થાપત કરાવેલી વિગેરે કામ સાર એક જૈન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર (પરીક્ષક) પણ આ પાઠશાળાના ડમાંથીજ રાખવામાં આવે અને નાગિક કુલવણી ખાતાના ઉપરી અધિકારી ત રીકે બનારસ પાઠશાળાના અધ્યક્ષ રહે, આ પ્રમાણે કામ બને ત્યારેજ ખરેખર જૈન ધર્મના ઉદ્દય થાય, ાની ફેલાવે થાય અને શારાનની ઉંકૃતિ પણ ત્યારે થાય. આ કામ તે કે તરત ખનનું મુશ્કેલ છે, તેપણું રાજ મહાદુર વસનજીભાઇ ત્રીકમજી તથા ખેતસીભાઇ ભીપીએ જેમ પાલીતાણા વીરબાઇ પાઠશાળામાં પચાસ પંચાસ હુનર રૂપીયાની મેટી બક્ષીસ આપી છે, તેજ પ્રમાણે તે ગૃસ્યા અને દરેક બધુ એ આ ખાતામાં પેાતાના ઉત્સાહ પૂર્વક ઉદાર હૃત્તથી યથારાકિત જેટલી બની શકે તેટલી તન મન અને ધનથો મદદ કરશે તે હું ધરૂ છુ કે ઠે દશ લાખ ઉપરાંતનુ મેટુ કુંડ એકઠું થઇ જશે અને ઉપર લખેલા સર્વ મને પણ પાર પડશે; માટે દરેક જૈનબંધુએ આ અતિ ઉત્તમ કાર્ય જાણી તેમાં તન મન અને ધનથી સારી મદદ કરુ, એવી મારી નમ્ર વિનંતી છે.
શા. વેણી’ઢ સુદ શ્રી મેસાણાવાળા
હાલ મા દાણાદ અમગજ.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વાકાઝા ઘર ની લવ ની પાછો જત अशी बावीस वीद्यार्थीओ ओर सात साधु पदते है. छ सात આવા રે ) વાજા પઢને જાત .
બનારસ જૈન પાઠશાળાના શાસ્ત્રી,
- ''
-
- :
.'
,
.:૩
લવાજમની પહાચ. - શેઠ મોતીચંદ હીરાચંદ
૧-૪ શા જેઠાભાઈ દામજી, -૦ માંથી કાળીદાસ દેવકરણ ( ૧-૩ સંધવી ફુલચંદ મળસી sફ દેશી ડાઆ ઝીણા :
૧–૪ શા સંપરાજ રામજી ૧૪ શ નગીનદાસ વમળચંદ ૧-૩ શાં કુલ તારાચંદ
જ શા મનલ લ નથુભાઈ ૧-૪ શા નગીનદાસ મોતીચંદ - શ ાંકળચંદ હીરાચંદ ૧-શાનદાળ બંગાળ ૧૪ ગામ જેસંદ તારારા દ | ૧-૪ સાઇ ખુશાલ ઓપાજી
૪ શા શાવલાલ ખુશાલચંદ ૧-૪ ઝવેરી છોટાલાલ લલુભાઈ ૧૪ માં ભાઈલાલ પ્રેમચંદ
૧-૪ શા મનસુખલાલ જગજીવન ૧૪ મા રતનચંદ ભુદરા
૧૪ શા બોલાભાઈ ગુલાબચંદ.. ૧૪ શા કલ્યાબાઈ ધરમચંદ
૧–૧aહેતા માનચંદ કેસવછ 1-૧૦ ના રતની જીવણ
૧-૪ શા નાગરદાસ ખેતસી ૧- નશાળ નેમદાસ કાળીદાસ { ૧-૪ શા ઉમેદચંદ ગુલાબચં% -ટકા ઓઘડ કાળીદાસ ૧-૪ શા બાલારામ વીરચંદ - જે સા આધવજી કાળીદાસ
-૪ શા સુંદર છે હીરાચંદ ૮ શા મગનલાલ રાવલા ૧-૪ શા લાલચંદ કાનાજી -૪ લા લવ યુ
૧-૪ રા.રામગળદાસ ગેરધનદાસજેલરે ૪ શા જમનાદાસ હરચંદ | ૨-૮ શ નગીનદાસ છગનલાલ
.
*
* *
*
* * * *
*
* *
8. "
અમારી તરફ થી છપાયેલ વેચાણ બુકા ર૪ ના સીટ ઉપરાંત
નવી બુકોની જાહેર ખબર શ્રી સત્યનિય પ્રસાદ–મુનિરાજ શ્રી આતમરામ કત પ્રરાવના, ઉપધાત, જન્મચરિત્ર વિગેરેના વધારા સહિત આ શક અત્યંત ઉપયોગી છે.
તે કો રૂ.૪-૦૨-૦ શ્રી ઉપદેશ પ્રસાદ સ્થંભ ૫ થી 2 (ભાગ ૨ ). અમારૂ કરેલ ભાષાંતર, આ ગ્રંથ કાપકભાઇઓને અવશ્ય વાંચવા લાયક છે. પાંચ તંભમાં સુમારે ૭પ ઉપરાંત કથાઓ છેક ૨૨-૦-૦
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? દુનિયામાં સૌથી પ્રાચિન ધર્મ, લખનાર સાકરચંદ માણેકચંદ, - કપડીઆળી, અનેક ગ્રંથોમાંથી સારસાર કહુણ કાન તૈયાર કરેલ છે. જમાનાને અનુસરીને ખાસ ઉપગો છે, બુક શે નીતી કરી છે. કી રૂ. - 4 -0 6 અઢાર દેાષ નિવારણ-લખનાર અનુપચંદ મલકચંદશરૂવાળ બુકના પ્રમાણમાં કિંમત બહુજ ઓછી રાખી છે, બુક બહુજ ઉપચાગી અને લાભકારક છે. દરેક જ બંધુઓને ખરીદ કર છે. ગાયક અને દેશવગાસિક ઘત-–ખનાર , બાલાભાઈ કકલ, બુક ઉપામી છે. 6 રવિયા, રામMવમાંથી) 0- - 0 3 વક પ લિ. (બિંદુમાંથી) ડ પર રિ તા. મા તે મા " t" " છે 1 ( t 1 1 " ) વ 2 . . . પુ રાત્રિ પર્વ 13 મું (ભાગ ) થી શન વીર સ્વામીનું વિસ્તારવાનું ચાર પાન્ ઉ. 3 પુરૂ ના કરવા સમ છે કી સમાન દેશનું ભાષાંતર શાસ્ત્રી 2. આ વિવિધ પક્ષ સં યા ર વ શા . 6-0- 10 શ્રી પ્રકરણ ર નાકર ભાગ છે લાને વહાગ જ ર----- 5 39 વિરમ ફ છે - -- રિલાદાદમંજરી છે તે ઉિપર લઇ બુકે તથા રેશમી નવડાવીને અને For Private And Personal Use Only