SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, બતાવી છે તે જાણવા જોગ છે. લોકોને તેનો અર્થ છે, મુસલમાન કાજાને માન આપે છે અને શીખ પ્રજને ગ્રંથ છે. વળી કોઈ પ્રજા ! પંથ સ્થળ પૂજા કબલ કરતી ન હોય તે પણ અા ગુપગે માનસિક મત જા તે સ્વીકારે છેજ, સર્વ પ્રજાની આવી વલણ કુદરતી રીતે હેવાથી મર્તામાં કોઈ. બાપ ને પર કાર ! ".એ. માં એક છે ? ધ સભા વિક છે; મીસીસ એ બીસાન્ટ કહે છે કે An idol is an unaut whindo mwil my mibially mom tilul nu pompa Attributor of the Supromo 4?!?!l.11 . PRE % 1 *?14 ગુસમને દરૂપ બતાવે તે ર. પરમા: મા છે. ગમે પાનું બને નહિ, પણ જેને જોવાથી દૃશ્યમાન રૂપે પરમાતા ગુગ નજરમાં આવે, તે રા. ધ્યાન ખેંચાય, સ્વભાવિક રીતે તે પર ઈન મા / મ. આના પકાર ની મને જેવાથી, વાંદવાથી શું લાભ થાય છે. હવે નઈ.. એતો પ્રસિદ્ધ વાત છે કે આપણું મન સંગ વશ હંમેશા વિ છે. ચાલુ સખત હરીફાઈના જમાનામાં અખંડ પ્રવૃત્તિમાં પડેલા આ છે ને પરમાત્મા કોણ છે ? શું છે ? કેવા છે ? વિગેરે વિચાર કરવાને આ વકાશ મળતો નથી. ધંધાની લેવડ દેવડ અને તલ ની પ્રાસંગિક વિચા. રોમાં આ જીવ પારથી રાત પતિ સંચાર જ ન પણ કરે છે. કેટલાક નિરૂધમી છો તદન પ્રમાદમાંજ જીવન પણ કરે છે. આ બન્ને પ્રકારના જીવોને તે પરમાત્મા સંબંધી વિચાર કરવાને કઈ પણ અવકાશ સંભવિત હોય તો તે મંદિરમાં મા રમુખ જ છે, ઘણા ખરા જીવોને પરમાત્માનું સ્મરણ પણ સાજા વગર થઈ શકતું નથી, એ અવલોકન ઉપરથી પણ જણાઈ આવ્યું છે. જેમ જેમ સમય આગળ ગાલને જોમ છે, તેમ છે આ બાબતની વિચાર અને લય શે' જરુર ધરાવનારૂં થતું જાય છે અને આવી સ્થિતિ હોવાથી આપણને પરમાતમ તા યાદ આપનાર તરીકે પણ મ જની ઉપયોગીતા જણાય છે. - હવે બીજી વાત એ યાદ કરવાની છે કે આપણું મન બહુ અસ્થિર , For Private And Personal Use Only
SR No.533229
Book TitleJain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy